રામાનંદ પાકૅ ખાતે યોજાયેલ પત્રકાર સ્નેહ મિલન કાયૅક્રમ દાહોદ. શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ રામાનંદ પાર્ક ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ દ્વારા અનેક વિવિધ ધાર્મિક સામાજિક રાષ્ટ્રીય તેમજ માગંલિક પ્રસંગો ની ઉજવણી કરવામાં આવે છે રામાનંદ પાકૅ ખાતે રંગ પંચમી ના દિવસે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ની પ્રેરક ઉપસ્થિતમા તથા દાહોદના પૂર્વ મામલતદાર શ્રી મનોજભાઈ મિશ્રા ની ઉપસ્થિતિમાં પત્રકાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ મા શ્રી જગદીશદાસજી મહારાજે આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી સૌ માટે મંગલકામના કરી હતી આ કાયૅક્રમ મા પત્રકાર મિત્રો. રામાનંદ પાકૅ ના સેવાધારી સભ્યો તથામહિલા મંડળ ની બહેનો ઉપસ્થિત રહી એક બીજા ને શુભેચ્છાઓ પાઠવી તિલક કરી આનંદ માણ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિસનગરમાં બુટલેગર બેફામ BANAS LIVE NEWS
વિસનગરમાં બુટલેગર બેફામ BANAS LIVE NEWS
सुशांत सिंह की फोटो लगी टी-शर्ट पर मचा बवाल
#SushantSinghRajput #SSR #SushantSinghRajputTshirt, #aninews 🔔सुशांत सिंह राजपूत के फैंस को...
રાધનપુર ધરવડી માર્ગ પરથી પસાર થઈ રહેલ કપચી ભરેલા કન્ટેનરમાં આગ | SatyaNirbhay News Channel
રાધનપુર ધરવડી માર્ગ પરથી પસાર થઈ રહેલ કપચી ભરેલા કન્ટેનરમાં આગ | SatyaNirbhay News Channel
पिछले 5 दिन में 70 हजार से ज्यादा नए करोना केस, एक्टिव केस का आंकड़ा 90 हजार के पार
देश में मामले बढ़ने के साथ ही एक बार फिर से चौथी लहर को लेकर एक्सपर्ट्स चेतावनी दे रहे हैं।...