મહેમદાવાદ ઈદગાહ કબ્રસ્તાન  પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો તેમાં જાવેદ ખોખર ( બાબર ), સલવર મલેક, સલીમ શેખ, રાજુભાઈ, નટુભાઈ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.