રામાનંદ પાકૅ ખાતે યોજાયેલ પત્રકાર સ્નેહ મિલન કાયૅક્રમ દાહોદ. શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ રામાનંદ પાર્ક ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ દ્વારા અનેક વિવિધ ધાર્મિક સામાજિક રાષ્ટ્રીય તેમજ માગંલિક પ્રસંગો ની ઉજવણી કરવામાં આવે છે રામાનંદ પાકૅ ખાતે રંગ પંચમી ના દિવસે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ની પ્રેરક ઉપસ્થિતમા તથા દાહોદના પૂર્વ મામલતદાર શ્રી મનોજભાઈ મિશ્રા ની ઉપસ્થિતિમાં પત્રકાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ મા શ્રી જગદીશદાસજી મહારાજે આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી સૌ માટે મંગલકામના કરી હતી આ કાયૅક્રમ મા પત્રકાર મિત્રો. રામાનંદ પાકૅ ના સેવાધારી સભ્યો તથામહિલા મંડળ ની બહેનો ઉપસ્થિત રહી એક બીજા ને શુભેચ્છાઓ પાઠવી તિલક કરી આનંદ માણ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રોલ ગુજરાત કોંગ્રેસ માલધારી સેલ અને માલધારી સેલના પ્રમુખ અમિતભાઇ લાવતુકા દ્વારા માલધારી ન્યાય
ધો્લ
જામનગરથી ગાંધીનગર આંદોલન કરવા જઈ રહેલા એકસ આર્મી મેનોની કરાય અટકાયત
...
তৃতীয় বৰ্গৰ চাকৰিৰ ফলাফলত অভাৰ লেপিংৰ অভিযোগ SFI আৰু DYFIৰ
তৃতীয় বৰ্গৰ চাকৰিৰ ফলাফলত অভাৰ লেপিংৰ অভিযোগ SFI আৰু DYFIৰ
भाजपा विधायक छोटे लाल वर्मा और उनके बेटे के खिलाफ मुकदमा दर्ज, यह हैं मामला
आगरा: फतेहाबाद से विधायक छोटे लाल वर्मा और उनके बेटे लक्ष्मीकांत वर्मा के खिलाफ मुकदमा दर्ज हुआ...
પ્રાંતિજ આંગણવાડી અને તેડાધર બેહેનો દ્રારા વિવિધ માંગણીઓને લઈ ને હડતાલ પર ઉતર્યા
પ્રાંતિજ આંગણવાડી અને તેડાધર બેહેનો દ્રારા વિવિધ માંગણીઓને લઈ ને હડતાલ પર ઉતર્યા