સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણ પલટો થતાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં થાનગઢ તાલુકાના મનડાસર અને રૂપાવટી ગામે વીજળી પડી હતી. સદનસીબે કોઈ માનવમૃત્યુ થયું ન હતું. પરંતુ વીજળી પડવાથી ૨ ભેંસ અને એક પાડીનું મૃત્યુ થયું હતું.થાનગઢ તાલુકા વિકાસ અધિકારીશ્રી જ્યોતિબેન બોરીચા દ્વારા સત્વરે તપાસ હાથ ધરી ભોગ બનેલા પશુ માલિકોને તાત્કાલિક સહાય ચૂકવી હતી. જેમાં ૦૨ ભેંશના રૂ. ૩૭,૫૦૦/- લેખે કુલ રૂ. ૭૫,૦૦૦/- તેમજ એક પાડીનાં રૂ. ૨૦,૦૦૦/- ચેકથી ચૂકવાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಪ್ರಭಾವಿ ರಾಜಕಾರಣಿ ಗಿರೀಶ್. ಕೆ.ನಾಶಿಯವರಿಂದ ಬಿಬಿಎಂಪಿಗೆ ₹2 ಕೋಟಿ ತೆರಿಗೆ ಬಾಕಿ;ಶಿವಾಜಿನಗರದ ಪ್ಯಾಲೇಸ್ ಮಾಲ್ ನ ಮಳಿಗೆ ಮಾಲೀಕರು ಬೀದಿಪಾಲು.
ಬೆಂಗಳೂರು, ಫೆಬ್ರವರಿ 18, 2025:
ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಲೇಔಟ್ ವಿಧಾನ ಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಜೆಡಿಎಸ್ ಪರಾಜಿತ...
Live : એક પગલું વ્યસનમુક્તિ તરફ....
Live : એક પગલું વ્યસનમુક્તિ તરફ....
આખલો વચ્ચે આવતા બાઇક સવાર....?
આખલો વચ્ચે આવતા બાઇક સવાર....?
વલસાડ જિલ્લાના ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે બેઠક મળી
વલસાડ જિલ્લાના ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે બેઠક મળી
ડીસા માં OPSની માંગ ને લઈને શિક્ષકો ની સહી ઝુંબેશ...!
ડીસા માં OPSની માંગ ને લઈને શિક્ષકો ની સહી ઝુંબેશ...!