"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં લોકોને જનકલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવાની સાથે સાથે ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોરબંદર માં દિવ્યાંગો સાથે રાસગરબા ની રમઝટ
પોરબંદર માં દિવ્યાંગો સાથે રાસગરબા ની રમઝટ
સાબર ડેરી: નિયામક મંડળની ચૂંટણી જાહેર| સાબરકાંઠા & અરવલ્લી પશુપાલકોની જીવાદોરી Sabar Dairy Election
સાબર ડેરી: નિયામક મંડળની ચૂંટણી જાહેર| સાબરકાંઠા & અરવલ્લી પશુપાલકોની જીવાદોરી Sabar Dairy...
आज आधी रात के बाद भारत में बदल जाएगी इंटरनेट-ब्रॉडबैंड की दुनिया! ISRO SpaceX के साथ लांच कर रहा GSAT-N2
पूर्वोत्तर से लेकर लक्षद्वीप तक संपूर्ण भारतीय भू-भाग को तीव्र ब्रॉडबैंड सेवाओं से जोड़ने और...
जनपद जौनपुर के जगह-जगह थाना क्षेत्र में एक घंटे में तीन मुठभेड़ पशु तस्कर सहित तीन गिरफ्तार देखें रिपोर्ट में
जनपद जौनपुर के जगह-जगह थाना क्षेत्र में एक घंटे में तीन मुठभेड़ पशु तस्कर सहित तीन गिरफ्तार देखें...