રામાનંદ પાકૅ ખાતે યોજાયેલ પત્રકાર સ્નેહ મિલન કાયૅક્રમ દાહોદ. શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ રામાનંદ પાર્ક ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ દ્વારા અનેક વિવિધ ધાર્મિક સામાજિક રાષ્ટ્રીય તેમજ માગંલિક પ્રસંગો ની ઉજવણી કરવામાં આવે છે રામાનંદ પાકૅ ખાતે રંગ પંચમી ના દિવસે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ની પ્રેરક ઉપસ્થિતમા તથા દાહોદના પૂર્વ મામલતદાર શ્રી મનોજભાઈ મિશ્રા ની ઉપસ્થિતિમાં પત્રકાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ મા શ્રી જગદીશદાસજી મહારાજે આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી સૌ માટે મંગલકામના કરી હતી આ કાયૅક્રમ મા પત્રકાર મિત્રો. રામાનંદ પાકૅ ના સેવાધારી સભ્યો તથામહિલા મંડળ ની બહેનો ઉપસ્થિત રહી એક બીજા ને શુભેચ્છાઓ પાઠવી તિલક કરી આનંદ માણ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kolkata Building Collapse: 5 मंजिला इमारत गिरने से 2 लोगों को मौत, मौके पर पहुंचीं Mamata Banerjee
Kolkata Building Collapse: 5 मंजिला इमारत गिरने से 2 लोगों को मौत, मौके पर पहुंचीं Mamata Banerjee
અર્બુદા સેના ધાનેરા વિશાલ રેલી
અર્બુદા સેના ધાનેરા વિશાલ રેલી
शहर के कुभा स्टेडियम स्थित अंबेडकर भवन मेंनगर परिषद की बैठक में भिड़े भाजपा-कांग्रेस पार्षद
बूंदी नगर परिषद की बोर्ड बैठक में आज गुरुवार को भाजपा और कांग्रेस के पार्षद आपस में भिड़ गए।...
करण जौहर को ठग सुकेश ने लिखा लेटर:जैकलीन के लिए धर्मा प्रोडक्शंस में हिस्सेदारी खरीदना चाहता है
200 करोड़ रुपए की मनी लॉन्ड्रिंग मामले में जेल में बंद सुकेश चंद्रशेखर ने करण जौहर को लेटर लिखा...