આથી અમો અરવિંદસિંહ વજેસિંહ ગોહિલ રહે.મુ-પો-ગમલા ગામતળ ,રાજપૂત ફળિયા ના ઓ જાહેર ચેતવણી આપીએ છીએ કે, દર્શાવેલ ફોટાવાળી જ્યોતિબેન તે અરવિંદસિંહ ગોહિલ ની પુત્રી થાય છે ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) પરંતુ તેઓ અમારા કહ્યા માં રહેલ નથી અને જ્યોતિબેન નાઓ એ માતા પિતાના ઈચ્છા વિરુદ્ધ ભાગી જઈ લગ્ન (જેના સાથે જ્યોતિબેન ના ઓ લગ્ન કરેલ છે જે વ્યક્તિ અગાઉ પરણિત હતા અને સામાજિક રીતે છુટા છેડા બીધેલ વ્યક્તિ છે) તેમના સાથે લગ્ન કરીને સ્વછંદી જીવન ગુજારે છે. તેથી ]૦૫ તેમને અમારી તમામ સ્વ પાર્જીત /વડીલોપાર્જિત જે અમોના વારસા હક્કે મળવાપાત્ર હોય તે મિલકત માંથી તેણીની ને કાયમી ધોરણે બેદખલ કરેલ છે અને અમો અરવિંદસિંહ ના વારસા હક્ક તેણીને લાગુ ન થાય તે બાબતે આગામી અગમ થતી ના ભાગરૂપે અમો એ તેમજ અમાસ સગા સ્નેહીજનો ની સાથે ના તમામ સામાજિક વ્યહવારો થી તેમને બેદખલ કરીએ છીએ તેમની સાથે અમારા નામે કોઈપણ વ્યકિત,ઇસમ, સંસ્થાએ કોઈપણ નાણાકીય વ્યહવારકે સામાજિક વ્યહવાર રાખવો નહી અને જો કરશો તો તેની સંપૂર્ણ જવાબદારી તેઓની પોતાની રહેશે. અમારી કે અમારા પરિજનો ની કોઈપણ જવાબદારી રહેશે નહિ તેની જાહેર જનતા એ નોંધ લેવી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Morbi:હળવદમાં એક વર્ષ પહેલા જ બનાવવામાં આવેલો પુલ ધરાશાયી
Morbi:હળવદમાં એક વર્ષ પહેલા જ બનાવવામાં આવેલો પુલ ધરાશાયી
ऑटो चालक से हुई लूट की घटना में तीन आरोपी महिला गिरफ्तार
विज्ञान नगर थाना पुलिस ने कार्रवाई करते हुए ऑटो चालक से लूट करने वाली तीन महिलाओं को गिरफ्तार...
गरीब छात्रों को मोदी सरकार की बड़ी सौगात, प्रधानमंत्री विद्या लक्ष्मी योजना शुरू करने की घोषणा, छात्रों को दिया जायेगा 10 लाख तक लोन
बालोतरा, 07 नवंबर। भारत सरकार ने देश के मेधावी छात्रों को वित्तीय सहायता प्रदान करने के लिए...