રંગોના તહેવાર હોળી -ધુળેટીની ઉજવણી પિચકારી વિના અધૂરી ગણાય છે. તેથી આ વખતે પણ અવનવી વેરાઈટી વાળી પિચકારીઓ શહેરી બજારોમાં આકર્ષણ જમાવી રહી છે. અસત્ય પર સત્યના વિજયના પ્રતિક ગણાતા હોળી- ધૂળેટીના પર્વમાં લોકો એકબીજા ઉપર રંગ છાંટી તેની ઉજવણી કરે છે. સમયના વહેતા પ્રવાહ સાથે અગાઉ માત્ર ગુલાલ છાંટીને ખેલાતી હોળીમાં હવે અવનવી વેરાઈટીવાળી પિચકારીઓમાં રંગો ભરીને હોળી મનાવાય છે તેથી દર વર્ષે પિચકારીઓમાં નવી નવી વેરાઈટીઓ બજારમાં ઠલવાય છે. પિચકારીઓનું ખાસ કરીને બાળકોમાં વિશેષ આકર્ષણ રહે છે જેનાં કારણે અગાઉથી પિચકારીઓનું વેચાણ શરૂ થઈ જાય છે. આ વખતે પણ પિચકારીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે અત્યારે બજારમાં કેટલીક નાવીન્ય સભર વિવિધતાઓ ધરાવતી પિચકારીઓ જોવા મળી રહી છે. જે દસ રૂપિયાથી માંડી સો રૂપિયાની પીચકારીઓ બાળકોને લલચાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पूर्व न पं उपाध्यक्ष श्री गजराज सिंह यादव व श्री राजेंद्र पांडे
बनाए गए ककरहटी मंडल के संयोजक व सह संयोजक
श्री गजराज सिंह यादव बनाए गए राष्ट्रीय महा संपर्क अभियान विभाग के ककरहटी संयोजक
भारतीय...
મહુવા પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ અને ટ્રાફિક નિયમોના પાલન માટે ટ્રાન્સપોર્ટ સાથે લોક સંવાદ યોજાયો.
બારડોલી રૂરલ તથા મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અકસ્માતના બનાવો બનવા પામેલ હોય જે અનુસંધાને...
BJP अध्यक्ष JP Nadda को बनाया गया राज्यसभा में सदन का नेता | BJP | Rajya Sabha | Piyush Goyal
BJP अध्यक्ष JP Nadda को बनाया गया राज्यसभा में सदन का नेता | BJP | Rajya Sabha | Piyush Goyal
વલસાડ: ૧૫ મી ઓગષ્ટ પછી પણ રાષ્ટ્રધ્વજનું સન્માન જરૂરી
વલસાડ: ૧૫ મી ઓગષ્ટ પછી પણ રાષ્ટ્રધ્વજનું સન્માન જરૂરી