દાહોદ મા શ્રી શ્યામ સેવા સમિતિ દાહોદ દ્વારા રામાનંદ પાર્ક ખાતે 14 માં વાર્ષિક મહામહોત્સવ ની ઉજવણી કરવામાં આવી દાહોદ માં રામાનંદ પાર્ક ખાતે ભવ્ય ૧૪મા મહા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) આ સમગ્ર આયોજન શ્રી શ્યામ સેવા સમિતિ દાહોદનાઓએ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, આ મહા મહોત્સવ માં ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં પ્રખ્યાત કલાકાર સંજય મિત્તલ , ટિવિંકલ શર્મા, તેમજ હાર્દિક અગ્રવાલ દ્વારા ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, સમગ્ર કાર્યક્રમ દરમિયાન અખંડ જ્યોત, ભવ્ય શ્રૃંગાર, ભવ્ય દરબાર, પુષ્પ વર્ષા, ઈત્ર વર્ષા, અને 56 ભોગ મુખ્ય આકર્ષણો નું કેન્દ્ર બન્યા હતા, કાર્યક્રમ દાહોદની ધમપ્રેમી જનતાએ ખાંટુ શ્યામ પ્રભુના ભજનમાં મનમુકીને ઝુમ્યા હતા, તેમજ ભક્તિમાં લીન થઈ ગયા હતા, આ કાર્યક્રમમાં સમગ્ર દાહોદ જિલ્લા સિવાય અન્ય જિલ્લાઓમાથી અને રાજ્યમાંથી પણ ભક્તો આવ્યાં હતાં તેમજ પ્રભુ શ્રી ખાટું શ્યામ ના ભજનોમાં મન મુગ્ધ બન્યા હતા, 14 માં વાર્ષિક મહામહોત્સવ ની સંધ્યામાં પુષ્પોની વર્ષા સાથો સાથ ઈત્ર ની વર્ષા પણ કરવામાં આવી હતી, જ્યાં સહુ ધર્મ પ્રેમી જનતા માટે ભોજન પ્રસાદી તેમજ ભંડારોનું આયોજન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
এটা টকাও খৰছ নকৰি অসম পুলিচ বেটেলিয়ন কামাণ্ডোত চাকৰি লৰমাবটাঁকুছিৰ জয়ন্ত দাসৰ
সদ্য ঘোষিত অসম আৰক্ষীৰ ৫৫০০ পদৰ ফলাফলত ঘগ্ৰাপাৰ আৰক্ষী থানাৰ অন্তৰ্গত লৰমাবটাঁকুছিৰ জয়ন্ত দাস...
Ind vs Aus Test: धर्मशाला में नहीं इंदौर के होल्कर स्टेडियम में खेला जाएगा भारत-ऑस्ट्रेलिया टेस्ट मैच
अंतरराष्ट्रीय क्रिकेट स्टेडियम धर्मशाला में भारत-ऑस्ट्रेलिया का तीसरा टेस्ट मैच नहीं होगा। मैच को...
News
સ્વસહાય જૂથોની મહિલાઓ સાથે સીધો સંવાદ કરતાં રાજયમંત્રી જગદીશ વિશ્વકર્મા
પાટણમાં 5...
एक दिवस माझ्या बळीराजा साठी अभियान
एक दिवस माझ्या बळीराजा साठी अभियान
पाचोड/ तालुका कृषि अधिकारी पैठण अंतर्गत मंडळ कृषि अधिकारी...