સુરેન્દ્રનગર જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા“ અભિયાન અન્વયે “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”ની સાથે દરરોજ જુદી જુદી થીમ અન્વયે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અન્વયે જિલ્લામાં જુદા – જુદા તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં શેગ્રીગેશન શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.જેમાં ચુડા તાલુકાના છતરીયાળા ગામે, લખતર તાલુકાના માલિકા, વિઠ્ઠલગઢ, છારદ ગામે શેગ્રીગેશન શેડનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું. તેમજ ગામની આસપાસના નજીકનાં વિસ્તારમાં સઘન સાફ – સફાઈ હાથ ધરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आवास येथे लम्पि आजारांवर मात करण्यासाठी २२४गुरांना लसीकरण
अलिबाग तालुक्यातील आवास ग्रामपंचायत परिसरातील लंपी आजारांवर मात करण्यासाठी सुमारे २२४...
જાહેરમાં આખલા યુદ્ધ જોવા મળ્યું
સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા શહેરમાં નગરપાલિકા દ્વારા આખલા પકડવામાં આવે છે અત્યારે આજે...