કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત કાલોલ વૈષ્ણવ સમાજ અને મનોરથી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા નો આજે છઠા દિવસે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદય દ્વારા પોતાની મધુર વાણીમાં ગોપી ગીત નુ વર્ણન કર્યું. ક્યારેય પોતાના નિર્ણય લેવામાં સુખ મળે તો ક્યારેક બીજાના નિર્ણય લેવાય તો પણ સુખ મળે. નિર્ણય લેવાનું સામર્થ્ય ન હોય તો બીજાનો નિર્ણય સ્વીકારી લેવો જોઈએ. યોગી નહી ઉપયોગી બનવુ જોઈએ. સ્થાન અનુસાર વિચાર જોઈએ. નિર્ણયો સારા કરવા બીજાને ઉપયોગી બને તેવા કરવા. વૈષ્ણવ એટલે એક વિચારધારા છે. પુષ્ટી માર્ગ મા ભક્ત જેવો છે તેવો સ્વીકાર થાય છે. મહારાસ ની કથા નુ વર્ણન કર્યું કથા મંડપ મા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાંકરેજના ઉંબરી કંબોઈ વચ્ચે આવેલ પુલ પર બની ઘટના..ઘટનાનો વિડિયો થયો વાયરલ..
કાંકરેજના ઉંબરી કંબોઈ વચ્ચે આવેલ પુલ પર બની ઘટના..ઘટનાનો વિડિયો થયો વાયરલ..
डॉ.अनिल पटेल यांच्या जिल्हाधिकारी कार्यालय येथे रुग्णवाहिकेचा उद्घाटन समारंभ संपन्न डॉ. अनिल पटेल यांनी दिली माध्यमाला माहिती
यवतमाळ : डॉ.अनिल पटेल हे आपल्या यवतमाळातीलच नव्हे तर अवघ्या विदर्भातील वैद्यकीय क्षेत्रातील...
Bhind-Morena में उपद्रव, Narendra Singh Tomar की सीट पर समर्थक घायल, Voting में क्या क्या हुआ?
Bhind-Morena में उपद्रव, Narendra Singh Tomar की सीट पर समर्थक घायल, Voting में क्या क्या हुआ?