રામાનંદ પાકૅ ખાતે યોજાયેલ પત્રકાર સ્નેહ મિલન કાયૅક્રમ દાહોદ. શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ રામાનંદ પાર્ક ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ દ્વારા અનેક વિવિધ ધાર્મિક સામાજિક રાષ્ટ્રીય તેમજ માગંલિક પ્રસંગો ની ઉજવણી કરવામાં આવે છે રામાનંદ પાકૅ ખાતે રંગ પંચમી ના દિવસે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ની પ્રેરક ઉપસ્થિતમા તથા દાહોદના પૂર્વ મામલતદાર શ્રી મનોજભાઈ મિશ્રા ની ઉપસ્થિતિમાં પત્રકાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ મા શ્રી જગદીશદાસજી મહારાજે આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી સૌ માટે મંગલકામના કરી હતી આ કાયૅક્રમ મા પત્રકાર મિત્રો. રામાનંદ પાકૅ ના સેવાધારી સભ્યો તથામહિલા મંડળ ની બહેનો ઉપસ્થિત રહી એક બીજા ને શુભેચ્છાઓ પાઠવી તિલક કરી આનંદ માણ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आखिर सदन में प्रमुख विभागों की मांगों पर बहस से क्यों डर गई राजस्थान सरकार?
राजस्थान विधानसभा में पहला पूर्ण बजट पेश करने के बाद भजनलाल सरकार ने एक ऐसा फैसला लिया है, जिसकी...
કામરેજ તાલુકાના વાવ ગામ ખાતે સીએનજી અલ્ટો કાર અને બાઇક સામસામે અથડાતાં કારમાં આગ લાગી
કામરેજ તાલુકાના વાવ ગામથી જોખા ગામ તરફ જતાં રોડ પર ગુરૂવારની સાંજે સીએનજી અલ્ટો કાર અને બાઇક...
कोटा में कांग्रेस कार्यकर्ताओं पर मुकदमा दर्ज होने पर पूर्व मंत्री विधायक शांति धारीवाल ने मुख्यमंत्री को लिखा पत्र
कोटा
कांग्रेस कार्यकर्ताओं पर मुकदमे दर्ज का मामला
पूर्व मंत्री विधायक शांति धारीवाल ने...
बूंदी के सरकारी अस्पताल की सफाई व्यवस्था देख क्या बोली संभागीय आयुक्त, देखे खबर
संभागीय आयुक्त उर्मिला राजोरिया ने शुक्रवार को जिला चिकित्सालय का निरीक्षण किया। निरीक्षण के...