કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત કાલોલ વૈષ્ણવ સમાજ અને મનોરથી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા નો આજે છઠા દિવસે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદય દ્વારા પોતાની મધુર વાણીમાં ગોપી ગીત નુ વર્ણન કર્યું. ક્યારેય પોતાના નિર્ણય લેવામાં સુખ મળે તો ક્યારેક બીજાના નિર્ણય લેવાય તો પણ સુખ મળે. નિર્ણય લેવાનું સામર્થ્ય ન હોય તો બીજાનો નિર્ણય સ્વીકારી લેવો જોઈએ. યોગી નહી ઉપયોગી બનવુ જોઈએ. સ્થાન અનુસાર વિચાર જોઈએ. નિર્ણયો સારા કરવા બીજાને ઉપયોગી બને તેવા કરવા. વૈષ્ણવ એટલે એક વિચારધારા છે. પુષ્ટી માર્ગ મા ભક્ત જેવો છે તેવો સ્વીકાર થાય છે. મહારાસ ની કથા નુ વર્ણન કર્યું કથા મંડપ મા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બે લવજેહાદ ની ઘટના સામે આવતા ઈસનપુર પોલીસ બે ફરિયાદ દાખલ કરી, લોકોએ યુવકને સ્થળ પર જ મેથીપાક ચખાડ્યો
બે લવજેહાદ ની ઘટના સામે આવતા ઈસનપુર પોલીસ બે ફરિયાદ દાખલ કરી, લોકોએ યુવકને સ્થળ પર જ મેથીપાક ચખાડ્યો
নামখলাত মঙলদৈ মহকুমা প্ৰাথমিক শিক্ষক সন্মিলনীৰ সম্বৰ্দ্ধনা সভা সম্পন্ন
দৰঙৰ নামখলা গাও পঞ্চায়তৰ অন্তৰ্গত আঠিয়াবাৰী মধ্য ইংৰাজী বিদ্যালয়ত মঙলদৈ মহকুমা প্ৰাথমিক...
Samsung Galaxy Z Flip 5 को मिलेगी जोरदार टक्कर, Xiaomi जल्द ला रहा है अपना डिवाइस
हाल ही में सैमसंग ने अपने फोल्डेबल डिवाइस लॉन्च किए थे जिसमें Samsung Galaxy Z Flip और गैलेक्सी...
BJP नेता को बीच सड़क पर गोलियों से भूना, अपनी भाभी के श्राद्ध कर्म की तैयारी में जुटे थे, साले के साथ लौट रहे थे घर
अगस्त से अब तक शिवजी तिवारी समेत उनके परिवार में चार लोगों की मौत हो चुकी है जिससे उनका परिवार...
নাজিৰা লক্ষ্মীজান চাহ বাগিচাৰ এম ই স্কুলৰ শিক্ষক দিগন্ত আৰন্ধাৰাৰ বিৰুদ্ধে অভিযোগ
নাজিৰা লক্ষ্মীজান চাহ বাগিচাৰ এম ই স্কুলৰ শিক্ষক দিগন্ত আৰন্ধাৰাৰ বিৰুদ্ধে অভিযোগ
শিক্ষকৰ দৰে...