સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણ પલટો થતાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં થાનગઢ તાલુકાના મનડાસર અને રૂપાવટી ગામે વીજળી પડી હતી. સદનસીબે કોઈ માનવમૃત્યુ થયું ન હતું. પરંતુ વીજળી પડવાથી ૨ ભેંસ અને એક પાડીનું મૃત્યુ થયું હતું.થાનગઢ તાલુકા વિકાસ અધિકારીશ્રી જ્યોતિબેન બોરીચા દ્વારા સત્વરે તપાસ હાથ ધરી ભોગ બનેલા પશુ માલિકોને તાત્કાલિક સહાય ચૂકવી હતી. જેમાં ૦૨ ભેંશના રૂ. ૩૭,૫૦૦/- લેખે કુલ રૂ. ૭૫,૦૦૦/- તેમજ એક પાડીનાં રૂ. ૨૦,૦૦૦/- ચેકથી ચૂકવાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પટેલ કલાલ જ્ઞાતિ સમાજની ૩૦મી વાર્ષિક સાધારણ સભા ચડોતર ખાતે યોજાઈ...
શ્રી પટેલ કલાક સમાજની ૩૦ મી વાર્ષિક સાધારણ સભા પાલનપુર તાલુકા ના ચડોતર મુકામે આવેલ પંચાલ સમાજની...
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરના આંબા મુકામેથી દારૂની હેરફેર કરતા આરોપીઓ ને ઝડપી પાડતી લીમડી પોલિસ.
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરના આંબા મુકામેથી દારૂની હેરફેર કરતા આરોપીઓ ને ઝડપી પાડતી લીમડી પોલિસ.
जळकोट तालुक्यातील गुटखा माफियावर जळकोट पोलीस ठाणे येथे गुन्हा दाखल
जळकोट तालुक्यातील गुटखा माफियावर जळकोट पोलीस ठाणे येथे गुन्हा दाखल
Aurangabad | आजादीच्या अमृत महोत्सवानिमित्त सामूहिक राष्ट्रगानचे आयोजन
Aurangabad | आजादीच्या अमृत महोत्सवानिमित्त सामूहिक राष्ट्रगानचे आयोजन