સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણ પલટો થતાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં થાનગઢ તાલુકાના મનડાસર અને રૂપાવટી ગામે વીજળી પડી હતી. સદનસીબે કોઈ માનવમૃત્યુ થયું ન હતું. પરંતુ વીજળી પડવાથી ૨ ભેંસ અને એક પાડીનું મૃત્યુ થયું હતું.થાનગઢ તાલુકા વિકાસ અધિકારીશ્રી જ્યોતિબેન બોરીચા દ્વારા સત્વરે તપાસ હાથ ધરી ભોગ બનેલા પશુ માલિકોને તાત્કાલિક સહાય ચૂકવી હતી. જેમાં ૦૨ ભેંશના રૂ. ૩૭,૫૦૦/- લેખે કુલ રૂ. ૭૫,૦૦૦/- તેમજ એક પાડીનાં રૂ. ૨૦,૦૦૦/- ચેકથી ચૂકવાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rise Of BJP: ભાજપની સ્થાપના અને તેની સફર: ભાગ 28 - Prashant Dayal
Rise Of BJP: ભાજપની સ્થાપના અને તેની સફર: ભાગ 28
বঙাইগাঁও চকিহালীত ৰাস মহোৎসৱ উপলক্ষে ভাগৱত শোভাযাত্ৰা
বঙাইগাঁও চকিহালীত ৰাস মহোৎসৱ উপলক্ষে ভাগৱত শোভাযাত্ৰা।
ધોરાજી:- ખેડૂતો ની હાલત દયનિય, મગફળીમાં મુંડા અને ઈયળોનો ઉપદ્રવ વધતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી...|| GTV
ધોરાજી:- ખેડૂતો ની હાલત દયનિય, મગફળીમાં મુંડા અને ઈયળોનો ઉપદ્રવ વધતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી...|| GTV
મહુવા શહેરમાં ઠેર ઠેર ગટરો ઉભરાતા પાણી રોડ પર વહેતા જોવા મળે છે
મહુવા શહેરમાં ઠેર ઠેર ગટરો ઉભરાતા પાણી રોડ પર વહેતા જોવા મળે છે
થરા રુની રોડ પર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સભા યોજાશે
થરા રુની રોડ પર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સભા યોજાશે