શ્રી સુધા સત્સંગ મંડળ તથા મંજુલાબેન જગમોહનદાસ આચાર્ય નિવાસ ના ૧૮ મા પાટોત્સવ નિમિત્તે કાલોલ ના આંગણે શ્રીમદ્ ભગવદ્ કથા રસપાન મહોત્સવ નુ આયોજન કરવામાં આવ્યુ છે સોળમી ડિસેમ્બર થી બાવીસ ડિસેમ્બર સુધી દરરોજ બપોરના ૩ થી ૬ સુધી પટેલ પાર્ટી પ્લોટ ખાતે કથા યોજાશે જેમા વ્યાસપીઠ પરથી વૈષ્ણવાચાર્ય પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર મહારાજ પોતાની અલૌકીક વાણીમાં કથા નુ રસપાન કરાવશે સોમવારે બેન્ડ વાજા સાથે પોથીજી ની યાત્રા મુખ્ય મનોરથી રાજેન્દ્રકુમાર ઓચ્છવલાલ શાહ અને પરીવાર ના નિવાસસ્થાને થી નીકળશે અને કથા મંડપમા પહોંચશે કુંતી સ્તુતી, ભીમ સ્તુતી, પ્રહલાદ સ્તુતી, ગજેન્દ્ર મોક્ષ, વામન અવતાર, નરસિંહ અવતાર, રામ અવતાર, કૃષ્ણ જન્મ, નંદ મહોત્સવ, કૃષ્ણ બાળ લીલા, ગોવર્ધન લીલા,રૂક્ષ્મણી વિવાહ, પરીક્ષિત મોક્ષ, કથા વિજય ની લીલાઓનું વર્ણન કરવામાં આવશે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે અંતિમ દિવસે તિલક આરતી મા પું પા. ગૌ ૧૦૮ શ્રી રાજેશકુમારજી મહારાજ સહપરિવાર બિરાજનાર છે જેની તડામાર તૈયારીઓ કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા પુર્ણ કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাটৰ চেলেঙীত খাদ্যত বিষক্ৰিয়া, আক্ৰান্ত ১৫ কৈও অধিক
গোলাঘাট চহৰৰ সমীপৱৰ্তী চেলেঙীত শনিবাৰে খাদ্যত বিষক্ৰিয়া হৈ ১৫ জনৰো অধিক লোক চিকিৎসাধীন হ’ব...
|| થરાદ ખાતે શંકરભાઈ ચૌધરી સભાને સંબોધી || #news #viralvideo
|| થરાદ ખાતે શંકરભાઈ ચૌધરી સભાને સંબોધી || #news #viralvideo
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
গোলাঘাটৰ ফৰকাটিংৰ এখন বিদ্যালয়ৰ চৌহদত উদ্বাৰ হৈছে এজন যুৱকৰ মৃতদেহ
ফৰকাটিং হিন্দী বিদ্যালয়ৰ চৌহদত উদ্বাৰ হোৱা মৃতদেহটো এতিয়ালৈকে চিনাক্ত কৰিব পৰা নাই আৰক্ষীয়ে।ঘটনাক...
ડીસા જુનાડીસા હાઈવે પર સર્જાયો અકસ્માત.
ડીસા તાલુકાના ધરપડા પાટીયા નજીક સર્જાયો અકસ્માત, અકસ્માત માં એકનું મોત.
ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો હતો અકસ્માત, અકસ્માત માં સાત લોકો થયા ઘાયલ અને એકનું મોત થતાં અરેરાટી પ્રસરી
રણુજા જતા પદયાત્રીકોને અ
ડીસા જુનાડીસા હાઈવે પર સર્જાયો અકસ્માત..
ડીસા તાલુકાના ધરપડા પાટીયા નજીક સર્જાયો અકસ્માત,...