સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર - દૂધરેજ - વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા “ સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪“ પખવાડિયા અંતર્ગત “વોલ પેઈન્ટીંગ“ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા અને રાજપુતાના આર્ટ એન્ડ પેન્ટિંગ સ્ટુડીયોના સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા કચેરીની દિવાલો ઉપર “સ્વચ્છ ભારત” તેમજ સ્વચ્છતાને લગતા સંદેશાઓ આપતા ભીંતચિત્રો બનાવવામાં આવ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લામાં આ અભિયાન અન્વયે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશની સાથે લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા તથા સ્વચ્છતામાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ઠેર ઠેર અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ISRO चीफ ने सोमनाथ ने लिखी अपनी आत्मकथा, कहा- युवा होंगे इससे प्रेरित
चंद्रयान मिशन, आदित्य एल-1 सौर मिशन और गगनयान परीक्षण वाहन की लांचिंग के बीच 59 वर्षीय इसरो...
પાવીજેતપુર રેલ્વે સ્ટેશનના પ્રવેશદ્વાર પરના વૃક્ષ ઉપર બેસતા પક્ષીઓના વિસર્જનથી મુસાફરો ત્રાહિમામ
પાવીજેતપુર રેલ્વે સ્ટેશનના પ્રવેશદ્વાર પરના વૃક્ષ ઉપર બેસતા પક્ષીઓના વિસર્જનથી મુસાફરો ત્રાહિમામ...
ખાંભા સ્વામિનારાયણ મંદિર મા શ્રાવણ માસ દરમ્યાન અખંડ ઘુનનુ આયોજન કરવામાં આવે છે
ખાંભા સ્વામિનારાયણ મંદિર મા શ્રાવણ માસ દરમ્યાન અખંડ ઘુનનુ આયોજન કરવામાં આવે છે
হিমন্ত-কেজৰিৱালৰ টুইটাৰ যুদ্ধ
অসমৰ শিক্ষা ব্যৱস্থাক সমালোচনা কৰিবলৈ গৈ নিজেই বিপদত পৰিছে দিল্লীৰ মুখ্যমন্ত্ৰী অৰবিন্দ কেজৰিৱাল।...
BJP ने हरियाणा का एग्जिट पोल नकारा:सैनी-बड़ौली बोले- सरकार हमारी आएगी
हरियाणा में BJP ने 12 एग्जिट पोल में कांग्रेस को बहुमत के दावे को नकार दिया है। CM नायब सैनी और...