કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં મલાવ ચોકડી પાસે આવેલ ગોળીબાર ગામ ની નજીકમા ગુજરાત વિક્ટરી ફોર્જીંગ નામની કંપની આવેલ છે જે કંપનીમાં મોટેભાગે રાત્રિના સુમારે કામ કરવામાં આવે છે રાત્રિના સુમારે ગેરકાયદેસર રીતે કેમિકલ અને ધાતુ ઓગાળવામાં આવે છે જેના લીધે હવામાં ધુમાડો પ્રસરે છે અને સ્થાનિકોને બળતરા અને શ્વાસમાં તકલીફ પડી રહી છે વૃક્ષોના પાના ખરી પડે છે પક્ષીઓ મરી જાય છે આ વિસ્તારમાં 50 થી વધુ રહેણાંક મકાનો આવેલા છે અને તેની બાજુની જ જગ્યામાં આ ફેક્ટરી આવેલ છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સરકારી નિયમોની એસી કી તેસી કરીને રાત્રિના સુમારે કામ ચાલુ કરવામાં આવે છે જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની પ્રબળ શક્યતાઓ છે. શુક્રવારે રાત્રે ફેક્ટરીમાં ભઠ્ઠી સળગાવી કેમિકલ ઓગાળવાની પ્રક્રિયા શરૂ કરતાં જ ગ્રામજનો ભેગા થયા હતા અને કંપનીના ગેટ પાસે આવી ગેટ ખોલાવી કંપનીમાં હલ્લાબોલ કરી કેમિકલ ઓગાળવાની પ્રક્રિયા બંધ કરાવી દીધી હતી ગ્રામજનો એ જણાવ્યું છે કે જો આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવશે તો ગ્રામજનો કોઈપણ કર્મચારીને ફેક્ટરીમાં કામ કરવા દેશે નહીં. મળતી માહિતી મુજબ આ ફેકટરી મા ગેરકાયદેસર કોપર, લોખંડ લાવવામાં આવે છે અને રાતે ઓગાળવાની પ્રક્રિયા શરૂ કરાય છે. ગ્રામજનોએ ફેક્ટરીના સંચાલકને વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં પણ તેની આવી પ્રવૃત્તિ બંધ થતી નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
डोटासरा बोले-सीएम ने कबूतर की तरह समस्याओं से आंखें मूंदी:कैबिनेट मंत्री किरोड़ीलाल, राज्य मंत्री के पास गुहार लगा रहे; इससे शर्म की बात क्या होगी?
कांग्रेस प्रदेशाध्यक्ष गोविंद सिंह डोटासरा ने मंत्री डॉ. किरोड़ीलाल मीणा के मुद्दे पर भजनलाल...
Surat: આઝાદીનાં ૭૫ માં વર્ષ અમૃત મહોત્સવની કોંગ્રેસ પક્ષ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા સાથે ઉજવણી
Surat: આઝાદીનાં ૭૫ માં વર્ષ અમૃત મહોત્સવની કોંગ્રેસ પક્ષ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા સાથે ઉજવણી
पिक विमा संदर्भात स्वाभिमानी शेतकरी संघटनेच्या बैठकीस उपस्थित रहा- करपे@india report
पिक विमा संदर्भात स्वाभिमानी शेतकरी संघटनेच्या बैठकीस उपस्थित रहा जिल्हाध्यक्ष करपे@india report
યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા મહેસાણા થી બહુચરાજી પદયાત્રા કરી
યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા મહેસાણા થી બહુચરાજી પદયાત્રા કરી
વિજશોક થી મૌત-૨૧ વર્ષિય યુવકનુ કમકમાટીભર્યા મૌતથી પરિવાર પર દુઃખ નો પહાડ તુટી પડીયો
સાવરકુંડલામાં રહેતો એક યુવક જાહેરાતનું બોર્ડ લગાવવાનું કામ કરતો હતો તે દરમિયાન ઈલેક્ટ્રિક શોર્ટ...