કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત કાલોલ વૈષ્ણવ સમાજ અને મનોરથી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા નો આજે છઠા દિવસે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદય દ્વારા પોતાની મધુર વાણીમાં ગોપી ગીત નુ વર્ણન કર્યું. ક્યારેય પોતાના નિર્ણય લેવામાં સુખ મળે તો ક્યારેક બીજાના નિર્ણય લેવાય તો પણ સુખ મળે. નિર્ણય લેવાનું સામર્થ્ય ન હોય તો બીજાનો નિર્ણય સ્વીકારી લેવો જોઈએ. યોગી નહી ઉપયોગી બનવુ જોઈએ. સ્થાન અનુસાર વિચાર જોઈએ. નિર્ણયો સારા કરવા બીજાને ઉપયોગી બને તેવા કરવા. વૈષ્ણવ એટલે એક વિચારધારા છે. પુષ્ટી માર્ગ મા ભક્ત જેવો છે તેવો સ્વીકાર થાય છે. મહારાસ ની કથા નુ વર્ણન કર્યું કથા મંડપ મા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Shree Parthiv Shivling Mahapuja - 2022 | Surat | SHIKSHA TV
: Shree Parthiv Shivling Mahapuja - 2022 | Surat | SHIKSHA TV
मिडिल ईस्ट के तनाव को खत्म करेगा भारत! विदेश मंत्री एस जयशंकर का ये है तगड़ा प्लान
मिडिल ईस्ट में भारत का प्रभाव लगातार बढ़ रहा है। सोमवार को खाड़ी देश और भारत के बीच संबंधों का...
Lok Sabha Election 2024 से पहले जानिए क्या है लोगों की अपने नेता जी से मांग ? | Suniye Netaji
Lok Sabha Election 2024 से पहले जानिए क्या है लोगों की अपने नेता जी से मांग ? | Suniye Netaji
आकांक्षा दुबे के घर पहुंचे भोजपुरी स्टार पवन सिंह, बोले- दोषियों को मिलनी चाहिए कड़ी सजा
बर्दहा गांव में सोमवार की देर रात मृतका आकांक्षा दुबे के घर भोजपुरी फिल्म अभिनेता पवन सिंह पहुंचे...