વઢવાણ ખાતે જન્માષ્ટમી ની શોભા યાત્રાનું આયોજન થયું છે ત્યારે કંસારા જ્ઞાતિના સમાજના લોકો દ્વારા શોભાયાત્રા નું સન્માન કરવામાં આવશે. છેલ્લા બે વર્ષથી કોરોના કારણે દરેક તહેવારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે આ વર્ષે દરેક તહેવારો ઉત્સાહ ઉમંગ સાથે ઉજવાઈ રહ્યા છે ત્યારે વઢવાણ શહેરના કંસારા સમાજ તેમજ વૈષ્ણવ ભાઈ બહેનો તેમજ વૈષ્ણવ સમાજની હવેલી મંદિર ગોપાલ મંદિર તેમજ અન્ય મંદિરોમાંથી જ્યારે શોભાયાત્રા પ્રસ્થાન કરવાની છે.ત્યારે વઢવાણ કંસારા સમાજ શ્રીકૃષ્ણ જન્મોત્સવ રાત્રીએ દરેક વૈષ્ણવ ભાઈઓ બહેનોની દર્શન સાથે જાય છે મોટી સંખ્યામાં દર્શન માટે લોકો પધારે છે ત્યારે 19.8 ના રોજ શુક્રવારે જન્માષ્ટમી મહોત્સવ આઠમના દિવસે વઢવાણ ખાતેથી શોભાયાત્રા નીકળનાર છે ત્યારે તેમાં કંસારા સમાજ તેમજ વૈષ્ણવ સમાજ જોડે અને તેનું સ્વાગત કરશે જેમાં કંસારા સુભાષભાઈ કંસારા પદમશીભાઈ કંસારા કમલેશભાઈ કંસારા પ્રવીણભાઈ કંસારા છોટાલાલ કંસારા રાજુભાઈ કંસારા વિનુભાઈ સહિતના જ્ઞાતિજનો દ્વારા શોભાયાત્રા નું સન્માનિત કરી અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DANGDHARA // ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ખાતે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના સદકાર્યને આવકારી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું..
ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ખાતે યોજાયેલા કાર્યક્રમમા ઉપસ્થિત ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય...
MG Motor ने Comet EV, Hector, Gloster और Astor के घटाए दाम, यहां देखिए अपडेटेड प्राइस लिस्ट
MG Motor India ने शुक्रवार को अपने सभी कार मॉडलों के लिए नई कीमतों की घोषणा की है। प्राइस अपडेट...
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અડધી રાત્રે ધરપકડ કરવામાં આવી.
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અડધી રાત્રે ધરપકડ કરવામાં આવી.
संपूर्णता अभियान को लेकर शिवगंज ब्लॉक के स्वास्थ्य कार्यकर्ताओं की ली
डीपीएम नरेश कुमार, यूपीएम मानसिंह, जिला आईईसी समन्वयक दिलावर खाँ के साथ कर्मचारी उपस्थित रहे।...