રામાનંદ પાકૅ ખાતે યોજાયેલ પત્રકાર સ્નેહ મિલન કાયૅક્રમ દાહોદ. શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ રામાનંદ પાર્ક ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ દ્વારા અનેક વિવિધ ધાર્મિક સામાજિક રાષ્ટ્રીય તેમજ માગંલિક પ્રસંગો ની ઉજવણી કરવામાં આવે છે રામાનંદ પાકૅ ખાતે રંગ પંચમી ના દિવસે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ની પ્રેરક ઉપસ્થિતમા તથા દાહોદના પૂર્વ મામલતદાર શ્રી મનોજભાઈ મિશ્રા ની ઉપસ્થિતિમાં પત્રકાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ મા શ્રી જગદીશદાસજી મહારાજે આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી સૌ માટે મંગલકામના કરી હતી આ કાયૅક્રમ મા પત્રકાર મિત્રો. રામાનંદ પાકૅ ના સેવાધારી સભ્યો તથામહિલા મંડળ ની બહેનો ઉપસ્થિત રહી એક બીજા ને શુભેચ્છાઓ પાઠવી તિલક કરી આનંદ માણ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मथुराधीश मन्दिर पर दान एकादशी कल, शालीगराम जी के होंगे पंचामृत दर्शन
शुद्धाद्वैत प्रथम पीठ श्री बड़े मथुराधीश मन्दिर पर शनिवार को दान एकादशी मनाई जाएगी। प्रथम पीठ...
টিংখাং মহাবিদ্যালয়ৰ সোণালী জয়ন্তী সমাৰোহৰ সামৰণি অনুষ্ঠান শুভাৰম্ভ। মন্ত্ৰী বিমল বড়াৰ অংশগ্ৰহণ
উখল মাখল পৰিবেশ টিংখাং মহাবিদ্যালয়ত। কিয়নো আজিৰ পৰা অনুষ্ঠিত হৈছে বৃহত্তৰ টিংখাং সমষ্টিৰ...
ED Raid Updates: Arvind Kejriwal के PS वैभव और सांसद ND Gupta समेत कई AAP नेताओं के घर ED की रेड
ED Raid Updates: Arvind Kejriwal के PS वैभव और सांसद ND Gupta समेत कई AAP नेताओं के घर ED की रेड
ગેરકાયદેસર દબાણ કર્યું હોવાની ઘટના .....
ગેરકાયદેસર દબાણ કર્યું હોવાની ઘટના .....
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક ઘડીએ એકતાનગર જઇને મા નર્મદાના જળ પૂજન થકી નર્મદા નીરના વધામણા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક ઘડીએ એકતાનગર જઇને મા નર્મદાના જળ પૂજન થકી નર્મદા નીરના વધામણા