બનાસ બેંક ના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકર તુલા યોજાઈ.. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના ધનકવાડા ગામે હિંગળાજ માતાજી મંદિરે અનેક લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવતા હોય છે. ત્યારે હીંગળાજ માતાજી ના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકાર તુલા યોજવામાં આવી હતી. સાથોસાથ બનાસકાંઠા ડેરી ડિરેક્ટર આઈ. ટી.પટેલ ની સાકરતુલા કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ તો પટેલ કલ્યાણભાઈ મૂળાભાઈ ઝાલમોર વાળા એ માનતા રાખવામાં આવી હતી.ત્યારે આજે પોતે માનતા પુરી કરી હતી.ધનકવાડા હિંગળાજ માતાજીના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન અને ડિરેક્ટરની સાકરતુલા કરી માનતા પૂર્ણ કરી હતી..આ પ્રસંગે અગ્રણીઓ રાજકીય પક્ષો ના લોકો હાજર રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তিনিচুকীয়াত কেন্দ্ৰীয় কৰম সমিতিৰ উদ্যোগত একাদশ সংখ্যক কৰম সন্মিলন
বৃহস্পতিবাৰে তিনিচুকীয়াৰ চলিহা নগৰ খেলপথাৰত কেন্দ্ৰীয় কৰম সমিতিৰ উদ্যোগত দুদিনীয়া...
संतोष भाऊ मुरकुटे यांच्या वाढदिवसानिमित्त भाजपा पदाधिकाऱ्यांची आढावा बैठक संपन्न
पालम प्रतिनिधी
भाजपा प्रदेश कार्यकारणी सदस्य श्री संतोष भाऊ मुरकुटे यांच्या...
रावतभाटा में हल्की सी बारिश में बिजली कर देते है घरों की बंद जिससे बच्चे व बिमार वक्ति हो जाते है परेशान नगर वासियों कि अपील है कि शहर में कम बारिश मे लाईट बंद ना की जाए
नगर पालिका अध्यक्ष से अपील हे कि बारिश की हल्की बूंदा बारी बारिश मे लाईट बंद ना की जाए
અમદાવાદના ઝાંઝરકામાંથી ગૌરવયાત્રાને કરાવશે પ્રસ્થાન@Sandesh News
અમદાવાદના ઝાંઝરકામાંથી ગૌરવયાત્રાને કરાવશે પ્રસ્થાન@Sandesh News
સાધલી બસ સ્ટેન્ડ ખાતે આભળછેટ મુક્ત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
સાધલી બસ સ્ટેન્ડ ખાતે આભળછેટ મુક્ત અભિયાન અંતર્ગત કાર્યક્રમ yojayo