રામાનંદ પાકૅ ખાતે યોજાયેલ પત્રકાર સ્નેહ મિલન કાયૅક્રમ દાહોદ. શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ રામાનંદ પાર્ક ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ દ્વારા અનેક વિવિધ ધાર્મિક સામાજિક રાષ્ટ્રીય તેમજ માગંલિક પ્રસંગો ની ઉજવણી કરવામાં આવે છે રામાનંદ પાકૅ ખાતે રંગ પંચમી ના દિવસે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ની પ્રેરક ઉપસ્થિતમા તથા દાહોદના પૂર્વ મામલતદાર શ્રી મનોજભાઈ મિશ્રા ની ઉપસ્થિતિમાં પત્રકાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ મા શ્રી જગદીશદાસજી મહારાજે આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી સૌ માટે મંગલકામના કરી હતી આ કાયૅક્રમ મા પત્રકાર મિત્રો. રામાનંદ પાકૅ ના સેવાધારી સભ્યો તથામહિલા મંડળ ની બહેનો ઉપસ્થિત રહી એક બીજા ને શુભેચ્છાઓ પાઠવી તિલક કરી આનંદ માણ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
त्या पोलीस निरीक्षकावर कारवाईसाठी शिवसंग्राम आक्रमक@india report
त्या पोलीस निरीक्षकावर कारवाईसाठी शिवसंग्राम आक्रमक@india report
Rahul Gandhi Lok Sabha PM Modi Bhagwan Connection: राहुल के तंज पर Kangana Ranaut भड़कीं | Mahatma
Rahul Gandhi Lok Sabha PM Modi Bhagwan Connection: राहुल के तंज पर Kangana Ranaut भड़कीं | Mahatma
હળવદ મેરુપર બાલીકા વિદ્યાલય મામલો વાલીઓ રોષે ભરાયાં ઉચ્ચ કક્ષાએ તપાસની કરી માંગ
હળવદ મેરુપર બાલીકા વિદ્યાલય મામલો વાલીઓ રોષે ભરાયાં ઉચ્ચ કક્ષાએ તપાસની કરી માંગ
হোজাই ৰামপুৰ ৰাস্তাৰ দুৰৱস্থা
পুণৰ চৰ্চালৈ আহিছে ধলপুখুৰী উন্নয়ন খণ্ডৰ মিলিক বস্তী গাওঁ পঞ্চায়ত।
অভিযোগ কৰিছে ৰামপুৰ ৮ নং...