સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણ પલટો થતાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં થાનગઢ તાલુકાના મનડાસર અને રૂપાવટી ગામે વીજળી પડી હતી. સદનસીબે કોઈ માનવમૃત્યુ થયું ન હતું. પરંતુ વીજળી પડવાથી ૨ ભેંસ અને એક પાડીનું મૃત્યુ થયું હતું.થાનગઢ તાલુકા વિકાસ અધિકારીશ્રી જ્યોતિબેન બોરીચા દ્વારા સત્વરે તપાસ હાથ ધરી ભોગ બનેલા પશુ માલિકોને તાત્કાલિક સહાય ચૂકવી હતી. જેમાં ૦૨ ભેંશના રૂ. ૩૭,૫૦૦/- લેખે કુલ રૂ. ૭૫,૦૦૦/- તેમજ એક પાડીનાં રૂ. ૨૦,૦૦૦/- ચેકથી ચૂકવાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદર માં યોગ શિબિર યોજાઈ.
દિયોદર માં યોગ તાલીમ શિબિર યોજાઈ.જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન...
अंतरजिला पुलिस थाना फुटबॉल टूर्नामेंट में मोरान और टिंगखांग थाना दल बराबरी पर रहे
अंतरजिला पुलिस थाना फुटबॉल टूर्नामेंट में मोरान और टिंगखांग थाना दल बराबरी पर रहे
असम पुलिस के...
उत्तराखंड- अल्मोड़ा में बस 150 फीट गहरी खाई में गिरी:15 की मौत की खबर, 42 लोग सवार थे
उत्तराखंड के अल्मोड़ा में सोमवार सुबह यात्री बस खाई में गिर गई। हादसे में 15 लोगों की मौत की खबर...
लोकतांत्रिक स्वतंत्रता का दुरुपयोग रोकें, एस जयशंकर ने ब्रिटेन के मंत्री को चेताया
नई दिल्ली, विदेश मंत्री एस.जयशंकर ने भारत दौरे पर आए ब्रिटिश मंत्री लार्ड तारिक अहमद से...