ગુજરાતી માં કહેવાય છે કે .જનની જણ તો ભક્ત જણજે, કાં દાતા, કાં શૂર, નહીં તો રે’જે વાંઝણી, મત ગુમાવીશ નૂર,,પંક્તિ ને સાચા અર્થમાં સાર્થક કરતા બાબાસાહેબ આંબેડકર ની વિચારો ને વરેલા શૈલેષભાઈ પરમાર(ધુણસોલ) તથા સોમાભાઈ પરમાર(રવેલ) તથા રાજારામ બાપા ની પરોપકારી ભાવના જેના હૃદયમાં છે એવા ડૉ. ગણપતભાઈ ચૌધરી સાહેબ થકી આજ રોજ રામપુરા(ધુ) પગારકેન્દ્ર શાળામાં અભ્યાસ કરતા આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકોને ક્રમસ ધોરણ 1 થી 5 ના 18 બાળકોને 9000 તથા ધોરણ 6 થી 8 ના 14 બાળકોને 8400 દાન આપી ને આવા વાલીઓના બાળકો શાળામાં અભ્યાસ માટે વધુ પ્રેરાય એ માટે ઉત્તમ દાન આપ્યું હતું .રામપુરા(ધુ) શાળા પરિવાર દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રાની કિડસ કોર્નર સ્કુલ ખાતે ગરબા અને રાવણનું અનોખું આયોજન કરાયું હતું
ધ્રાંગધ્રાની કિડસ કોર્નર સ્કુલ ખાતે ગરબા અને રાવણનું અનોખું આયોજન કરાયું હતું
75 participants commemorating 75 years of Independence traversed through Assam and pristine Arunachal
75 participants commemorating 75 years# Independence traversed throughAssam and pristine Arunachal
પાલનપુર-ડીસા હાઇવે પર સોપારીના વેપારીને માર મારી લાખોની લૂંટની ઘટના
પાલનપુર-ડીસા હાઇવે પર સોપારીના વેપારીને માર મારી લાખોની લૂંટની ઘટના
Uday Samant on Dasara Melava 2022 : ज्यांनी परवानगी मागीतलीय त्यांचा दसरा मेळावा संपन्न होईल
Uday Samant on Dasara Melava 2022 : ज्यांनी परवानगी मागीतलीय त्यांचा दसरा मेळावा संपन्न होईल
મણિપુરનું પાઈનેપલ, વિશ્વની સૌથી મોટી દુબઈ બજાર માં બન્યું ખાસ
ભારતને વિવિધતાઓનો દેશ કહેવામાં આવે છે. વિવિધ રાજ્યો ભારતની આ વિવિધતાઓનો મુખ્ય આધાર છે. જેમાં...