સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણ પલટો થતાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં થાનગઢ તાલુકાના મનડાસર અને રૂપાવટી ગામે વીજળી પડી હતી. સદનસીબે કોઈ માનવમૃત્યુ થયું ન હતું. પરંતુ વીજળી પડવાથી ૨ ભેંસ અને એક પાડીનું મૃત્યુ થયું હતું.થાનગઢ તાલુકા વિકાસ અધિકારીશ્રી જ્યોતિબેન બોરીચા દ્વારા સત્વરે તપાસ હાથ ધરી ભોગ બનેલા પશુ માલિકોને તાત્કાલિક સહાય ચૂકવી હતી. જેમાં ૦૨ ભેંશના રૂ. ૩૭,૫૦૦/- લેખે કુલ રૂ. ૭૫,૦૦૦/- તેમજ એક પાડીનાં રૂ. ૨૦,૦૦૦/- ચેકથી ચૂકવાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી સાહેબ શ્રી નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવા માં આવ્યો..
થરાદ તાલુકાના વામી ગામે આપણા થરાદ ના લોક લાડીલા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી...
CCI को मिला चेयरपर्सन, IAS रवनीत कौर की पांच साल के लिए हुई नियुक्ति
नई दिल्ली, बिजनेस डेस्क। सरकार की ओर से रवनीत कौर को कंपटीशन कमीशन ऑफ...
Sunny Deaol ने 'Gadar 2' की सफलता के बाद, Seema Haider को लेकर की ये बात | Bollywood | Dainik Jagran
Sunny Deaol ने 'Gadar 2' की सफलता के बाद, Seema Haider को लेकर की ये बात | Bollywood | Dainik Jagran
पन्ना जिला शिक्षा अधिकारी की लचर रवैया से,शिक्षा विभाग की हालत बद से बदतर!!
पन्ना जिला शिक्षा अधिकारी की लचर रवैया से,शिक्षा विभाग की हालत बद से बदतर!!