રામાનંદ પાકૅ ખાતે યોજાયેલ પત્રકાર સ્નેહ મિલન કાયૅક્રમ દાહોદ. શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ રામાનંદ પાર્ક ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ દ્વારા અનેક વિવિધ ધાર્મિક સામાજિક રાષ્ટ્રીય તેમજ માગંલિક પ્રસંગો ની ઉજવણી કરવામાં આવે છે રામાનંદ પાકૅ ખાતે રંગ પંચમી ના દિવસે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ની પ્રેરક ઉપસ્થિતમા તથા દાહોદના પૂર્વ મામલતદાર શ્રી મનોજભાઈ મિશ્રા ની ઉપસ્થિતિમાં પત્રકાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ મા શ્રી જગદીશદાસજી મહારાજે આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી સૌ માટે મંગલકામના કરી હતી આ કાયૅક્રમ મા પત્રકાર મિત્રો. રામાનંદ પાકૅ ના સેવાધારી સભ્યો તથામહિલા મંડળ ની બહેનો ઉપસ્થિત રહી એક બીજા ને શુભેચ્છાઓ પાઠવી તિલક કરી આનંદ માણ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Israel Hamas War: Al-Shifa Hospital में Hamas Headquarter नहीं मिला तो Israel क्या करेगा (BBC Hindi) 
 
                      Israel Hamas War: Al-Shifa Hospital में Hamas Headquarter नहीं मिला तो Israel क्या करेगा (BBC Hindi)
                  
   રાજકિય પક્ષો કે ઉમેદવારો પ્રચાર પ્રસાર માટે અહીં પોસ્ટર કે બેનર નહીં લગાવી શકે: ચૂંટણી પંચ 
 
                      પરવાનગી વગર જાહેર તથા ખાનગી મિલ્કતોના ઉપયોગ પર પ્રતિબંધ 
આગામી વિધાનસભા સામાન્ય...
                  
   જમર ગામ પાસે યુવાનને ડમ્પરના ચાલકે અડફેટે લેતા ઇજા 
 
                      સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પાસે આવેલા ઝમર ગામ માં કંપનીમાં ફરજ બજાવી અને સુરેન્દ્રનગર પરત ફરતા...
                  
   સસ્તામાં સોનુ આપવાની લાલચ આપી વેપારી સાથે 25 લાખની ઠગાઇ 
 
                      અમદાવાદ
શહેરના ઇસનપુર વિસ્તારમાં સસ્તામાં સોનુ આપવાની લાલચ આપી સોનાના વેપારી સાથે બે ભાઇઓએ 25...
                  
   
  
  
  
  