વિશ્વને ગંભીર સમસ્યા હૃદય રોગ છે જે દિવસે દિવસે ખૂબ જ વધારે પ્રમાણમાં વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે 29 સપ્ટેમ્બર ના રોજ વિશ્વ હાર્ટ દિવસ શિબિરનું આયોજન થઈ રહ્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજી, સ્ટેટ કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી, કચ્છ - સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટર વિજયભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરમાં યોગ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જીલ્લાની યોગ બોર્ડ ટીમના જીલ્લા કો ઓડીનેટર મોનીકા ચુડાસમા, સુરેન્દ્રનગર જિલ્લા કોચ ભારતીબેન કવૈયા યોગ ટ્રેનર વર્ષાબેન પટેલ તથા તેમની ટીમ એઆયોજન કરાતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને હૃદય રોગ નિવારણ માટેના આસનો કર્યા હતા ત્યારબાદ રેલી દ્વારા જનજાગૃતિ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तालुक्यात पहिल्यांदाच स्वाभिमानी शेतकरी संघटनेच्या वतीने राजु शेट्टी यांच्या अध्यक्षतेखाली ऊस परिषद,कृषिभुषन भाऊसाहेब थोरात यांची माहिती.
कन्नड तालुक्यात पहिल्यांदाच स्वाभिमानी शेतकरी संघटनेचे अध्यक्ष राजू शेट्टी यांच्या प्रमुख...
પાટણમાં ભર બજારે ખૂની ખેલ ખેલાયો
#buletinindia #gujarat #patan
पालम तालुक्यात मुले व महिला पळविण्याच्या चर्चेला उधाण
जनतेने अफवांवर विश्वास ठेवू नये : पालम,पो.नि. प्रदीप काकडे
परभणी प्रतिनिधी
पालम...
પાલનપુરના ગણેશપુરામાં કાર લોક થઇ જતાં પાંચ વર્ષના બાળકનું મોત
પાલનપુરના ગણેશપુરામાં બુધવારની બપોરે પાંચ વર્ષનો બાળક રમતાં રમતાં અવાવરૂ પડેલ ગાડીમાં બેસી ગયો...
প্ৰশ্নোত্তৰ শিতান ( ২ )
১/ বিদ্যুৎৰ আৱিস্কাৰ কোনে কৰিছিল ?
উ:- মাইকেল ফেডাৰে
২/ ইলেক্ট্ৰ'ন কোনে আৱিস্কাৰ কৰিছিল ?...