કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત કાલોલ વૈષ્ણવ સમાજ અને મનોરથી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા નો આજે છઠા દિવસે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદય દ્વારા પોતાની મધુર વાણીમાં ગોપી ગીત નુ વર્ણન કર્યું. ક્યારેય પોતાના નિર્ણય લેવામાં સુખ મળે તો ક્યારેક બીજાના નિર્ણય લેવાય તો પણ સુખ મળે. નિર્ણય લેવાનું સામર્થ્ય ન હોય તો બીજાનો નિર્ણય સ્વીકારી લેવો જોઈએ. યોગી નહી ઉપયોગી બનવુ જોઈએ. સ્થાન અનુસાર વિચાર જોઈએ. નિર્ણયો સારા કરવા બીજાને ઉપયોગી બને તેવા કરવા. વૈષ્ણવ એટલે એક વિચારધારા છે. પુષ્ટી માર્ગ મા ભક્ત જેવો છે તેવો સ્વીકાર થાય છે. મહારાસ ની કથા નુ વર્ણન કર્યું કથા મંડપ મા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Uday Samant Attacked उदय सामंत यांच्यावर हल्ला; हातात हॉकी स्टिक, शिवीगाळ करत सिग्नलवर गाडीवर हल्ला
Uday Samant Attacked उदय सामंत यांच्यावर हल्ला; हातात हॉकी स्टिक, शिवीगाळ करत सिग्नलवर गाडीवर हल्ला
ભારત-પાકે મેચ દરમિયાન જ્યારે વચ્ચેના મેદાન પર યુદ્ધ થયું ત્યારે આ ખેલાડીઓ એકબીજાના જાણીતા દુશ્મન બની ગયા હતા.
એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે રમાનારી શાનદાર મેચ પર સમગ્ર વિશ્વની નજર...
बांग्लादेश, स्वीडन और बेल्जियम की यात्रा पर जाएंगे विदेश मंत्री, हिंद महासागर सम्मेलन भी होंगे शामिल
नई दिल्ली, विदेश मंत्री एस जयशंकर बांग्लादेश, स्वीडन और बेल्जियम की आधिकारिक यात्रा पर...
MWC 2024: Tecno ने पेश की Camon 30 Series, चेक करें चार नए Smartphone की खूबियां
टेक्नो ने अपने यूजर्स के लिए Camon 30 series पेश की है। इस सीरीज में कंपनी ने चार फोन पेश किए...
સોજીત્રા બેઠકના ભાજપા ઉમેદવારે ધર્મજ મુકામે BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ દર્શન અને સંતોના આશીર્વાદ લીધા
પેટલાદ તાલુકાના ધર્મજ મુકામે બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ યોજવામાં...