રામાનંદ પાકૅ ખાતે યોજાયેલ પત્રકાર સ્નેહ મિલન કાયૅક્રમ દાહોદ. શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ રામાનંદ પાર્ક ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ દ્વારા અનેક વિવિધ ધાર્મિક સામાજિક રાષ્ટ્રીય તેમજ માગંલિક પ્રસંગો ની ઉજવણી કરવામાં આવે છે રામાનંદ પાકૅ ખાતે રંગ પંચમી ના દિવસે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ની પ્રેરક ઉપસ્થિતમા તથા દાહોદના પૂર્વ મામલતદાર શ્રી મનોજભાઈ મિશ્રા ની ઉપસ્થિતિમાં પત્રકાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ મા શ્રી જગદીશદાસજી મહારાજે આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી સૌ માટે મંગલકામના કરી હતી આ કાયૅક્રમ મા પત્રકાર મિત્રો. રામાનંદ પાકૅ ના સેવાધારી સભ્યો તથામહિલા મંડળ ની બહેનો ઉપસ્થિત રહી એક બીજા ને શુભેચ્છાઓ પાઠવી તિલક કરી આનંદ માણ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शेतकऱ्यांना सक्षम करणे गरजेचे- कृषी मंत्री अब्दुल सत्तार
शेतकऱ्यांना सक्षम करणे गरजेचे- कृषी मंत्री अब्दुल सत्तार
औरंगाबाद/ शेती हा आपल्या देशाचा...
মানকাচৰৰ মানুল্যাপাৰাত কংগ্ৰেছৰ জনসভাত ৰকিবুল হুচেইনে এনেধৰণে মন্তব্য কৰে।
মানকাচৰৰ মানুল্যাপাৰাত কংগ্ৰেছৰ জনসভাত ৰকিবুল হুচেইনে এনেধৰণে মন্তব্য কৰে।
ધ્રાંગધ્રા કામદાર સેવા સંધ ખાતે ભાજપા હોદ્દેદારોની મીટીંગ યોજાઈ ધારાસભ્ય સહિત ઉપસ્થિત રહ્યા
ઉત્તરપ્રદેશના નિવાસી માનનીય *શ્રી ગૌરવભાઈ વર્મા* અને *શ્રી સચિતાનંદભાઈ પાઠક* ધ્રાંગધ્રા...
साई दर्शनासाठी जाताना भीषण अपघात, दोघांचा मृत्यू तर दोघेजण गंभीर जखमी
पुणे: नगर-पुणे महामार्गावर चास घाटातील एका वळणावर भरधाव वेगातील कार उलटून भीषण अपघात झाला. या...
Delhi Rohini Blast News: दिल्ली रोहिणी ब्लास्ट केस की जांच में अब तक क्या खुलासे हुए हैं? | Aaj Tak
Delhi Rohini Blast News: दिल्ली रोहिणी ब्लास्ट केस की जांच में अब तक क्या खुलासे हुए हैं? | Aaj Tak