એગ્રો ટેક કંપનીમાં દુર્ઘટના,ટેન્ક સફાઈ વખતે સુપર વાઈઝર સહિત પાંચના મોત. કચ્છના કંડલામાં એક જીવલેણ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક એગ્રો ટેક કંપનીમાં પાંચ કર્મચારીઓ મૃત્યુ પામ્યાની માહિતી મળી રહી છે. વેસ્ટ પ્રવાહીની ટેન્કમાં સફાઈ વખતે રાતે આ દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી મળી રહી છે. કંડલા બંદર નજીક આવેલી ઈમામી એગ્રોટેક કંપનીમાં મંગળવારે (15 ઓક્ટોબર) કેમિકલ ટેન્કની સફાઈ દરમિયાન પાંચ લોકોના મોત નીપજ્યા હતાં. મૃતકોમાં સુપરવલાઇઝર સહિત ટેન્ક ઓપરેટર અને ત્રણ હેલ્પરનો સમાવેશ થાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ પોલીસ રાત્રે બને છે આતકી; DCP Safin Hasan વ્યક્ત કરી દિલગીરી
અમદાવાદ પોલીસ રાત્રે બને છે આંતકી; DCP Safin Hasan વ્યક્ત કરી દિલગીરી
ધ્રાંગધ્રા તાલુકાના દેવચરાળી ગામે જુથ અથડામણમાં ૧નુ મોત: ૧ ઈજાગ્રસ્ત
ધ્રાંગધ્રા તાલુકાના દેવચરાળી ગામે જુથ અથડામણમાં ૧નુ મોત: ૧ ઈજાગ્રસ્ત
भारत दुनिया का सबसे जीवंत लोकतंत्र, इसकी छवि खराब नहीं की जानी चाहिए : उपराष्ट्रपति धनखड़
उपराष्ट्रपति जगदीप धनखड़ ने बुधवार को कहा कि भारत दुनिया का सबसे जीवंत लोकतंत्र है और किसी को...
কৰম পূজাত বাগিচা বন্ধ দিবলৈ মৰাণত চৰকাৰক দাবী আছা সম্পাদক দেৱেন ওৰাঙৰ
কৰম পূজাত বাগিচা বন্ধৰ দিবলৈ মৰাণত চৰকাৰক দাবী উত্থাপন কৰিলে আছা সম্পাদক দেৱেন ওৰাঙে