પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના નારણપુરા ગામે ભાગરીયું ફળીયું નાગેશ્વરી મંદીર પાછળ રહેતા દિલીપભાઈ નરેન્દ્રસિહ રાઠોડ ડેપ્યુટી સરપંચ હાલ રહે ગોધરા ગઈ તા.૨/૧૦/૨૪ ના રોજ ગામ પંચાયતમાં ગામ સભા ની મીટીંગ હોવાથી દિલીપસિંહ નરેન્દ્રસિહ રાઠોડ ગામ સભાની મીટીંગ આવેલ અને મિટિંગ પુર્ણ કરી ગામમાં આવેલ તેમના મકાને ગયેલ અને સમી સાંજે ગોધરા જવા નીકળી ગયા હતા અને સવાર ના પોરે તેમના ફળિયામા રહેતા એક વ્યક્તિએ તેઓને ફોન કરી જણાવેલ કે તમારા મકાનના દરવાજા ખુલ્લા છે અને તમારા મકાનમાં ચોરી થઇ છે તેમ જણાવતા દિલીપભાઈ ગોધરાથી તેમના વતન નારણપુરા આવી ઘરમાં તપાસ કરતાં ઘરનો સામાન વેરવિખેર પડેલો હતો તિજોરી તોડેલી જોવા મળે હતી છોકરાની બાબરી મા અને કન્યાદાન મા આવેલ ભેટ સોગાદો જોવા મળી નહોતી સ્ટીલ , તાબા પીતળ કાસા ના વાસણો જોવા મળ્યા નહોતા જે આધારે દિલીપભાઈ દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કુલ મળી રુ 34700 મુદ્દામાલ અજાણ્યા ચોરો દ્વારા ચોરી કરેલ છે ફરિયાદના આધારે કાલોલ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Top News: सुबह की 100 बड़ी खबरें | Israel Palestine Conflict | Sanjay Singh ED | Bihar Caste Census
Top News: सुबह की 100 बड़ी खबरें | Israel Palestine Conflict | Sanjay Singh ED | Bihar Caste Census
સંતરામપુર નગરપાલિકા દ્વારા નગરના અલગ-અલગ વિસ્તારોમાં કન્ટેનર મુકવા નવા કન્ટેનરની વ્યવસ્થા કરાઈ
સંતરામપુર નગરપાલિકા દ્વારા નગરના અલગ-અલગ વિસ્તારોમાં કન્ટેનર મુકવા નવા કન્ટેનરની વ્યવસ્થા કરાઈ
વઢવાણ ધર્મતળાવ પાસે શ્રી ચરમાળીયા દાદાના મંદિરે મહિલા મંડળ દ્વારા આખો મહિનો ધુન કરીને શ્રાવણ અમાસના
વઢવાણ ધર્મતળાવ પાસે શ્રી ચરમાળીયા દાદાના મંદિરે મહિલા મંડળ દ્વારા આખો મહિનો ધુન કરીને શ્રાવણ અમાસના
નગરપાલિકા દ્વારા પ્રજા વત્સલ રાજવી જોરાવરસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરાયુ
સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા પ્રજા વત્સલ રાજવી જોરાવરસિંહજીની પ્રતિમાનું અનાવરણ, સંત સવૈયાનાથજી,...