વિશ્વને ગંભીર સમસ્યા હૃદય રોગ છે જે દિવસે દિવસે ખૂબ જ વધારે પ્રમાણમાં વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે 29 સપ્ટેમ્બર ના રોજ વિશ્વ હાર્ટ દિવસ શિબિરનું આયોજન થઈ રહ્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજી, સ્ટેટ કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી, કચ્છ - સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટર વિજયભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરમાં યોગ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જીલ્લાની યોગ બોર્ડ ટીમના જીલ્લા કો ઓડીનેટર મોનીકા ચુડાસમા, સુરેન્દ્રનગર જિલ્લા કોચ ભારતીબેન કવૈયા યોગ ટ્રેનર વર્ષાબેન પટેલ તથા તેમની ટીમ એઆયોજન કરાતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને હૃદય રોગ નિવારણ માટેના આસનો કર્યા હતા ત્યારબાદ રેલી દ્વારા જનજાગૃતિ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા ભાજપના હોદ્દેદારો પર આક્ષેપો કરવામાં ભાન ભૂલ્યા | TV9News
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા ભાજપના હોદ્દેદારો પર આક્ષેપો કરવામાં ભાન ભૂલ્યા | TV9News
હાલોલ ગોધરા હાઇવે રોડ પર આવેલ હોટલ સહયોગમાં 7 બાળ શ્રમિકો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરાઈ.
પંચમહાલ જીલ્લામાં બાળ શ્રમયોગી પ્રથા નાબુદી માટે જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની રચના કરવામાં આવેલ છે....
संघर्षविराम खत्म अब युद्ध जारी, इजरायल की हमास को दो टूक- नहीं रुकेगा युद्ध; पूरी ताकत से गाजा में करेंगे हमला
तेल अवीव। इजरायल और हमास के बीच युद्धविराम खत्म हो गया है, यह समझौता समाप्त होते ही इजरायल...
Rahul Gandhi Full Speech: राहुल गांधी ने मंच पर आते ही माहौल बना दिया | Haryana | Aaj Tak News
Rahul Gandhi Full Speech: राहुल गांधी ने मंच पर आते ही माहौल बना दिया | Haryana | Aaj Tak News
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...