બનાસ બેંક ના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકર તુલા યોજાઈ.. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના ધનકવાડા ગામે હિંગળાજ માતાજી મંદિરે અનેક લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવતા હોય છે. ત્યારે હીંગળાજ માતાજી ના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકાર તુલા યોજવામાં આવી હતી. સાથોસાથ બનાસકાંઠા ડેરી ડિરેક્ટર આઈ. ટી.પટેલ ની સાકરતુલા કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ તો પટેલ કલ્યાણભાઈ મૂળાભાઈ ઝાલમોર વાળા એ માનતા રાખવામાં આવી હતી.ત્યારે આજે પોતે માનતા પુરી કરી હતી.ધનકવાડા હિંગળાજ માતાજીના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન અને ડિરેક્ટરની સાકરતુલા કરી માનતા પૂર્ણ કરી હતી..આ પ્રસંગે અગ્રણીઓ રાજકીય પક્ષો ના લોકો હાજર રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
16GB रैम, 5000mAh बैटरी और 80W फास्ट चार्जिंग के साथ Vivo की इस सीरीज ने मार्केट में ली एंट्री, यहां जानें कीमत और अन्य फीचर्स
Vivo ने अपने कस्टमर्स के लिए एक नई स्मार्टफोन सीरीज को चीन में लॉन्च कर दिया है। Vivo S18 सीरीज...
Australian Captain Pat Cummins ने बताया Final में पूरे World Cup से क्या अलग किया | IND vs AUS
Australian Captain Pat Cummins ने बताया Final में पूरे World Cup से क्या अलग किया | IND vs AUS
जयपुर में फर्जी डिग्रियों की 'फैक्ट्री', 16 यूनिवर्सिटियां भी शामिल:6 राज्यों में फैला नेटवर्क
जयपुर के प्रताप नगर स्थित ई-मित्र पर करीब 18 दिन पहले छापा मारा गया था। इसमें 16 निजी...