સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણ પલટો થતાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં થાનગઢ તાલુકાના મનડાસર અને રૂપાવટી ગામે વીજળી પડી હતી. સદનસીબે કોઈ માનવમૃત્યુ થયું ન હતું. પરંતુ વીજળી પડવાથી ૨ ભેંસ અને એક પાડીનું મૃત્યુ થયું હતું.થાનગઢ તાલુકા વિકાસ અધિકારીશ્રી જ્યોતિબેન બોરીચા દ્વારા સત્વરે તપાસ હાથ ધરી ભોગ બનેલા પશુ માલિકોને તાત્કાલિક સહાય ચૂકવી હતી. જેમાં ૦૨ ભેંશના રૂ. ૩૭,૫૦૦/- લેખે કુલ રૂ. ૭૫,૦૦૦/- તેમજ એક પાડીનાં રૂ. ૨૦,૦૦૦/- ચેકથી ચૂકવાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોધરા ડીવીઝનના તાબા હેઠળના સાત એસ.ટી.ડેપો ઉપરથી સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ દોડતી બસોની ટ્રીપો હાલ પૂરતી સ્થગિત કરાઈ
ગુજરાતના સમુદ્ર કાંઠે બિપોરજોય વાવાઝોડાની તબાહીના સંકેતોને પગલે.....
ગોધરા ડીવીઝનના તાબા હેઠળના...
ફતેપુરા નગરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
ફતેપુરા નગરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
PM મોદીએ ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી
#buletinindia #gujarat #gandhinagar
पहले 15 हजार कर्मियों को निकाला, अब फ्री में चाय-कॉफी देगा इंटेल; आखिर क्यों लिया ये फैसला
Intel tea coffee News हजारों लोगों की छंटनी के बाद इंटेल एक बार फिर अपने कर्मचारियों को मुफ्त...