બનાસ બેંક ના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકર તુલા યોજાઈ.. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના ધનકવાડા ગામે હિંગળાજ માતાજી મંદિરે અનેક લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવતા હોય છે. ત્યારે હીંગળાજ માતાજી ના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકાર તુલા યોજવામાં આવી હતી. સાથોસાથ બનાસકાંઠા ડેરી ડિરેક્ટર આઈ. ટી.પટેલ ની સાકરતુલા કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ તો પટેલ કલ્યાણભાઈ મૂળાભાઈ ઝાલમોર વાળા એ માનતા રાખવામાં આવી હતી.ત્યારે આજે પોતે માનતા પુરી કરી હતી.ધનકવાડા હિંગળાજ માતાજીના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન અને ડિરેક્ટરની સાકરતુલા કરી માનતા પૂર્ણ કરી હતી..આ પ્રસંગે અગ્રણીઓ રાજકીય પક્ષો ના લોકો હાજર રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહીસાગર: જનમાષ્ટી દીન મલેકપુર હનુમાનજી મંદિર ભકતોનુ ઘોડાપુર
મહીસાગર: જનમાષ્ટી દીન મલેકપુર હનુમાનજી મંદિર ભકતોનુ ઘોડાપુર
ग्राम पंचायत तारा में मनाई गई बाबा साहब डॉक्टर अंबेडकर जी की जयंती
भारत रत्न डॉक्टर बाबासाहेब डॉक्टर अंबेडकर जी की 132 वी जयंती कार्यक्रम का आयोजन ग्राम...
Russia Ukraine War : परमाणु युद्ध आरंभ...Ukraine को 'क्लस्टर बम', एक्शन में Joe Biden
Russia Ukraine War : परमाणु युद्ध आरंभ...Ukraine को 'क्लस्टर बम', एक्शन में Joe Biden
અમદાવાદ શહેર કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા@Sandesh News
અમદાવાદ શહેર કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા@Sandesh News
উদীয়মান শিল্পী ভাস্কৰ ফুকনৰ গীত শুনি আপ্লুত মন্ত্ৰী বিমল বৰা।
মন্ত্ৰী বিমল বড়াৰ টিংখাঙৰ বাসগৃহৰ চৌহদত শুনিবলৈ পোৱা গল সুন্দৰ সুন্দৰ জনপ্ৰিয় কালজয়ী গীত। টিংখাঙৰ...