વઢવાણ ખાતે જન્માષ્ટમી ની શોભા યાત્રાનું આયોજન થયું છે ત્યારે કંસારા જ્ઞાતિના સમાજના લોકો દ્વારા શોભાયાત્રા નું સન્માન કરવામાં આવશે. છેલ્લા બે વર્ષથી કોરોના કારણે દરેક તહેવારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે આ વર્ષે દરેક તહેવારો ઉત્સાહ ઉમંગ સાથે ઉજવાઈ રહ્યા છે ત્યારે વઢવાણ શહેરના કંસારા સમાજ તેમજ વૈષ્ણવ ભાઈ બહેનો તેમજ વૈષ્ણવ સમાજની હવેલી મંદિર ગોપાલ મંદિર તેમજ અન્ય મંદિરોમાંથી જ્યારે શોભાયાત્રા પ્રસ્થાન કરવાની છે.ત્યારે વઢવાણ કંસારા સમાજ શ્રીકૃષ્ણ જન્મોત્સવ રાત્રીએ દરેક વૈષ્ણવ ભાઈઓ બહેનોની દર્શન સાથે જાય છે મોટી સંખ્યામાં દર્શન માટે લોકો પધારે છે ત્યારે 19.8 ના રોજ શુક્રવારે જન્માષ્ટમી મહોત્સવ આઠમના દિવસે વઢવાણ ખાતેથી શોભાયાત્રા નીકળનાર છે ત્યારે તેમાં કંસારા સમાજ તેમજ વૈષ્ણવ સમાજ જોડે અને તેનું સ્વાગત કરશે જેમાં કંસારા સુભાષભાઈ કંસારા પદમશીભાઈ કંસારા કમલેશભાઈ કંસારા પ્રવીણભાઈ કંસારા છોટાલાલ કંસારા રાજુભાઈ કંસારા વિનુભાઈ સહિતના જ્ઞાતિજનો દ્વારા શોભાયાત્રા નું સન્માનિત કરી અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰানত বন্ধ হ'ব এখন বিদ্যালয়: শিক্ষকৰ ক্ষোভ-বিনা বেতনেৰে ২২ বছৰ শিক্ষকতা কৰিলো
২০২২ বৰ্ষৰ হাইস্কুল শাক্ষান্ত পৰীক্ষাত এজনো ছাত্ৰ -ছাত্ৰী উত্তীৰ্ণ নোহোৱা ৩৪ খন বিদ্যালয় ...
शिरगाव ग्रामपंचायतच्या सरपंच पदासाठी अटीतटीची लढत
रत्नागिरी : तालुक्यातील चार ग्रामपंचायतीच्या सार्वत्रिक निवडणुकीचा धुरळा उडाला आहे. प्रत्येक...
मतदार ओळखपत्र आधार लिंक 100% काम केलेल्या तीन शिक्षकांचा अपर जिल्हाधिकारी यांच्या हस्ते सन्मान
तालुक्यातील मतदार ओळखपत्र आधार प्रणालीशी 100% काम केल्यामुळे पांडुरंग बोरगावकर अपर जिल्हाधिकारी...
✅নাগিনীমৰা দলঙৰ সমীপত ক্ষত-বিক্ষত অৱস্থাত উদ্ধাৰ গেলেকী বগিচাপৰিৰ কৃষ্ণ চাহুৰ মৃতদেহ ।
✅নাগিনীমৰা দলঙৰ সমীপত ক্ষত-বিক্ষত অৱস্থাত উদ্ধাৰ গেলেকী বগিচাপৰিৰ কৃষ্ণ চাহুৰ মৃতদেহ ।...