સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણ પલટો થતાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં થાનગઢ તાલુકાના મનડાસર અને રૂપાવટી ગામે વીજળી પડી હતી. સદનસીબે કોઈ માનવમૃત્યુ થયું ન હતું. પરંતુ વીજળી પડવાથી ૨ ભેંસ અને એક પાડીનું મૃત્યુ થયું હતું.થાનગઢ તાલુકા વિકાસ અધિકારીશ્રી જ્યોતિબેન બોરીચા દ્વારા સત્વરે તપાસ હાથ ધરી ભોગ બનેલા પશુ માલિકોને તાત્કાલિક સહાય ચૂકવી હતી. જેમાં ૦૨ ભેંશના રૂ. ૩૭,૫૦૦/- લેખે કુલ રૂ. ૭૫,૦૦૦/- તેમજ એક પાડીનાં રૂ. ૨૦,૦૦૦/- ચેકથી ચૂકવાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મલ્ટી લેવલ પાર્કિંગના ત્રીજા માળેથી ગાય નીચે કાર પર પડી....
મલ્ટી લેવલ પાર્કિંગના ત્રીજા માળેથી ગાય નીચે કાર પર પડી....
હારીજ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ભારતિય જનતા પાર્ટી દ્વારા બાળા ઓનું હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો
હારીજ શહેર ખાતે આવેલ ગર્લ્સ હાઈસ્કૂલમા મહિલા મોરચા ની આગેવાનીમાં કે.પી.અને ગર્લ્સ સ્કૂલ માં બાળા...
অসম গোৰ্খা সন্মিলন মহিলা প্ৰকিষ্ঠ সন্মিলনৰ অভিৱৰ্তন
অসম গোৰ্খা সন্মিলন মহিলা প্ৰকিষ্ঠ সন্মিলনৰ অভিৱৰ্তন
વલસાડ જિલ્લાના ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે બેઠક મળી
વલસાડ જિલ્લાના ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે બેઠક મળી
Forum South BangaloreUnveilsDazzling 50-Feet Swarovski's Tree of Wonder
December 13, 2023
Forum South BangaloreUnveilsDazzling 50-Feet Swarovski's Tree of Wonder...