"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સ્વચ્છતા ના આગ્રહી એવા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત "સ્વચ્છતા દિવસ" કાર્યક્રમમાં "સ્વચ્છતા શપથ" લેવામાં આવ્યા હતા. તેમજ નાગરિકોને સ્વચ્છતા ને સ્વભાવમાં વણી લઈને ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી ઉપસ્થિત સર્વેને "સ્વચ્છતા શપથ" લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिला स्तरीय समारोह मे सम्मानित होने पर तिवारी का अभिनंदन
बून्दी। जिला प्रशासन द्वारा जिला स्तरीय स्वतन्त्रता दिवस समारोह मे शारारिक शिक्षक नूतन तिवारी को...
Maharashtra Politics: कुछ ही दिन की मेहमान है शिंदे सरकार? सुप्रीम कोर्ट में ये केस बना ठाकरे गुट की उम्मीद
नई दिल्ली, महाराष्ट्र की सियासी फिजा कुछ बदली-बदली सी लग रही है। बीते साल राज्य की...
ऐतिहासिक होगा वैश्य समाज का अन्नकूट महोत्सव
अखिल भारतीय वैश्य महासम्मेलन की ओर से आगामी समय में अन्नकूट महोत्सव का आयोजन किया जाएगा। अन्नकूट...
সোণাৰিত শংকৰদেৱৰ জন্মজয়ন্তীৰ আয়োজন
সোণাৰিত শংকৰদেৱৰ জন্মজয়ন্তীৰ আয়োজন
চৰাইদেউ জিলা অসম সত্ৰ মহাসভাৰ উদ্যোগত দুদিনীয়া...
તળાજા નગરપાલિકાના કર્મચારીઓ જુના પડતર પ્રશ્ને લઈને કાલથી હડતાલ કરશે
ગુજરાત રાજ્યની 157 નગરપાલિકા કર્મચારીઓના વર્ષોના પડતર પ્રશ્ને લઈને ગુજરાત...