ગુજરાતી માં કહેવાય છે કે .જનની જણ તો ભક્ત જણજે, કાં દાતા, કાં શૂર, નહીં તો રે’જે વાંઝણી, મત ગુમાવીશ નૂર,,પંક્તિ ને સાચા અર્થમાં સાર્થક કરતા બાબાસાહેબ આંબેડકર ની વિચારો ને વરેલા શૈલેષભાઈ પરમાર(ધુણસોલ) તથા સોમાભાઈ પરમાર(રવેલ) તથા રાજારામ બાપા ની પરોપકારી ભાવના જેના હૃદયમાં છે એવા ડૉ. ગણપતભાઈ ચૌધરી સાહેબ થકી આજ રોજ રામપુરા(ધુ) પગારકેન્દ્ર શાળામાં અભ્યાસ કરતા આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકોને ક્રમસ ધોરણ 1 થી 5 ના 18 બાળકોને 9000 તથા ધોરણ 6 થી 8 ના 14 બાળકોને 8400 દાન આપી ને આવા વાલીઓના બાળકો શાળામાં અભ્યાસ માટે વધુ પ્રેરાય એ માટે ઉત્તમ દાન આપ્યું હતું .રામપુરા(ધુ) શાળા પરિવાર દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गौ भक्तों ने नन्दी का उपचार कर पहुंचा गौशाला
गौ-भक्तों ने नन्दी का उपचार कर पहुंचाया गोशाला
रेवदर । कस्बे की गौ-भक्तों की टीम को...
રૂ.૨૭,૦૦૦/-નાં ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂનાં જથ્થા સહિત કુલ રૂ.૨,૨૭,૦૦૦/-નાં
મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,ભાવનગર
ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો દરિયાઇ વિસ્તારનાં ગામડાઓમાં કોમ્બીંગ
નાઇટ રાઉન્ડમાં...
રેશનકાર્ડમાં સસ્તા અનાજ નું મોટું કૌભાંડ
રેશનકાર્ડમાં સસ્તા અનાજ નું મોટું કૌભાંડ
PORBANDAR પોરબંદરના બરડા વિસ્તારમાં દેશી દારૂની બદી વધી 01 11 2022
PORBANDAR પોરબંદરના બરડા વિસ્તારમાં દેશી દારૂની બદી વધી 01 11 2022
વલભીપુર તાલુકાના ગામોમાં 4g કપાસનું બિયારણ ખેડૂતોને પધરાવી દેતા પાક નિષ્ફળ ગયો
વલભીપુર તાલુકાના ગામોમાં 4g કપાસનું બિયારણ ખેડૂતોને પધરાવી દેતા પાક નિષ્ફળ ગયો