ગુજરાતી માં કહેવાય છે કે .જનની જણ તો ભક્ત જણજે, કાં દાતા, કાં શૂર, નહીં તો રે’જે વાંઝણી, મત ગુમાવીશ નૂર,,પંક્તિ ને સાચા અર્થમાં સાર્થક કરતા બાબાસાહેબ આંબેડકર ની વિચારો ને વરેલા શૈલેષભાઈ પરમાર(ધુણસોલ) તથા સોમાભાઈ પરમાર(રવેલ) તથા રાજારામ બાપા ની પરોપકારી ભાવના જેના હૃદયમાં છે એવા ડૉ. ગણપતભાઈ ચૌધરી સાહેબ થકી આજ રોજ રામપુરા(ધુ) પગારકેન્દ્ર શાળામાં અભ્યાસ કરતા આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકોને ક્રમસ ધોરણ 1 થી 5 ના 18 બાળકોને 9000 તથા ધોરણ 6 થી 8 ના 14 બાળકોને 8400 દાન આપી ને આવા વાલીઓના બાળકો શાળામાં અભ્યાસ માટે વધુ પ્રેરાય એ માટે ઉત્તમ દાન આપ્યું હતું .રામપુરા(ધુ) શાળા પરિવાર દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bomb Threat: फ्लाइट में चाचा से फोन पर बात करते हुए 'बम' बोलने वाला व्यक्ति हुआ गिरफ्तार, जा रहा था दुबई
नई दिल्ली। दिल्ली के इंदिरा गांधी अंतरराष्ट्रीय हवाई अड्डे से मुंबई जा रही विस्तारा एयरलाइंस...
વિકસિત ભારત સંકલ્પ યાત્રા
*વિકસિત ભારત સંકલ્પ યાત્રા*
તલોદ તાલુકાના સીમલીયા અને લાલાની મુવાડી ખાતે ગ્રામજનોએ વિકસિત...
বছৰৰ প্ৰথমটো বানপানীত কলাইগাওঁৰ বিস্তীৰ্ণ অঞ্চল প্লাবিত
🔴বছৰৰ প্ৰথমটো বানপানীত কলাইগাওঁৰ বিস্তীৰ্ণ অঞ্চল জলমগ্ন:
🔴নোৱানৈৰ বাঢ়নী পানীয়ে...
बापरे!किचन मध्ये अचानक घुसला किंग कोब्रा आणि नंतर त्याने......king cobra viral video
बापरे!किचन मध्ये अचानक घुसला किंग कोब्रा आणि नंतर त्याने......king cobra viral video
अखिलेश के लिए नई मुसीबत बन सकते हैं ओवैसी, MY समीकरण सहेजने के लिए बनानी होगी नई रणनीति; इस वजहों से चूकी सपा
लखनऊ: असदुद्दीन ओवैसी की पार्टी एआइएमआइएम प्रदेश में सपा के लिए नई मुसीबत बन सकती है। सपा...