દાહોદમાં ઉગતા સૂરજને સાથે જ છઠ મૈયા ની પૂજા અર્ચના નું થયું સમાપન,દિવાળીના છ દિવસ પછી છઠનો તહેવાર ઉજવવામાં આવે છે. રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જે પહેલા તે માત્ર બિહાર અને ઝારખંડમાં ઉજવવામાં આવતો હતો. છઠના તહેવાર પર રાખવામાં આવતો ઉપવાસ સૌથી મુશ્કેલ ઉપવાસોમાંનો એક છે.એવુ માનવામાં આવે છે કે, છઠનું વ્રત રાખવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ તહેવારમાં સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પણ કરવાનું ખૂબ મહત્વ છે. ચાર દિવસીય છઠ પૂજા તહેવાર એ સૂર્ય ભગવાન અને છઠ્ઠી મૈયાની પૂજાનો તહેવાર છે. આ ઉત્સવની શરૂઆત નહાય ખાયથી થાય છે અને બીજા દિવસે ખરના થાય છે. ત્રીજા દિવસે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય ચઢાવવામાં આવે છે જ્યારે ચોથા દિવસે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે છઠ્ઠી મૈયા છઠ્ઠ વ્રત રાખતી મહિલાઓને સંતાન પ્રાપ્તિનું વરદાન આપે છે. રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરોદિવાળી પછી છઠ નું મહાપર્વ દાહોદમાં ધૂમધામ થી મનાવવામાં આવ્યું હતું. આ છઠના તહેવાર ઉત્તર પ્રદેશ પટના બિહાર જેવા રાજ્યોમાં પ્રમુખ તહેવાર તરીકે મનાવવામાં આવે છે તો ત્યાં જ ઉત્તર પ્રદેશ પટના બિહારના લોકો સમગ્ર દેશમાં હોવાના કારણે દાહોદમાં પણ છઠ તહેવાર મહાપર્વ ધૂમધામથી મનાવવામાં આવ્યું હતું. દાહોદના છાપ તળાવ અને ભીલવાડા નજીકમાં બનાવેલું કૃત્રિમ તળાવમાં છઠ મૈયા ના ભક્તો ઉમટી પડ્યા હતા ત્યાં વિધિ વિધાનથી પૂજા અર્ચના કરી ગઈ કાલે સાંજે ડૂબતા સૂરજને અર્ક આપ્યું હતું તો ત્યાં જ આખી રાત રોકાઈને પૂજા અર્ચના ભજન પાઠ કરીને આજે વહેલી સવારે જ્યારે સૂરજનું પ્રથમ કિરણ સાથે જ આ મહાપર્વ ને સૂર્ય દેવતાને અર્ક આપીને આ મહા પર્વનું સમાપન કરવામાં આવ્યું હતું. આ મહાપર્વ માં ઉત્તર પ્રદેશ પટના બિહારના સાથે સાથે અન્ય લોકો પણ જોડાયા હતા અને ધૂમધામ થી પૂજા અર્ચના કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સ્વયમ્ પ્રગટ શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિરે બુધવારે ૬૦મો વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે.લાભ લેવા કરાઈ અપીલ.
સ્વયમ્ પ્રગટ શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિરે બુધવારે ૬૦મો વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે.લાભ...
Vadodara Boat Tragedy : गुजरात के वडोदरा में बोट डूबी, 12 बच्चों समेत 14 लोगों की मौत (BBC Hindi)
Vadodara Boat Tragedy : गुजरात के वडोदरा में बोट डूबी, 12 बच्चों समेत 14 लोगों की मौत (BBC Hindi)
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના સ્મશાનમાં દફનાવેલી 18 માસની બાળકીને કોણે બહાર કાઢી એક મોટો સવાલ
દોઢ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ નથી થયું PM રિપોર્ટમાં ખુલાસો થયો,
Seema Haider ने कुछ इस अंदाज में मनाया PM Modi का birthday, वीडियो हुआ वायरल | ABPLIVE
Seema Haider ने कुछ इस अंदाज में मनाया PM Modi का birthday, वीडियो हुआ वायरल |
ಬಿಎಸ್ಪಿಎಲ್ ಕುರಿತ ಪರಿಸರ ವರದಿ ಕುರಿತು ಬಿಎಸ್ಪಿಎಲ್ನ ಇಂಟಿಗ್ರೇಟೆಡ್ ಸ್ಟೀಲ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ನ ಉಪಾಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀ ನಾಗರಾಜ್ ಎನ್ಬಿ ಅವರ ಪತ್ರಿಕಾ ಹೇಳಿಕೆ
ಕೊಪ್ಪಳ, ಏಪ್ರಿಲ್ 3, 2025
ಕೊಪ್ಪಳದ ಹಾಲವರ್ತಿಯಲ್ಲಿ ಬಿಎಸ್ಪಿಎಲ್ ಪ್ರಸ್ತಾಪಿಸಿದ 3.5 ಎಂಟಿಪಿಎ...