એગ્રો ટેક કંપનીમાં દુર્ઘટના,ટેન્ક સફાઈ વખતે સુપર વાઈઝર સહિત પાંચના મોત. કચ્છના કંડલામાં એક જીવલેણ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક એગ્રો ટેક કંપનીમાં પાંચ કર્મચારીઓ મૃત્યુ પામ્યાની માહિતી મળી રહી છે. વેસ્ટ પ્રવાહીની ટેન્કમાં સફાઈ વખતે રાતે આ દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી મળી રહી છે. કંડલા બંદર નજીક આવેલી ઈમામી એગ્રોટેક કંપનીમાં મંગળવારે (15 ઓક્ટોબર) કેમિકલ ટેન્કની સફાઈ દરમિયાન પાંચ લોકોના મોત નીપજ્યા હતાં. મૃતકોમાં સુપરવલાઇઝર સહિત ટેન્ક ઓપરેટર અને ત્રણ હેલ્પરનો સમાવેશ થાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત પોલીસનો ડર પાકિસ્તાનમાં મચી ગયો, ઈરાની ડ્રગ માફિયાનું કોલ રેકોર્ડિંગ સામે આવ્યું
ગુજરાત પોલીસ અને ATSએ ડ્રગ માફિયાઓ પર સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. ગુજરાત પોલીસ અને એટીએસ...
आरएसएस चीफ मोहन भागवत ने आखिर किस मामले में दी मोदी को नसीहत ?
राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक मोहन भागवत ने एक साल बाद भी मणिपुर में शांति बहाली नहीं होने...
આમ આદમી પાર્ટીના ચુંટણી પ્રચાર માટે યાસીન કાલવા એડીચોટીનું જોર લગાવશે :- ધારી તાલુકાના સંગઠન માં પાયાના કાર્યકર
ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાંતીભાઈ સતાસીયા એક પછી એક દાવ અજમાવી...
श्री तिलस्वां महादेव मंदिर ट्रस्ट के दानपात्र से निकले 34,23,239 रुपए ऑनलाइन ओर रसीदों से प्राप्त राशि की गणना अभी बाकी
भीलवाड़ा
ब्यूरो रिपोर्ट
तिलस्वां महादेव मंदिर का दानपात्र दो माह बाद खुला,मंदिर के दानपात्र...
ৰাস মহোৎসৱলৈ মাজত কেইটামান দিন বাকী ! এতিয়া মাজুলীৰ চাৰিওফালে ৰাসৰ সুৱাস
ৰাস মহোৎসৱলৈ মাজত কেইটামান দিন বাকী ! এতিয়া মাজুলীৰ চাৰিওফালে ৰাসৰ সুৱাস