કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત કાલોલ વૈષ્ણવ સમાજ અને મનોરથી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા નો આજે છઠા દિવસે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદય દ્વારા પોતાની મધુર વાણીમાં ગોપી ગીત નુ વર્ણન કર્યું. ક્યારેય પોતાના નિર્ણય લેવામાં સુખ મળે તો ક્યારેક બીજાના નિર્ણય લેવાય તો પણ સુખ મળે. નિર્ણય લેવાનું સામર્થ્ય ન હોય તો બીજાનો નિર્ણય સ્વીકારી લેવો જોઈએ. યોગી નહી ઉપયોગી બનવુ જોઈએ. સ્થાન અનુસાર વિચાર જોઈએ. નિર્ણયો સારા કરવા બીજાને ઉપયોગી બને તેવા કરવા. વૈષ્ણવ એટલે એક વિચારધારા છે. પુષ્ટી માર્ગ મા ભક્ત જેવો છે તેવો સ્વીકાર થાય છે. મહારાસ ની કથા નુ વર્ણન કર્યું કથા મંડપ મા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આજ રોજ મીઠાપુર પોલીસ સ્ટેશન માં પી આઇ શ્રી જી આર ગઢવી દ્રારામોહરમ નિમિત્તે શાંતિ મીટીંગ યોજવામાં આવી
આજ રોજ મીઠાપુર પોલીસ સ્ટેશન માં પી આઇ શ્રી જી આર ગઢવી દ્રારામોહરમ નિમિત્તે શાંતિ મીટીંગ યોજવામાં આવી
ई-लर्णिंग शाळांचे प्रणेते मा.सभापती दादासाहेब टेंगशे यांनी केला शिष्यवृत्तीस पात्र झालेल्या विद्यार्थ्यांचा सत्कार
पाथरी(प्रतिनिधी) आंतरराष्ट्रीय जिल्हा परिषद प्राथमिक व माध्यमिक शाळा बोरगव्हान येथील...
તાપી વિધાન સભાની ચૂંટણીમાં ઉમેદવારોનું ભાવિ સિલ @live24newsgujarat
તાપી વિધાન સભાની ચૂંટણીમાં ઉમેદવારોનું ભાવિ સિલ @live24newsgujarat
मिस्र की राजधानी काहिरा के कॉप्टिक चर्च में रविवार को आग लगने से 41 लोगों की मौत हो गई
मिस्र की राजधानी काहिरा के कॉप्टिक चर्च में रविवार को आग लगने से 41 लोगों की मौत हो गई, जबकि 55...
દાહોદ શહેર માં એકજ રાત માં ત્રણ તાળાં તૂટયાં
દાહોદ ના દેલસર વિસ્તાર માં સાઈધામ સોસાયટી માં એક જ રાત માં ત્રણ મકાન ના તાળાં તૂટ્યા જે પૈકી એક...