વઢવાણ ખાતે જન્માષ્ટમી ની શોભા યાત્રાનું આયોજન થયું છે ત્યારે કંસારા જ્ઞાતિના સમાજના લોકો દ્વારા શોભાયાત્રા નું સન્માન કરવામાં આવશે. છેલ્લા બે વર્ષથી કોરોના કારણે દરેક તહેવારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે આ વર્ષે દરેક તહેવારો ઉત્સાહ ઉમંગ સાથે ઉજવાઈ રહ્યા છે ત્યારે વઢવાણ શહેરના કંસારા સમાજ તેમજ વૈષ્ણવ ભાઈ બહેનો તેમજ વૈષ્ણવ સમાજની હવેલી મંદિર ગોપાલ મંદિર તેમજ અન્ય મંદિરોમાંથી જ્યારે શોભાયાત્રા પ્રસ્થાન કરવાની છે.ત્યારે વઢવાણ કંસારા સમાજ શ્રીકૃષ્ણ જન્મોત્સવ રાત્રીએ દરેક વૈષ્ણવ ભાઈઓ બહેનોની દર્શન સાથે જાય છે મોટી સંખ્યામાં દર્શન માટે લોકો પધારે છે ત્યારે 19.8 ના રોજ શુક્રવારે જન્માષ્ટમી મહોત્સવ આઠમના દિવસે વઢવાણ ખાતેથી શોભાયાત્રા નીકળનાર છે ત્યારે તેમાં કંસારા સમાજ તેમજ વૈષ્ણવ સમાજ જોડે અને તેનું સ્વાગત કરશે જેમાં કંસારા સુભાષભાઈ કંસારા પદમશીભાઈ કંસારા કમલેશભાઈ કંસારા પ્રવીણભાઈ કંસારા છોટાલાલ કંસારા રાજુભાઈ કંસારા વિનુભાઈ સહિતના જ્ઞાતિજનો દ્વારા શોભાયાત્રા નું સન્માનિત કરી અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત જિલ્લા તલાટી મંડળના આદેશના પગલે ગ્રામ્ય તલાટીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા, ઓલપાડ તલાટી મંડળે મામલતદાર અને ટીડીઓને આવેદનપત્ર આપ્યું
કારેલી ગામના ઇન્ચાર્જ તલાટીને ડીડીઓએ એકતરફી નિર્ણય કરી જોહુકમીથી ફરજ મોકુફીના હુકમના વિરોધમાં...
नगरपरिषदेचे मा. नगराध्यक्ष डॉ. भारतभूषण क्षीरसागर यांनी जाणता राजा गणेश मंडळाची केली आरती
नगरपरिषदेचे मा. नगराध्यक्ष डॉ. भारतभूषण क्षीरसागर यांनी जाणता राजा गणेश मंडळाची केली आरती
Snow Fall In Hill Stations: पहाड़ों में आने वाला है बर्फ़बारी का एक और दौर, बढ़ेगी ठंड | Jammu Kashmir
Snow Fall In Hill Stations: पहाड़ों में आने वाला है बर्फ़बारी का एक और दौर, बढ़ेगी ठंड | Jammu Kashmir
जायकवाडी धरणातून मोठ्या प्रमाणात पाण्याचा विसर्ग;गोदावरी नदीकाठच्या नागरिकांना दिला सतर्कतेचा इशारा
जायकवाडी धरणातून मोठ्या प्रमाणात पाण्याचा विसर्ग;गोदावरी नदीकाठच्या नागरिकांना दिला सतर्कतेचा इशारा