શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર વાઘજીપુરનો ૪૯ મો પાટોત્સવ આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ષોડશોપચાર વિધિથી પૂજન, અર્ચન, અન્નકૂટ, આરતી તેમજ શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમુહ પારાયણો વિગેરે આધ્યાત્મિકસભર કાર્યક્રમોથી ઉજવાયો હતો.વિધ્યાર્થીઓને વિધ વિધ ક્ષેત્રે વિશિષ્ઠ સિધ્ધિઓ હાંસલ કરી તેઓને સન્માનિત કર્યા હતા.પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે મનુષ્ય જીવન સુસંસ્કારી બને તે માટે વ્યસનોના વમળમાં ફસાવું જોઈએ નહિ. હજારો હરિભક્તોએ આ અણમોલ અવસરનો લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तालेड़ा उपखंड के बाजड गांव की नहर मे मगरमच्छ का रेस्क्यू किया
रामगढ़ अभ्यारण क्षेत्र बून्दी क्षेत्रीय वन अधिकारी ने बताया कि रामगढ़ विषधारी टाइगर रिजर्व बूंदी...
ધોરણ ૯ થી ૧૨ ના વિધાર્થીઓએ પોતાના મોબાઇલમાં ઓનલાઇન જવાબ આપી ગુજરાત સ્ટેમ ક્વીઝમાં ઉત્સાહભેર ભાગ લીધો
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(ગુજકોસ્ટ),વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ,ગુજરાત સરકાર...
अहमदाबाद क्राइमब्रांचने शहरकोटडा विस्तारमें आंगड़िया पेढ़ी लूट केस में 3 डकैतको दबोचा,केस को सुलझाया
अहमदाबाद क्राइमब्रांचने शहरकोटडा विस्तारमें आंगड़िया पेढ़ी लूट केस में 3 डकैतको दबोचा,केस को सुलझाया
7th Pay Commission: कर्मचारियों को जल्द मिलेगी एक और अच्छी खबर, DA एरियर की घोषणा जल्द!
केंद्र सरकार ने पिछले महीने केंद्रीय कर्मचारियों के डीए (Dearness Allowance) को बढ़ा दिया था....
কমনৱেলথ গেমছত ভাৰতলৈ প্ৰথমটো স্বৰ্ণ পদক
পুনৰ ইতিহাস ৰচিলে উত্তৰ-পূবৰ গৌৰৱ মীৰাবাঈ চানুৱে।দেশবাসীক গৌৰৱান্বিত কৰি মীৰাবাই চানুৱে এইবাৰ...