રામાનંદ પાકૅ ખાતે યોજાયેલ પત્રકાર સ્નેહ મિલન કાયૅક્રમ દાહોદ. શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ રામાનંદ પાર્ક ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ દ્વારા અનેક વિવિધ ધાર્મિક સામાજિક રાષ્ટ્રીય તેમજ માગંલિક પ્રસંગો ની ઉજવણી કરવામાં આવે છે રામાનંદ પાકૅ ખાતે રંગ પંચમી ના દિવસે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ની પ્રેરક ઉપસ્થિતમા તથા દાહોદના પૂર્વ મામલતદાર શ્રી મનોજભાઈ મિશ્રા ની ઉપસ્થિતિમાં પત્રકાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ મા શ્રી જગદીશદાસજી મહારાજે આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી સૌ માટે મંગલકામના કરી હતી આ કાયૅક્રમ મા પત્રકાર મિત્રો. રામાનંદ પાકૅ ના સેવાધારી સભ્યો તથામહિલા મંડળ ની બહેનો ઉપસ્થિત રહી એક બીજા ને શુભેચ્છાઓ પાઠવી તિલક કરી આનંદ માણ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दसरा मेळाव्यासाठी जाणाऱ्या शिंदे गटाच्या ४ वाहनांचा समृद्धी महामार्गावर अपघात, १०ते१२जण जखमी
दसरा मेळाव्यासाठी जाणाऱ्या शिंदे गटाच्या ४ वाहनांचा समृद्धी महामार्गावर अपघात, १०ते१२जण जखमी
અંબાજી ખાતે યોજાનાર શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંગે પાલનપુર ખાતે કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઇ..
અંબાજી ખાતે યોજાનાર શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંગે પાલનપુર ખાતે કલેક્ટરશ્રી આનંદ પટેલના...
नए स्टोरेज वेरिएंट में लॉन्च हुआ 50MP कैमरा वाला iQOO Neo 9 Pro स्मार्टफोन, इस दिन से शुरू होगी सेल
जानी मानी कंपनी iQOO हाल ही अपने कस्टमर्स के लिए एक नया फोन लेकर आई थी जिसे iQOO Neo 9 Pro 5G के...
अज्ञात वाहनाच्या धडकेत एक जणं जागीच ठार तर एक जणं गंभीर जखमी
अज्ञात वाहनाच्या धडकेत एक जणं जागीच ठार तर एक जण गंभीर जखमी
"पाचोड-पैठण रस्त्यावरील...