રામાનંદ પાકૅ ખાતે યોજાયેલ પત્રકાર સ્નેહ મિલન કાયૅક્રમ દાહોદ. શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ રામાનંદ પાર્ક ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ દ્વારા અનેક વિવિધ ધાર્મિક સામાજિક રાષ્ટ્રીય તેમજ માગંલિક પ્રસંગો ની ઉજવણી કરવામાં આવે છે રામાનંદ પાકૅ ખાતે રંગ પંચમી ના દિવસે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ની પ્રેરક ઉપસ્થિતમા તથા દાહોદના પૂર્વ મામલતદાર શ્રી મનોજભાઈ મિશ્રા ની ઉપસ્થિતિમાં પત્રકાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ મા શ્રી જગદીશદાસજી મહારાજે આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી સૌ માટે મંગલકામના કરી હતી આ કાયૅક્રમ મા પત્રકાર મિત્રો. રામાનંદ પાકૅ ના સેવાધારી સભ્યો તથામહિલા મંડળ ની બહેનો ઉપસ્થિત રહી એક બીજા ને શુભેચ્છાઓ પાઠવી તિલક કરી આનંદ માણ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2024 ರಲ್ಲಿ ಎಸ್ಎಸ್ಎಲ್ಸಿ ಅಲ್ಲಿ ಉತ್ತೀರ್ಣರಾದ ಕರ್ನಾಟಕದ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಉನ್ನತ ಶಿಕ್ಷಣಕ್ಕಾಗಿ "ವಿದ್ಯಾಧನ್ ವಿದ್ಯಾರ್ಥಿವೇತನ" ಪ್ರಾರಂಭವಾಗಿದೆ.
ಜೂನ್ 8, 2024
ಶಿಕ್ಷಣವು ಮಿತಿಯಿಲ್ಲದ ಸಾಧ್ಯತೆಗಳನ್ನು ತೆರೆಯುವ ಕೀಲಿಯಾಗಿದೆ. ಸರೋಜಿನಿ ದಾಮೋದರನ್...
Abu Dhabi का शाही परिवार दुनिया में सबसे अमीर कैसे बना? Bill Gates | Elon Musk | Aasan Bhasha Mein
Abu Dhabi का शाही परिवार दुनिया में सबसे अमीर कैसे बना? Bill Gates | Elon Musk | Aasan Bhasha Mein
शिरुर तालुक्यात शेतकऱ्यांचे ऊसाचे बिल न दिल्याने दोघांवर गुन्हा दाखल
शिरुर: शिरुर तालुक्यातीलआंधळगाव येथील सुनिल विलास कुसेकर, भानुदास पोपट नलगे या शेतकऱ्यांच्या...
मुंबई से लेकर दिल्ली तक होगा शरद पवार के इस्तीफे का असर, एक बार फिर गरमायी महाराष्ट्र की सियासत
शरद पवार के राकांपा अध्यक्ष पद से इस्तीफे के महाराष्ट्र से लेकर राष्ट्रीय राजनीति तक पड़ने वाले...
મોદીજી 75 વર્ષના થઈ રહ્યા છે, ખુશ ના થાઓ, ભાજપના બંધારણમાં નથી લખ્યું કે તેઓ આટલા વર્ષે PM ના બની શકે': કેજરીવાલને અમિત શાહનો જવાબ
Lok Sabha Election 2024: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે,...