"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સ્વચ્છતા ના આગ્રહી એવા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત "સ્વચ્છતા દિવસ" કાર્યક્રમમાં "સ્વચ્છતા શપથ" લેવામાં આવ્યા હતા. તેમજ નાગરિકોને સ્વચ્છતા ને સ્વભાવમાં વણી લઈને ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી ઉપસ્થિત સર્વેને "સ્વચ્છતા શપથ" લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  এইবাৰ আৰক্ষীৰ দালাৰাজ 
 
                      ব্যক্তিগত একাউণ্টত ‘জৰিমনা’ লৈছে ডিব্ৰুগড় আৰক্ষীয়ে৷ যানবাহন শাখাৰ আৰক্ষী বিৰাজ...
                  
   ડીસામાં બોગસ ડોક્ટરે યુવતીની ઘરે ડીલેવરી કરાવી બાળકી મૃત જન્મી હોવાનું જણાવી વેચી મારતાં ચકચાર 
 
                      સમગ્ર ગુજરાતમાં અત્યારે પાટણમાં બોગસ ડોક્ટર દ્વારા થયેલી બાળ તસ્કરીના સમાચાર ચર્ચાની એરણ પર છે....
                  
   गांधी परिवार की संदेशखाली पर चुप्पी से दोहरा चेहरा सामने आया : चुग  
 
                      भारतीय जनता पार्टी के राष्ट्रीय महासचिव तरुण चुग ने सन्देश खाली घटना पर टिपण्णी करते हुए कहा कि...
                  
   राष्ट्रीय समाज पक्षाच्या बीड युवक जिल्हा अध्यक्षपदी तुषार उंबरे यांची निवड 
 
                       
राष्ट्रीय समाज पक्षाच्या विविध ठिकाणी शाखा स्थापन करणार , उंबरे
 
 
बीड...
                  
   
  
  
 