સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણ પલટો થતાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં થાનગઢ તાલુકાના મનડાસર અને રૂપાવટી ગામે વીજળી પડી હતી. સદનસીબે કોઈ માનવમૃત્યુ થયું ન હતું. પરંતુ વીજળી પડવાથી ૨ ભેંસ અને એક પાડીનું મૃત્યુ થયું હતું.થાનગઢ તાલુકા વિકાસ અધિકારીશ્રી જ્યોતિબેન બોરીચા દ્વારા સત્વરે તપાસ હાથ ધરી ભોગ બનેલા પશુ માલિકોને તાત્કાલિક સહાય ચૂકવી હતી. જેમાં ૦૨ ભેંશના રૂ. ૩૭,૫૦૦/- લેખે કુલ રૂ. ૭૫,૦૦૦/- તેમજ એક પાડીનાં રૂ. ૨૦,૦૦૦/- ચેકથી ચૂકવાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  માતા અને પુત્રનું સમાધાન કરાવતી ૧૮૧ અભ્યમ ટીમ હાલોલ 
 
                      જાંબઘોડા તાલુકામાંથી હાલોલ ૧૮૧ મહિલા હેલ્પલાઇન માં મદદ માટે પીડિત બહેન ફોન આવતા જણાવ્યુ કે મારા...
                  
   Kapil Sharma के लिए कृष्णा अभिषेक ने दी बड़ी कुर्बानी, इस बड़े डायरेक्टर की फिल्म को मारी लात 
 
                       Krushna Abhishek Rejects Sajid Khan Film For The Kapil Sharma Show: द कपिल शर्मा शो के...
                  
   
  
  
 