સિહોર ખાતે સામાજિક સેવાકાર્યો હંમેશા અગ્રેસર યુવા યુગપરિવર્તન સંગઠનને 14 વર્ષ પુરા થયા છે અને સાથે 15મા વર્ષમાં મંગલ પ્રવેશની પૂર્વ સંધ્યાએ અનેક કાર્યક્રમોની વણઝાર થઈ હતી આ પ્રસગે સંસ્થાના વડા મિતેષ પડ્યાએ જણાવ્યું હતું કે સેવાએ તો આપણા દેશની સંસ્કૃતિ, આપણા સંસ્કારો, આપણા મૂલ્યોનું પણ પ્રતિક છે તેમણે વધુમાં કહ્યું કે યુવા યુગ પરિવર્તન સગઠન આજે વટવૃક્ષ બની અડીખમ ઉભું છુ જેનું આજે ગૌરવ છે યુવા યુગ પરિવર્તન સંગઠનને 15 વર્ષમા પ્રવેશતાની સાથે અનેક કાર્યક્રમો યોજાયા હતા રક્તદાન કેમ્પ સાથે ભવ્યતા સાસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમા શહેર અને તાલુકાની રર જેટલી સ્કૂલોના વિધાર્થીઓની પોતાની કૃતિઓ રજૂ કરી હતી ઉપસ્થિત નગરના શ્રેષ્ટિઓના હસ્તે બાળકોની પ્રતિભાને સન્માનિત કરવામાં આવ્યા હતા સાસ્કૃતિક કાર્યક્રમો સાથે રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ, ઇનામ વિતરણ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ સહિતના કાર્યક્રમો યોજાયા હતા ઉલ્લેખનીય છે કે સિહોર યુવા યુગ પરિવર્તન સંગઠન સ્થાપના આજથી 14 વર્ષ પહેલાં માત્ર પાચ સભ્યો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું જે આજે વટવૃક્ષ બની અડીખમ ઉભું છે સંગઠન દેશસેવા, સ્વદેશી અભિયાન, ગૌસેવા, માનવસેવા, પર્યાવરણને લગતા કાર્યો સાથે. જોડાયેલ છે તેમજ વિવિધ સંસ્થાઓ સાથેજોડાઈ ને ખૂબ સુંદર કાર્ય કરી રહ્યુ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Crime News
પાટણ, સાંતલપુર Exclusieve Breaking
- સાંતલપુરના વારાહી પોલીસે ઝાડપેલ અપહરણ નો આરોપી થયો...
UP के Gonda में बड़ा रेल हादसा, Dibrugarh Express के 10 डिब्बे पटरी से उतरे, रेस्क्यू जारी | Aaj Tak
UP के Gonda में बड़ा रेल हादसा, Dibrugarh Express के 10 डिब्बे पटरी से उतरे, रेस्क्यू जारी | Aaj Tak
શ્રી ઉદાસી આશ્રમ ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર નું ભૂમિ પૂજન કરાશે :કાલે ભવ્ય સંતવાણી ડાયરો
પાટડી નજીક આવેલ શ્રી ઉદાસી આશ્રમ ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર નું ભૂમિ પૂજન તારીખ 27 8...
ब्रेकिंग ! वडगाव निंबाळकर येथे पुराच्या पाण्यात एक जण गेला वाहून ,शोधकार्य सुरू
ब्रेकिंग ! वडगाव निंबाळकर येथे पुराच्या पाण्यात एक जण गेला वाहून ,शोधकार्य सुरू
વડગામમાં પ્રથમ નોરતાની રમઝટ
*વડગામમાં પેહલા નોરતા ની રાત*
- માતાજીની આરાધના કરવાનું પર્વ એટલે કે નવરાત્રિ ના...