કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર મહારાજ ના સુમધુર કંઠે ડો નિરાલી સોનીના સંગીતની સુરાવલી સાથે શ્રી સુધા સત્સંગ મંડળ તથા મંજુલાબેન જગમોહનદાસ આચાર્ય નિવાસ ના ૧૮ મા પાટોત્સવ નિમિત્તે મુખ્ય મનોરથી રાજેન્દ્રકુમાર ઓચ્છવલાલ શાહ અને પરીવાર દ્વારા યોજાયેલ શ્રીમદ્ ભગવદ્ કથા ના બીજા દિવસે પૂ. શ્રી એ કુંતી સ્તુતી, ભીમ સ્તુતી ,પ્રહલાદ સ્તુતી નુ વર્ણન કરી સાંપ્રત સમયમાં ઉપયોગી બને તેવા વિવિધ દ્રષ્ટાંતો સાથે મનને સ્થીર કરવા ઘરમાં ઠાકોરજી બિરાજ્યા હશે તો ધર્મ ચોક્કસ આવશે આજના દિવસે ચી. સાનિધ્યકુમાર ના પાવન પ્રાગટ્ય અવસર નિમિતે વધાઈ ગીત ગાયા અને બહેનોએ રાસ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान विधानसभा उपचुनाव- भाजपा 4, कांग्रेस 1 सीट पर आगे:किरोड़ीलाल के भाई 3800 वोट से पीछे, बेनीवाल की पत्नी आगे
राजस्थान में आज (शनिवार) 7 सीटों पर उपचुनावों के रिजल्ट आएंगे। 7 जिला मुख्यालयों (झुंझुनूं, अलवर,...
Farmers Protest: किसान नेता Jagjit Singh Dallewal की सरकार से मांग, सुनिए क्या बोले? | Kisan Andolan
Farmers Protest: किसान नेता Jagjit Singh Dallewal की सरकार से मांग, सुनिए क्या बोले? | Kisan Andolan
परसोडा खंडाळा तलवाडा रस्त्यासाठी मनसेचा खंडाळा येथे रस्ता रोको
वैजापूर तालुक्यातील तलवाडा खंडाळा ते परसोडा आणि इतर खड्डे मुक्त रस्त्याच्या दुरुस्तीसाठी...
મારમારી અને વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
મળતી માહિતી અનુસાર થોડા દિવસ અગાઉ પલસાણા પોલીસ મથકના જોળવા વિસ્તારમાં ચાઈનીઝની લારી પર થયેલી...