સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર - દૂધરેજ - વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા “ સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪“ પખવાડિયા અંતર્ગત “વોલ પેઈન્ટીંગ“ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા અને રાજપુતાના આર્ટ એન્ડ પેન્ટિંગ સ્ટુડીયોના સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા કચેરીની દિવાલો ઉપર “સ્વચ્છ ભારત” તેમજ સ્વચ્છતાને લગતા સંદેશાઓ આપતા ભીંતચિત્રો બનાવવામાં આવ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લામાં આ અભિયાન અન્વયે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશની સાથે લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા તથા સ્વચ્છતામાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ઠેર ઠેર અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજામાં જીવદયા પ્રેમીઓએ કેટલી ગાયોને બચાવી લીધી?કેટલી ગાયોના થયા મોત?
તળાજામાં જીવદયા પ્રેમીઓએ કેટલી ગાયોને બચાવી લીધી?કેટલી ગાયોના થયા મોત?
ઝાલાવાડમાં જૈન સમાજ દ્વારા સંવત્સરી પર્વની ઉજવણી
જૈનસમાજ દ્વારા ક્ષમાપનાના પર્વ સવંત્સરીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.દેરાસરો-ઉપાશ્રયોમાં...
সীমা বিবাদ নিষ্পত্তি উদ্দেশ্য অসম অৰুণাচল সীমান্ত পৰিদৰ্শন মন্ত্ৰী পিয়ুষ হাজৰিকাৰ। Pijush Hazarika
সীমা বিবাদ নিষ্পত্তি উদ্দেশ্য অসম অৰুণাচল সীমান্ত পৰিদৰ্শন মন্ত্ৰী পিয়ুষ হাজৰিকাৰ। Pijush Hazarika
જાફરાબાદ ટાઉન પોલીસે બગીચા પાસેથી 1 ખંડેરા વિસ્તારમાંથી 1 કુલ 2 લોકોને નશો કરેલી હાલતમાં ઝડપી ધોરણસરનીકાર્યવાહી કરી....
જાફરાબાદ ટાઉન પોલીસે બગીચા પાસેથી 1 ખંડેરા વિસ્તારમાંથી 1 કુલ 2 લોકોને નશો કરેલી હાલતમાં ઝડપી...