રામાનંદ પાકૅ ખાતે યોજાયેલ પત્રકાર સ્નેહ મિલન કાયૅક્રમ દાહોદ. શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ રામાનંદ પાર્ક ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ દ્વારા અનેક વિવિધ ધાર્મિક સામાજિક રાષ્ટ્રીય તેમજ માગંલિક પ્રસંગો ની ઉજવણી કરવામાં આવે છે રામાનંદ પાકૅ ખાતે રંગ પંચમી ના દિવસે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ની પ્રેરક ઉપસ્થિતમા તથા દાહોદના પૂર્વ મામલતદાર શ્રી મનોજભાઈ મિશ્રા ની ઉપસ્થિતિમાં પત્રકાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ મા શ્રી જગદીશદાસજી મહારાજે આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી સૌ માટે મંગલકામના કરી હતી આ કાયૅક્રમ મા પત્રકાર મિત્રો. રામાનંદ પાકૅ ના સેવાધારી સભ્યો તથામહિલા મંડળ ની બહેનો ઉપસ્થિત રહી એક બીજા ને શુભેચ્છાઓ પાઠવી તિલક કરી આનંદ માણ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  BHABHAR | ભાભર મુકામે શ્રી ખોડિયાર જન્મ જ્યંતી ની ધામ ધૂમ થી ઉજવણી 
 
                      BHABHAR | ભાભર મુકામે શ્રી ખોડિયાર જન્મ જ્યંતી ની ધામ ધૂમ થી ઉજવણી
                  
   સુરતમાં શ્વાનોએ લીધો માસૂમનો જીવ | SatyaNirbhay News Channel 
 
                      સુરતમાં શ્વાનોએ લીધો માસૂમનો જીવ | SatyaNirbhay News Channel
                  
   NCP होगी एकजुट, मिलकर चुनाव लड़ेंगे चाचा-भतीजा? शरद पवार के बयान ने मचाई खलबली 
 
                      महाराष्ट्र के तमाम राजनीतिक दलों ने आगामी महाराष्ट्र विधानसभा चुनाव के लिए मोर्चाबंदी और रणनीति...
                  
   
  
  
  
   
  