ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સાતપડા ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ . જેમાં શ્રીમતી રૈયાબેન મિયાણી (પ્રમુખશ્રી જિલ્લા પંચાયત ભાવનગર)નાં અધ્યક્ષસ્થાને આયોજન થયું.જે કાર્યક્રમમાં શ્રી મંગાભાઈ બાબરીયા (ચેરમેનશ્રી, ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ) તથા શ્રી રમેશભાઈ ગોયાણી (ચેરમેનશ્રી ,APMC ગારીયાધાર), શ્રી હરજીભાઈ વણજારા, (સદસ્યશ્રી ,જિલ્લા પંચાયત ભાવનગર)હાજર રહ્યા. તેમજ ઉપરોકત શિબિરમાં જિલ્લા પંચાયતની પશુપાલન શાખાનાં નાયબ પશુપાલન નિમામક શ્રી ડો. કે.એચ.બારૈયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. મદદનીશ પશુપાલન નિયામકશ્રી ડો. એચ. એસ. ખેર હાજર રહ્યા જેમણે પશુપાલકોને પશુ આરોગ્ય વિશે સમજૂતી આપી પશુ દવાખાના ગારીયાધાર ની સમગ્ર ટીમ અને તાલુકા પશુ ચિકિત્સા અધિકારી શ્રી ડો. આર. આર. જાળેલા દ્વારા કામગીરી કરવામા આવી. ગારીયાધાર તાલુકાના વિવિધ ગામોના કુલ ૩૦૫ લાભાર્થીઓને પશુ સંવર્ધન, પશુ આરોગ્ય, પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ, સ્વરછ દુધ ઉત્પાદન જેવા વિવિધ વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં અન્ય પદાધિકારીશ્રી તથા અધિકારીશ્રીઓ પણ હાજર રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણમાં વ્યાજખોર સામે નોંધાયેલ ફરિયાદમાં વ્યાજખોર અપરણના ગુનામાં 3 આરોપીની જસદણ પોલીસે ધડપકડ કરી
જસદણમાં વ્યાજખોર તેમજ અપરણના ગુનામાં 3 આરોપીની જસદણ પોલીસે ધડપકડ કરી,મગનભાઈ ચોહલીયા એ ત્રણ...
સાંતલપુર તાલુકાના લોદરા ખાતે સ્વચ્છતા અભિયાન કામગીરી હાથ ધરવામાં આવી | SatyaNirbhay News Channel
સાંતલપુર તાલુકાના લોદરા ખાતે સ્વચ્છતા અભિયાન કામગીરી હાથ ધરવામાં આવી | SatyaNirbhay News Channel
माजी मंत्री नरेंद्र पाटील यांचा बीड येथे ऍड कु.प्रेरणा सूर्यवंशी यांनी केले स्वागत सत्कार
बीड प्रतिनिधी / दि.11चंपावती माध्यमिक...
पुन्हा भाजपमध्ये प्रवेश करणार? खुद्द एकनाथ खडसेंनी दिले उत्तर
जळगाव : गेल्या काही दिवसांपासून राष्ट्रवादीचे नेते एकनाथ खडसे पुन्हा भाजपमध्ये प्रवेश करणार...
મહુવામાં કચેરી માં અધિકારી નહી હોવા છતાં લાઈટ પંખા ચાલુ
મહુવામાં કચેરી માં અધિકારી નહી હોવા છતાં લાઈટ પંખા ચાલુ