"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં લોકોને જનકલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવાની સાથે સાથે ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત ખાતે સૌપ્રથમ યોગ યુનિવર્સિટીના સ્થાપક ગુરુદેવ શ્રી રાજરશી મુનિ દેવલોક સીધાવેલ છે
ગુજરાત ખાતે સૌપ્રથમ યોગ યુનિવર્સિટીના સ્થાપક ગુરુદેવ શ્રી રાજરશી મુનિ દેવલોક સીધાવેલ છે
ઝયડી ગામે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ
લુણાવાડા તાલુકાના ઝયડી ગામે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજવામાં આવી હતી.જ્યારે વિધાનસભાની ચૂંટણી...
BANASKATHA NEWS: ડીસા લાખણી પંથકમાં પાણીની સમસ્યાનો કાયમી હલ આવશે
BANASKATHA NEWS: ડીસા લાખણી પંથકમાં પાણીની સમસ્યાનો કાયમી હલ આવશે
मुकुटबन ची ग्रामपंचायत ठरली तालुक्यातील अव्वल, ग्रामसभा चालली तब्बल सहा तास
मुकुटबन ची ग्रामपंचायत ठरली तालुक्यातील अव्वलग्रामसभा चालली तब्बल सहा तास
ખેડા મહેમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટના
#buletinindia #gujarat #kheda