આથી અમો અરવિંદસિંહ વજેસિંહ ગોહિલ રહે.મુ-પો-ગમલા ગામતળ ,રાજપૂત ફળિયા ના ઓ જાહેર ચેતવણી આપીએ છીએ કે, દર્શાવેલ ફોટાવાળી જ્યોતિબેન તે અરવિંદસિંહ ગોહિલ ની પુત્રી થાય છે ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) પરંતુ તેઓ અમારા કહ્યા માં રહેલ નથી અને જ્યોતિબેન નાઓ એ માતા પિતાના ઈચ્છા વિરુદ્ધ ભાગી જઈ લગ્ન (જેના સાથે જ્યોતિબેન ના ઓ લગ્ન કરેલ છે જે વ્યક્તિ અગાઉ પરણિત હતા અને સામાજિક રીતે છુટા છેડા બીધેલ વ્યક્તિ છે) તેમના સાથે લગ્ન કરીને સ્વછંદી જીવન ગુજારે છે. તેથી ]૦૫ તેમને અમારી તમામ સ્વ પાર્જીત /વડીલોપાર્જિત જે અમોના વારસા હક્કે મળવાપાત્ર હોય તે મિલકત માંથી તેણીની ને કાયમી ધોરણે બેદખલ કરેલ છે અને અમો અરવિંદસિંહ ના વારસા હક્ક તેણીને લાગુ ન થાય તે બાબતે આગામી અગમ થતી ના ભાગરૂપે અમો એ તેમજ અમાસ સગા સ્નેહીજનો ની સાથે ના તમામ સામાજિક વ્યહવારો થી તેમને બેદખલ કરીએ છીએ તેમની સાથે અમારા નામે કોઈપણ વ્યકિત,ઇસમ, સંસ્થાએ કોઈપણ નાણાકીય વ્યહવારકે સામાજિક વ્યહવાર રાખવો નહી અને જો કરશો તો તેની સંપૂર્ણ જવાબદારી તેઓની પોતાની રહેશે. અમારી કે અમારા પરિજનો ની કોઈપણ જવાબદારી રહેશે નહિ તેની જાહેર જનતા એ નોંધ લેવી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
छात्र संघ चुनाव बहाल करने की मांग, पानी की टंकी पर चढ़ किया प्रदर्शन
छात्र संघ चुनाव बहाल करने की मांग, पानी की टंकी पर चढ़ किया प्रदर्शन
बूंदी एनएसयूआई कार्यकर्ताओ...
Granules India Share Price | US FDA के Inspection के बाद Stock पर दिखेगा कोई असर? | Suven Pharma
Granules India Share Price | US FDA के Inspection के बाद Stock पर दिखेगा कोई असर? | Suven Pharma
ऐतिहासिक होगा वैश्य समाज का अन्नकूट महोत्सव
अखिल भारतीय वैश्य महासम्मेलन की ओर से आगामी समय में अन्नकूट महोत्सव का आयोजन किया जाएगा। अन्नकूट...
दिव्यांग बालक को मिली व्हीलचेयर परिवार ने समाज सेवी बालकिशन गुलाटी का जताया आभार
रावतभाटा दिव्यांग बालक को मिली व्हीलचेयर अब स्कूल आने जाने मे नहीं होंगी परेशानी रावतभाटा...