"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સ્વચ્છતા ના આગ્રહી એવા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત "સ્વચ્છતા દિવસ" કાર્યક્રમમાં "સ્વચ્છતા શપથ" લેવામાં આવ્યા હતા. તેમજ નાગરિકોને સ્વચ્છતા ને સ્વભાવમાં વણી લઈને ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી ઉપસ્થિત સર્વેને "સ્વચ્છતા શપથ" લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AirFiber Plan: Jio ने लॉन्च किया AirFiber प्लान ऑफर, 1111 रुपये में 50 दिन की वैलिडिटी
जियो ने 5G यूजर्स के लिए एयरफाइबर ऑफर लॉन्च किया है। जिसके तहत ग्राहकों को 1111 रुपये में 50...
JNUમાં વધુ એક પ્રદર્શન, હવે વિદ્યાર્થી સંઘે કર્યો આ વાતનો વિરોધ
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના વિદ્યાર્થીઓએ સોમવારે ‘ડીન ઑફ સ્ટુડન્ટ્સ’ (DOS)ની...
घुमंतु समुदाय के दस्तावेज तैयार करने के लिए 2 दिसंबर को यहां लगेंगे शिविर
घुमंतु समुदाय के आवश्यक दस्तावेज जैसे वोटर आईडी आधार कार्ड, जन आधार कार्ड, जाति प्रमाण पत्र, मूल...
શિક્ષક દિનના રોજ રાજ્યપાલશ્રીના હસ્તે ગાંધીનગર ખાતે સન્માનિત કરવામાં આવશે..
શિક્ષક દિનના રોજ રાજ્યપાલશ્રીના હસ્તે ગાંધીનગર ખાતે સન્માનિત કરવામાં આવશે..