વિશ્વને ગંભીર સમસ્યા હૃદય રોગ છે જે દિવસે દિવસે ખૂબ જ વધારે પ્રમાણમાં વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે 29 સપ્ટેમ્બર ના રોજ વિશ્વ હાર્ટ દિવસ શિબિરનું આયોજન થઈ રહ્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજી, સ્ટેટ કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી, કચ્છ - સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટર વિજયભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરમાં યોગ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જીલ્લાની યોગ બોર્ડ ટીમના જીલ્લા કો ઓડીનેટર મોનીકા ચુડાસમા, સુરેન્દ્રનગર જિલ્લા કોચ ભારતીબેન કવૈયા યોગ ટ્રેનર વર્ષાબેન પટેલ તથા તેમની ટીમ એઆયોજન કરાતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને હૃદય રોગ નિવારણ માટેના આસનો કર્યા હતા ત્યારબાદ રેલી દ્વારા જનજાગૃતિ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બારોટ સમાજ સેવા સમિતિ દવરા દર વર્ષે કઈ પણ સેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે.
હાલ માં ચાલી રહેલ લંપી વાયરલ થી પીડાથી ગાયો માટે આયુર્વેદ થી બનાવેલ લાડુ અને ઘાસ ચાલુ આયોજન...
દુલસાડ ગામની પ્રાથમિક શાળામાં વિવાદ ,મહિલા આચાર્ય મનસ્વી રીતે કામ કરી જાતિવાદ ચલાવે છે ?
દુલસાડ ગામની પ્રાથમિક શાળામાં વિવાદ ,મહિલા આચાર્ય મનસ્વી રીતે કામ કરી જાતિવાદ ચલાવે છે ?
प्रदेश भर में भाजपा अल्पसंख्यक मोर्चा की ओर से मनाया गया
प्रदेशभर में भाजपा अल्पसंख्यक मोर्चा की ओर से मनाया गया
परमवीर चक्र सम्मानित अब्दुल हमीद का 59वां...