કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર મહારાજ ના સુમધુર કંઠે ડો નિરાલી સોનીના સંગીતની સુરાવલી સાથે શ્રી સુધા સત્સંગ મંડળ તથા મંજુલાબેન જગમોહનદાસ આચાર્ય નિવાસ ના ૧૮ મા પાટોત્સવ નિમિત્તે મુખ્ય મનોરથી રાજેન્દ્રકુમાર ઓચ્છવલાલ શાહ અને પરીવાર દ્વારા યોજાયેલ શ્રીમદ્ ભગવદ્ કથા ના બીજા દિવસે પૂ. શ્રી એ કુંતી સ્તુતી, ભીમ સ્તુતી ,પ્રહલાદ સ્તુતી નુ વર્ણન કરી સાંપ્રત સમયમાં ઉપયોગી બને તેવા વિવિધ દ્રષ્ટાંતો સાથે મનને સ્થીર કરવા ઘરમાં ઠાકોરજી બિરાજ્યા હશે તો ધર્મ ચોક્કસ આવશે આજના દિવસે ચી. સાનિધ્યકુમાર ના પાવન પ્રાગટ્ય અવસર નિમિતે વધાઈ ગીત ગાયા અને બહેનોએ રાસ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માનસિક સ્વાસ્થ્યઃ બાળકોમાં અભ્યાસનો બોજ માનસિક સમસ્યાઓનું કારણ બની રહ્યો છે, માતા-પિતા આ રીતે તેમની મદદ કરી શકે છે
માતા-પિતાને તેમના સંતાનોને લઈને અનેક પ્રકારના ટેન્શન હોય છે. આમાં તેમને સારું શિક્ષણ આપવાથી લઈને...
दिवाळी निमित्त उमेद अंतर्गत महिला बचत गटाचे पाटोद्यात फराळचे स्टॉल
पाटोदा (प्रतिनिधी) महिलांनी उद्योग क्षेत्रात यावे म्हणून सरकार अनेक उपाय योजना करत असतात असेच...
ग्रामीणों ने प्रतापगढ नीमच मार्ग पर रोडवेज बस चलाने की करी मांग
प्रतापगढ। प्रतापगढ से नीमच मार्ग पर एक भी रोडवेज बस का संचालन नही होने से निजी बस संचालक अपनी मन...
ভাৰতত পুনৰ কভিড আক্ৰান্তৰ সংখ্যা বৃদ্ধি। যোৱা ২৪ ঘণ্টাত ১০,২৫৬ জন আক্ৰান্ত ৰোগীক চিনাক্ত।
শেহতীয়া তথ্য অনুসৰি ভাৰতত বৰ্তমান কভিড-১৯ ত আক্ৰান্তৰ সংখ্যা ১০,২৫৬ জন আৰু সক্ৰিয় ৰোগীৰ সংখ্যা...