રામાનંદ પાકૅ ખાતે યોજાયેલ પત્રકાર સ્નેહ મિલન કાયૅક્રમ દાહોદ. શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ રામાનંદ પાર્ક ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ દ્વારા અનેક વિવિધ ધાર્મિક સામાજિક રાષ્ટ્રીય તેમજ માગંલિક પ્રસંગો ની ઉજવણી કરવામાં આવે છે રામાનંદ પાકૅ ખાતે રંગ પંચમી ના દિવસે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ની પ્રેરક ઉપસ્થિતમા તથા દાહોદના પૂર્વ મામલતદાર શ્રી મનોજભાઈ મિશ્રા ની ઉપસ્થિતિમાં પત્રકાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ મા શ્રી જગદીશદાસજી મહારાજે આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી સૌ માટે મંગલકામના કરી હતી આ કાયૅક્રમ મા પત્રકાર મિત્રો. રામાનંદ પાકૅ ના સેવાધારી સભ્યો તથામહિલા મંડળ ની બહેનો ઉપસ્થિત રહી એક બીજા ને શુભેચ્છાઓ પાઠવી તિલક કરી આનંદ માણ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટમાં 250 કરોડના ખર્ચે દેશનું સૌપ્રથમ એવિએશન પાર્ક બનાવવામાં આવશે
દેશના પ્રથમ એવિએશન પાર્ક માટે રાજકોટની પસંદગી થઇ છે. આ અગાઉ પહેલા આ પાર્ક અમદાવાદથી દૂર બગોદરા...
કોડીનારના શેઢાયાની યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મ
યુવક સહિત મદદગારી કરનાર પાંચ શખ્સો સામે યુવતીની ફરીયાદ
કોડીનાર તાલુકાના શેઢાયા ગામની યુવતી ઉપર વીઠલપુર ગામ ના શખ્સ તેના અન્ય મિત્રો
ની મદદગારી થી...
चुनाव आयोग पर हमलावर हुए Jairam Ramesh, कहा- नोटिस Rahul को ही क्यों, PM और गृहमंत्री पर उठाए सवाल
चुनाव आयोग पर हमलावर हुए Jairam Ramesh, कहा- नोटिस Rahul को ही क्यों, PM और गृहमंत्री पर उठाए सवाल
ધ્રાંગધ્રાના ભાતીગળ લોકમેળાના પ્રથમ દિવસ ની હરાજી મા રૂ.1.22 કરોડના પ્લોટોની આવક
ધ્રાંગધ્રાના ભાતીગળ લોકમેળાના પ્રથમ દિવસ ની હરાજી મા રૂ.1.22 કરોડના પ્લોટોની આવક