ગુજરાતી માં કહેવાય છે કે .જનની જણ તો ભક્ત જણજે, કાં દાતા, કાં શૂર, નહીં તો રે’જે વાંઝણી, મત ગુમાવીશ નૂર,,પંક્તિ ને સાચા અર્થમાં સાર્થક કરતા બાબાસાહેબ આંબેડકર ની વિચારો ને વરેલા શૈલેષભાઈ પરમાર(ધુણસોલ) તથા સોમાભાઈ પરમાર(રવેલ) તથા રાજારામ બાપા ની પરોપકારી ભાવના જેના હૃદયમાં છે એવા ડૉ. ગણપતભાઈ ચૌધરી સાહેબ થકી આજ રોજ રામપુરા(ધુ) પગારકેન્દ્ર શાળામાં અભ્યાસ કરતા આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકોને ક્રમસ ધોરણ 1 થી 5 ના 18 બાળકોને 9000 તથા ધોરણ 6 થી 8 ના 14 બાળકોને 8400 દાન આપી ને આવા વાલીઓના બાળકો શાળામાં અભ્યાસ માટે વધુ પ્રેરાય એ માટે ઉત્તમ દાન આપ્યું હતું .રામપુરા(ધુ) શાળા પરિવાર દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  उरी में 2 आतंकियों के शव मिले, भारी मात्रा में हथियार और गोला बारूद बरामद 
 
                      उरी में 2 आतंकियों के शव मिले है. भारी मात्रा में हथियार और गोला बारूद बरामद किए है. इलाके में...
                  
   ભાભર નજીક ટ્રકમાં કોલસાની આડમાં લઇ જવાતો દારૂ પોલીસે ઝડપી પાડયો 
 
                      બનાસકાંઠા જીલ્લાના ભાભરના બેડા ત્રણ રસ્તા નજીકથી એલસીબીની ટીમે એક ટ્રકમાં કોલસાની આડમાં થતી...
                  
   Chandrayaan 3 की Launching देखने पहुंचे छात्रों ने PM Modi और ISRO के लिए कह दी बड़ी बात | Aaj Tak 
 
                      Chandrayaan 3 की Launching देखने पहुंचे छात्रों ने PM Modi और ISRO के लिए कह दी बड़ी बात | Aaj Tak
                  
   ಅಬ್ಬಿಗೆರೆ ಸರ್ಕಾರಿ ಹಿರಿಯ ಪ್ರಾಥಮಿಕ ಶಾಲೆ ನೂತನ ಕಟ್ಟಡ ಕಾಮಗಾರಿ ಗುದ್ದಲಿ ಪೂಜೆ 
 
                      ಬೆಂಗಳೂರು : ಅಬ್ಬಿಗೆರೆ ಸರ್ಕಾರಿ ಕಿರಿಯ ಪ್ರಾಥಮಿಕ ಶಾಲೆ ನೂತನ ಕಟ್ಟಡ ಕಾಮಗಾರಿಗೆ ಗುದ್ದಲಿ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮ...
                  
   
  
  
  
  
  