રામાનંદ પાકૅ ખાતે યોજાયેલ પત્રકાર સ્નેહ મિલન કાયૅક્રમ દાહોદ. શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ રામાનંદ પાર્ક ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ દ્વારા અનેક વિવિધ ધાર્મિક સામાજિક રાષ્ટ્રીય તેમજ માગંલિક પ્રસંગો ની ઉજવણી કરવામાં આવે છે રામાનંદ પાકૅ ખાતે રંગ પંચમી ના દિવસે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ની પ્રેરક ઉપસ્થિતમા તથા દાહોદના પૂર્વ મામલતદાર શ્રી મનોજભાઈ મિશ્રા ની ઉપસ્થિતિમાં પત્રકાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ મા શ્રી જગદીશદાસજી મહારાજે આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી સૌ માટે મંગલકામના કરી હતી આ કાયૅક્રમ મા પત્રકાર મિત્રો. રામાનંદ પાકૅ ના સેવાધારી સભ્યો તથામહિલા મંડળ ની બહેનો ઉપસ્થિત રહી એક બીજા ને શુભેચ્છાઓ પાઠવી તિલક કરી આનંદ માણ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાંખરા ગામે નજેવી બાબતે ઉશ્કેરાઈ જઈને ગડદાપાટુનો માર.મારીને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી
વિજયનગર તાલુકાના ભાંખરા ગામમાં નારાયણ ફળિયામાં રહેતી મહિલા કૈલાશબેન માવજીભાઈ નિનામાં સાથે સમાધાન...
उदगीर येथील अतिक्रमण काढण्याच्या राष्ट्रीय महामार्ग यांच्या विभागा कडून ५८ जणांना नोटीस
उदगीर येथील अतिक्रमण काढण्याच्या राष्ट्रीय महामार्ग यांच्या विभागा कडून ५८ जणांना नोटीस
सीएम गहलोत ने पिछले साल का बजट पढ़ा, मंत्री ने बताई गलती तो रुके, फिर मांगी माफी
मुख्यमंत्री अशोक गहलोत अपने तीसरे कार्यकाल का आखिरी बजट पेश कर रहे हैं। राजस्थान के सभी वर्ग के...
मणिपुर हिंसा- शाह ने महाराष्ट्र की रैलियां रद्द कीं:हालात का जायजा लेने CRPF के DG जाएंगे; CM, 10 विधायकों के घर पर हमले हुए
मणिपुर में फिर हालात बिगड़ गए हैं। इसके मद्देनजर गृह मंत्री अमित शाह नागपुर की चार रैलियां रद्द...