સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણ પલટો થતાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં થાનગઢ તાલુકાના મનડાસર અને રૂપાવટી ગામે વીજળી પડી હતી. સદનસીબે કોઈ માનવમૃત્યુ થયું ન હતું. પરંતુ વીજળી પડવાથી ૨ ભેંસ અને એક પાડીનું મૃત્યુ થયું હતું.થાનગઢ તાલુકા વિકાસ અધિકારીશ્રી જ્યોતિબેન બોરીચા દ્વારા સત્વરે તપાસ હાથ ધરી ભોગ બનેલા પશુ માલિકોને તાત્કાલિક સહાય ચૂકવી હતી. જેમાં ૦૨ ભેંશના રૂ. ૩૭,૫૦૦/- લેખે કુલ રૂ. ૭૫,૦૦૦/- તેમજ એક પાડીનાં રૂ. ૨૦,૦૦૦/- ચેકથી ચૂકવાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
108 ની સુવિધા દર્દીઓ માટે આશીર્વાદરૂપ....
મેડિકલ ઈમરજન્સીમાં ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ 108 ની સુવિધા દર્દી માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ...
विदेशी नागरिकों को आसानी से मिलेगा मोबाइल कनेक्शन, सरकार ने OTP वेरिफिकेशन में दी ढील
विदेशी नागरिकों को भारत यात्रा के दौरान मोबाइल कनेक्शन लेने में परेशानी का सामना करना पड़ रहा था।...
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ natraj township પાસે ઉછીના રૂપિયા ન આપતા બ્લેડથી હુમલો
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ natraj township પાસે ઉછીના રૂપિયા ન આપતા બ્લેડથી હુમલો
Delhi Bill पर Lalan Singh ने BJP, Amit Shah को घेरा, तो मिला करारा जवाब | वनइंडिया हिंदी
Delhi Bill पर Lalan Singh ने BJP, Amit Shah को घेरा, तो मिला करारा जवाब | वनइंडिया हिंदी
Karnataka CM: डीके बजा रहे अपना डंका, मुखियाओं की पसंद सिद्धारमैया; आज सीएम की घोषणा! - पढ़ें 10 बड़ी बातें
नई दिल्ली, कर्नाटक में कांग्रेस के दोनों दिग्गजों डीके शिवकुमार और सिद्धारमैया के...