વઢવાણ ખાતે જન્માષ્ટમી ની શોભા યાત્રાનું આયોજન થયું છે ત્યારે કંસારા જ્ઞાતિના સમાજના લોકો દ્વારા શોભાયાત્રા નું સન્માન કરવામાં આવશે. છેલ્લા બે વર્ષથી કોરોના કારણે દરેક તહેવારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે આ વર્ષે દરેક તહેવારો ઉત્સાહ ઉમંગ સાથે ઉજવાઈ રહ્યા છે ત્યારે વઢવાણ શહેરના કંસારા સમાજ તેમજ વૈષ્ણવ ભાઈ બહેનો તેમજ વૈષ્ણવ સમાજની હવેલી મંદિર ગોપાલ મંદિર તેમજ અન્ય મંદિરોમાંથી જ્યારે શોભાયાત્રા પ્રસ્થાન કરવાની છે.ત્યારે વઢવાણ કંસારા સમાજ શ્રીકૃષ્ણ જન્મોત્સવ રાત્રીએ દરેક વૈષ્ણવ ભાઈઓ બહેનોની દર્શન સાથે જાય છે મોટી સંખ્યામાં દર્શન માટે લોકો પધારે છે ત્યારે 19.8 ના રોજ શુક્રવારે જન્માષ્ટમી મહોત્સવ આઠમના દિવસે વઢવાણ ખાતેથી શોભાયાત્રા નીકળનાર છે ત્યારે તેમાં કંસારા સમાજ તેમજ વૈષ્ણવ સમાજ જોડે અને તેનું સ્વાગત કરશે જેમાં કંસારા સુભાષભાઈ કંસારા પદમશીભાઈ કંસારા કમલેશભાઈ કંસારા પ્રવીણભાઈ કંસારા છોટાલાલ કંસારા રાજુભાઈ કંસારા વિનુભાઈ સહિતના જ્ઞાતિજનો દ્વારા શોભાયાત્રા નું સન્માનિત કરી અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Israel Hamas War Impact On Share Market | कहां जाएगा कच्चा तेल? भारतीय बाजार में इसका कितना असर?
Israel Hamas War Impact On Share Market | कहां जाएगा कच्चा तेल? भारतीय बाजार में इसका कितना असर?
Honda Activa E जल्द होगी लॉन्च, जान लें किन Electric Scooters के साथ होगा कड़ा मुकाबला
जापानी वाहन निर्माता Honda Motorcycle and Scooter India (HMSI) की ओर से 27 November 2024 को पहले...
ડીસા ના આસેડા ગામે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' આવી પહોંચી
રિપોર્ટ. લતીફ સુમરા
ડીસા તાલુકાના આસેડા ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"આવી પહોંચી હતી. ભાજપના...
হোটেলত অভিযান, মাখি পৰি থকা মিঠাই পেলাই দিলে প্ৰশাসনে।
মাখি পৰি থকা মিঠাই পেলাই দিলে প্ৰশাসনে।
ભારતમાં એક માત્ર મોરબીમાં જ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર લહેરાવે છે તિરંગો !
ભારતમાં એક માત્ર મોરબીમાં જ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર લહેરાવે છે તિરંગો !