બનાસ બેંક ના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકર તુલા યોજાઈ.. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના ધનકવાડા ગામે હિંગળાજ માતાજી મંદિરે અનેક લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવતા હોય છે. ત્યારે હીંગળાજ માતાજી ના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકાર તુલા યોજવામાં આવી હતી. સાથોસાથ બનાસકાંઠા ડેરી ડિરેક્ટર આઈ. ટી.પટેલ ની સાકરતુલા કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ તો પટેલ કલ્યાણભાઈ મૂળાભાઈ ઝાલમોર વાળા એ માનતા રાખવામાં આવી હતી.ત્યારે આજે પોતે માનતા પુરી કરી હતી.ધનકવાડા હિંગળાજ માતાજીના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન અને ડિરેક્ટરની સાકરતુલા કરી માનતા પૂર્ણ કરી હતી..આ પ્રસંગે અગ્રણીઓ રાજકીય પક્ષો ના લોકો હાજર રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા ના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ના વિચારોને વંદન છે
ડીસા ના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ના વિચારોને વંદન છે
MAMTA SONI Exclusive Interview on Gujju Media | Mamta Soni Shayari
MAMTA SONI Exclusive Interview on Gujju Media | Mamta Soni Shayari
Cooperative Sector के मुनाफे पर सदस्यों का होगा अधिकार, सहकारिता क्षेत्र में बड़े बदलाव की तैयारी
नई दिल्ली। सहकारिता क्षेत्र में व्यापक बदलाव की तैयारी है। केंद्र सरकार का जोर सहकारी...
उमर अब्दुल्ला के CM बनने पर मल्लिकार्जुन खरगे बोले, कांग्रेस J&K में राज्य का दर्जा बहाल कराएगी
कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे ने बुधवार को उमर अब्दुल्ला के जम्मू-कश्मीर के मुख्यमंत्री बनने...
સિહોર શહેરમાં ગરબાનુ આયોજન કરવામાં આવ્યું છે
નવરાત્રિ અટલ ગુજરાત અન ગરબા. નવરાત્રિના નવલા દિવસો ગરવા ગુજરાતની ગરવી અસ્મિતા સમા છે. મનના થનગનાટ...