"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં લોકોને જનકલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવાની સાથે સાથે ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2000 रुपये का इनामी अपराधी प्रधान टोंक से गिरफ्तार, गौवंश तस्करी के प्रकरण में था वांछित
बून्दी। सदर थाना पुलिस ने गो तस्करी के प्रकरण में वांछित 2000 रुपये के ईनामी अपराधी प्रधान पुत्र...
ડીસા કોંગ્રેસ દ્વારા સાંઈબાબા મંદિર આગળ કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
ડીસા કોંગ્રેસ દ્વારા સાંઈબાબા મંદિર આગળ કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
ખાદ્યતેલોમાં સતત ગાબડા: આજે વધુ રૂા.20-20નો ભાવઘટાડો
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એકાદ પખવાડિયાથી મેઘવિરામની સ્થિતિ વચ્ચે નવી ખરિફ સીઝન દેખાવા લાગી હોય તેમ...
कोटा थर्मल की चौथी इकाई ने लगातार 208 दिन विद्युत उत्पादन कर कीर्तिमान स्थापित किया
कोटा तापीय विद्युत गृह की चौथी ईकाई ने लगातार 208 दिन विद्युत उत्पादन कर कीर्तिमान स्थापित किया।...