રીપોર્ટર-જુનેદ પટેલ

ફતેપુરા-દાહોદ

ફતેપુરા તાલુકાના સુખસર ગામે થઈને પસાર થતા ઝાલોદ સંતરામપુર હાઇવે ઉપર વેલપુરા ગામ નજીક 2 બસો વચ્ચે સર્જાયો અકસ્માત.20થી વધુ મુસાફરો થયા ઇજાગ્રસ્ત.બંને બસોના ચાલકો થયા ગંભીર રીતે ઘાયલ.સ્થાનિકોની મદદથી 4 જેટલી એમ્બ્યુલન્સ બોલાવીને તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા.સુખસર પોલીસે ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી.અકસ્માત ઝોન બની ચૂકેલા આ માર્ગ બાબતે સંબંધિત તંત્રનું ભેદી મૌન