કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત કાલોલ વૈષ્ણવ સમાજ અને મનોરથી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા નો આજે છઠા દિવસે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદય દ્વારા પોતાની મધુર વાણીમાં ગોપી ગીત નુ વર્ણન કર્યું. ક્યારેય પોતાના નિર્ણય લેવામાં સુખ મળે તો ક્યારેક બીજાના નિર્ણય લેવાય તો પણ સુખ મળે. નિર્ણય લેવાનું સામર્થ્ય ન હોય તો બીજાનો નિર્ણય સ્વીકારી લેવો જોઈએ. યોગી નહી ઉપયોગી બનવુ જોઈએ. સ્થાન અનુસાર વિચાર જોઈએ. નિર્ણયો સારા કરવા બીજાને ઉપયોગી બને તેવા કરવા. વૈષ્ણવ એટલે એક વિચારધારા છે. પુષ્ટી માર્ગ મા ભક્ત જેવો છે તેવો સ્વીકાર થાય છે. મહારાસ ની કથા નુ વર્ણન કર્યું કથા મંડપ મા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નવરાત્રિનો અનેરો માહોલ: ફન, ફેન્સીડ્રેસ સાથે સેક્ટર 3 ગાંધીનગરના ખેલૈયાઓની ગરબાની મોજ: Video
નવરાત્રિનો અનેરો માહોલ: ફન, ફેન્સીડ્રેસ સાથે સેક્ટર 3 ગાંધીનગરના ખેલૈયાઓની ગરબાની મોજ: Video
કલોલ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપ્યો; રૂ. 39 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો : Video
કલોલ ટાવર ચોક પાસે મસ્જિદની બાજુમાં આવેલી ચાલીમાં રહેતા મહેમુદ ઘાંચીને કલોલ પોલીસે 136 નંગ વિદેશી...
मदरसे को जमीन आवंटन के विरोध में उतरे ग्रामीण:हनुमान चालीसा का पाठ किया, राम धुन गाई
पिछली सरकार में मदरसे को आवंटित जमीन को लेकर सर्व समाज ने उदयपुर के मावली में धरना-प्रदर्शन किया।...
5 साल से फरार स्थाई वारन्टी गिरफ्तार
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा के निर्देशन मे चलाये जा रहे विशेष अभियान के तहत...