વઢવાણ ખાતે જન્માષ્ટમી ની શોભા યાત્રાનું આયોજન થયું છે ત્યારે કંસારા જ્ઞાતિના સમાજના લોકો દ્વારા શોભાયાત્રા નું સન્માન કરવામાં આવશે. છેલ્લા બે વર્ષથી કોરોના કારણે દરેક તહેવારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે આ વર્ષે દરેક તહેવારો ઉત્સાહ ઉમંગ સાથે ઉજવાઈ રહ્યા છે ત્યારે વઢવાણ શહેરના કંસારા સમાજ તેમજ વૈષ્ણવ ભાઈ બહેનો તેમજ વૈષ્ણવ સમાજની હવેલી મંદિર ગોપાલ મંદિર તેમજ અન્ય મંદિરોમાંથી જ્યારે શોભાયાત્રા પ્રસ્થાન કરવાની છે.ત્યારે વઢવાણ કંસારા સમાજ શ્રીકૃષ્ણ જન્મોત્સવ રાત્રીએ દરેક વૈષ્ણવ ભાઈઓ બહેનોની દર્શન સાથે જાય છે મોટી સંખ્યામાં દર્શન માટે લોકો પધારે છે ત્યારે 19.8 ના રોજ શુક્રવારે જન્માષ્ટમી મહોત્સવ આઠમના દિવસે વઢવાણ ખાતેથી શોભાયાત્રા નીકળનાર છે ત્યારે તેમાં કંસારા સમાજ તેમજ વૈષ્ણવ સમાજ જોડે અને તેનું સ્વાગત કરશે જેમાં કંસારા સુભાષભાઈ કંસારા પદમશીભાઈ કંસારા કમલેશભાઈ કંસારા પ્રવીણભાઈ કંસારા છોટાલાલ કંસારા રાજુભાઈ કંસારા વિનુભાઈ સહિતના જ્ઞાતિજનો દ્વારા શોભાયાત્રા નું સન્માનિત કરી અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતના બારડોલીમાં લૂંટ અટકાવનાર યુવક આદિલનું ગ્રામ્ય પોલીસ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
સુરતના બારડોલીમાં લૂંટ અટકાવનાર યુવક આદિલનું ગ્રામ્ય પોલીસ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
સુરત...
৫.২ প্ৰাবল্যৰ ভূমিকম্পৰ আঘাত মেঘালয়, অসম আৰু পশ্চিম বংগত অনুভৱ কৰা কম্পন
সন্ধিয়া মেঘালয়ৰ উত্তৰ গাৰো পাহাৰত ৫.২ প্ৰাবল্যৰ ভূমিকম্পৰ ফলত অসম আৰু পশ্চিম বংগতো কম্পন অনুভূত...
*આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પર શું કહ્યું .*
*આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પર શું કહ્યું .*
Hyundai की कारों पर इस महीने मिल रहा दो लाख रुपये तक की बचत का मौका, पढ़ें किस पर है क्या Offer
साउथ कोरियाई वाहन निर्माता Hyundai की ओर से भारतीय बाजार में हैचबैक सेडान से लेकर एसयूवी सेगमेंट...