ડીસા તાલુકાના જેનાલ ગામે રામદેવપીરના મંદિરે નવિન મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો

રામદેવપીરના મંદિરથી ગામમો મૂર્તિની સોભાયાત્રા કાઢવામાં આવી હતી લાઈવ ડીજે પર કલાકારો સાથે સોભાયાત્રા કાઢવામાં આવી હતી

મુખ્ય અતિથિ 1008 મહંતશ્રી જગન્નાથ ગુરૂ દેવનાથ રામસણ ધોરા ઉપસ્થિત રહ્યા હતાં 

જેનાલ રામાપીર મંદિર ખાતે ત્રણ દિવસ સુધી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો 

જેનાલ જ્યોતિષ શ્રી પરસોત્તમભાઈ ભેમજીભાઈ જોષી બાબુભાઈ જોષી ભરતભાઈ જોષી કનુભાઈ જોષી દ્વારા ત્રણ દિવસ સુધી હવન યજ્ઞ કરવામાં આવ્યા હતાં