વિશ્વને ગંભીર સમસ્યા હૃદય રોગ છે જે દિવસે દિવસે ખૂબ જ વધારે પ્રમાણમાં વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે 29 સપ્ટેમ્બર ના રોજ વિશ્વ હાર્ટ દિવસ શિબિરનું આયોજન થઈ રહ્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજી, સ્ટેટ કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી, કચ્છ - સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટર વિજયભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરમાં યોગ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જીલ્લાની યોગ બોર્ડ ટીમના જીલ્લા કો ઓડીનેટર મોનીકા ચુડાસમા, સુરેન્દ્રનગર જિલ્લા કોચ ભારતીબેન કવૈયા યોગ ટ્રેનર વર્ષાબેન પટેલ તથા તેમની ટીમ એઆયોજન કરાતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને હૃદય રોગ નિવારણ માટેના આસનો કર્યા હતા ત્યારબાદ રેલી દ્વારા જનજાગૃતિ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
STATE CONVENTION FOR THE PROTECTION OF RESERVATIONS
STATE CONVENTION FOR THE PROTECTION OF RESERVATIONS
વાગરા નગરમાં ટ્રાફિકને નડતરરૂપ થતાં દબાણો પોલીસ દ્વારા દૂર કરાવવામાં આવ્યા હતા.
વાગરા નગરમાં ટ્રાફિકને નડતરરૂપ થતાં દબાણો પોલીસ દ્વારા દૂર કરાવવામાં આવ્યા હતા.
चिपळूणात ट्रकच्या धडकेत दोघेजण जखमी
चिपळूण : ट्रकवरील अज्ञात चालकाने दुचाकीला धडक दिल्याने दोघेजण जखमी झाल्याची घटना 11 ऑक्टोबर रोजी...
આ પુલ 2,600 મેટ્રિક ટન સ્ટીલ પાઇપનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.
આ પુલ 2,600 મેટ્રિક ટન સ્ટીલ પાઇપનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.