ગુજરાતી માં કહેવાય છે કે .જનની જણ તો ભક્ત જણજે, કાં દાતા, કાં શૂર, નહીં તો રે’જે વાંઝણી, મત ગુમાવીશ નૂર,,પંક્તિ ને સાચા અર્થમાં સાર્થક કરતા બાબાસાહેબ આંબેડકર ની વિચારો ને વરેલા શૈલેષભાઈ પરમાર(ધુણસોલ) તથા સોમાભાઈ પરમાર(રવેલ) તથા રાજારામ બાપા ની પરોપકારી ભાવના જેના હૃદયમાં છે એવા ડૉ. ગણપતભાઈ ચૌધરી સાહેબ થકી આજ રોજ રામપુરા(ધુ) પગારકેન્દ્ર શાળામાં અભ્યાસ કરતા આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકોને ક્રમસ ધોરણ 1 થી 5 ના 18 બાળકોને 9000 તથા ધોરણ 6 થી 8 ના 14 બાળકોને 8400 દાન આપી ને આવા વાલીઓના બાળકો શાળામાં અભ્યાસ માટે વધુ પ્રેરાય એ માટે ઉત્તમ દાન આપ્યું હતું .રામપુરા(ધુ) શાળા પરિવાર દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખાખરડા ગામે જુગાર રમી રહેલા પાંચ શખ્સો ઝડપાયા.
ખાખરડા ગામે જુગાર રમી રહેલા પાંચ શખ્સો ઝડપાયા.
তিনিচুকীয়া জিলা দিৱস উপলক্ষে জিলা প্ৰশাসনৰ বৰ্ণাঢ্য কায্যসূচী
তিনিচুকীয়া জিলা দিৱস উপলক্ষে জিলা প্ৰশাসনে তিনিদিনীয়াকৈ এক বৰ্ণাঢ্য কায্যসূচী আয়োজন কৰিছে।
કેન્દ્રીય રેલ મંત્રી શ્રી ઓ ગુજરાત પ્રવાસ દરમિયાન સાબરમતી,અમદાવાદમાં હાઇસ્પીડ રેલ્વે સ્ટેશનો નું નિરીક્ષણ અને કાર્ય સમીક્ષા.
૧૩ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ મા.રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાત પ્રવાસ દરમિયાન સાબરમતી અને...
બુલેટીન ઇન્ડિયા ન્યૂઝના અહેવાલની અસર
#buletinindia #gujarat #arvalli