દાહોદ મા શ્રી શ્યામ સેવા સમિતિ દાહોદ દ્વારા રામાનંદ પાર્ક ખાતે 14 માં વાર્ષિક મહામહોત્સવ ની ઉજવણી કરવામાં આવી દાહોદ માં રામાનંદ પાર્ક ખાતે ભવ્ય ૧૪મા મહા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) આ સમગ્ર આયોજન શ્રી શ્યામ સેવા સમિતિ દાહોદનાઓએ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, આ મહા મહોત્સવ માં ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં પ્રખ્યાત કલાકાર સંજય મિત્તલ , ટિવિંકલ શર્મા, તેમજ હાર્દિક અગ્રવાલ દ્વારા ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, સમગ્ર કાર્યક્રમ દરમિયાન અખંડ જ્યોત, ભવ્ય શ્રૃંગાર, ભવ્ય દરબાર, પુષ્પ વર્ષા, ઈત્ર વર્ષા, અને 56 ભોગ મુખ્ય આકર્ષણો નું કેન્દ્ર બન્યા હતા, કાર્યક્રમ દાહોદની ધમપ્રેમી જનતાએ ખાંટુ શ્યામ પ્રભુના ભજનમાં મનમુકીને ઝુમ્યા હતા, તેમજ ભક્તિમાં લીન થઈ ગયા હતા, આ કાર્યક્રમમાં સમગ્ર દાહોદ જિલ્લા સિવાય અન્ય જિલ્લાઓમાથી અને રાજ્યમાંથી પણ ભક્તો આવ્યાં હતાં તેમજ પ્રભુ શ્રી ખાટું શ્યામ ના ભજનોમાં મન મુગ્ધ બન્યા હતા, 14 માં વાર્ષિક મહામહોત્સવ ની સંધ્યામાં પુષ્પોની વર્ષા સાથો સાથ ઈત્ર ની વર્ષા પણ કરવામાં આવી હતી, જ્યાં સહુ ધર્મ પ્રેમી જનતા માટે ભોજન પ્રસાદી તેમજ ભંડારોનું આયોજન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આમ આદમી પાર્ટી મહુવા દ્વારા ડેનેજ તેમજ સાફસફાઈના પ્રશ્ને પાલિકામાં તાળાબંધી કરી નોંધાવ્યો વિરોધ
આમ આદમી પાર્ટી મહુવા દ્વારા ડેનેજ તેમજ સાફસફાઈના પ્રશ્ને પાલિકામાં તાળાબંધી કરી નોંધાવ્યો વિરોધ
जम्मू-कश्मीर चुनाव- BJP ने कैंडिडेट लिस्ट वापस ली:दो घंटे पहले 44 नाम जारी किए थे
जम्मू-कश्मीर विधानसभा चुनाव के लिए भाजपा ने सोमवार सुबह जारी प्रत्याशियों की लिस्ट महज दो घंटे...
ગાંધીનગર બ્લોક નંબર 16 કચેરી ખાતે લાગી આગ, ફાયરબ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોચી ને આગ પર મેળવ્યો કાબુ
ગાંધીનગર બ્લોક નંબર 16 કચેરી ખાતે લાગી આગ, ફાયરબ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોચી ને આગ પર મેળવ્યો કાબુ
બહુમતી આવ્યા બાદ હાઈકમાન્ડ સીએમ નક્કી કરશે: અમિત ચાવડા@Sandesh News
બહુમતી આવ્યા બાદ હાઈકમાન્ડ સીએમ નક્કી કરશે: અમિત ચાવડા@Sandesh News
ધ્રાંગધ્રાના નારીચાણા ગામેથી નવ જુગારી ફરાર બે ઝડપાયાં
નારીચાણા ગામેથી નવ જુગારી ફરાર બે ઝડપાયા વાડીમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો ધ્રાંગધ્રા તાલુકાના...