"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સ્વચ્છતા ના આગ્રહી એવા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત "સ્વચ્છતા દિવસ" કાર્યક્રમમાં "સ્વચ્છતા શપથ" લેવામાં આવ્યા હતા. તેમજ નાગરિકોને સ્વચ્છતા ને સ્વભાવમાં વણી લઈને ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી ઉપસ્થિત સર્વેને "સ્વચ્છતા શપથ" લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भीम आर्मी के पाटन तहसील स्तर पर कार्यकारणी बैठक सम्पन्न हुई केशोरायपाटन
भीम आर्मी के पाटन तहसील स्तर पर कार्यकारणी बैठक सम्पन्न हुई
केशोरायपाटन
मात्रा हनुमान जी...
बालचंद पाड़ा स्थित बिजासन माता के नेजे की सवारी निकली आज नेजे की सवारी देखने सड़कों वह छतों पर उमड़ी भीड़
बूंदी। नवरात्रा की महाअष्टमी व नवमी पर शुक्रवार को बालचंद पाडा स्थित सिद्वपीठ बीजासन माताजी के...
સ્વસ્તિક આર્ટ એકેડમી,પાલનપુર ના બાળ કલાકારો દ્વારા માટીમાંથી ગણપતિની મુર્તિઓનું નિર્માણ કરાયુ
સ્વસ્તિક આર્ટ એકેડમી,પાલનપુર ના બાળ કલાકારો દ્વારા માટીમાંથી ગણપતિની મુર્તિઓનું નિર્માણ કરાયુ...
दस दिवसीय आयुर्वेद शल्य चिकित्सा शिविर में दूसरे दिन अब तक 305 रोगी उपचारित
पुरानी धानमंडी स्थित किसान भवन में संचालित दस दिवसीय आयुर्वेद शल्य चिकित्सा शिविर में दूसरे दिन...
કાંકરેજના થરામાં અજાણ્યા વ્યક્તિની મૃત હાલતમાં લાસ મળી..
કાંકરેજના થરામાં અજાણ્યા વ્યક્તિની મૃત હાલતમાં લાસ મળી..