સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર - દૂધરેજ - વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા “ સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪“ પખવાડિયા અંતર્ગત “વોલ પેઈન્ટીંગ“ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા અને રાજપુતાના આર્ટ એન્ડ પેન્ટિંગ સ્ટુડીયોના સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા કચેરીની દિવાલો ઉપર “સ્વચ્છ ભારત” તેમજ સ્વચ્છતાને લગતા સંદેશાઓ આપતા ભીંતચિત્રો બનાવવામાં આવ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લામાં આ અભિયાન અન્વયે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશની સાથે લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા તથા સ્વચ્છતામાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ઠેર ઠેર અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેસાણામાં ફાસ્ટ ફૂડની દુકાનના માલિક અને કારીગર પર છરીઓ વડે હુમલો કરી હુમલાખોરો ફરાર
મહેસાણા શહેરમાં આવેલા ગાંધીનગર લિંક રોડ પર રાત્રી દરમિયાન જય અંબે ફાસ્ટ ફૂડ ની દુકાન કારીગર બંધ...
सेना वाहिनी द्वारा ऑप्रेशन सद्भावना के तहत चिकित्सा शिविर और मैराथन दौड़ का आयोजन
सेना वाहिनी द्वारा ऑप्रेशन सद्भावना के तहत चिकित्सा शिविर और मैराथन दौड़ का आयोजन
ৰঙিয়াৰ শ্ৰমিক ভবনত অনুষ্ঠিতএছ এফ আইৰ সপ্তদশ কামৰূপ জিলা সন্মিলনৰ সফল সামৰণি
ৰঙিয়াৰ শ্ৰমিক ভৱনত এছ এফ আইৰ সপ্তদশ কামৰূপ জিলা সন্মিলন আজি ১৪ ছেপ্টেম্বৰ তাৰিখে এদিনীয়া...
'बांहें फैलाकर इंतजार कर रहा हूं', राहुल का दावा- चक्रव्यूह वाले बयान के बाद ईडी बना रही छापेमारी की योजना
कांग्रेस सांसद राहुल गांधी ने दावा किया कि 29 जुलाई को संसद में उनके चक्रव्यूह बयान के बाद...
મહંત પૂજ્ય જયરામગીરીજી બાપુ તેમજ ટેંટોડા રાજારામ ગૌધામના પૂજ્ય રામરતનજી મહારાજ ઉપસ્થિત રહેતાં
મહંત પૂજ્ય જયરામગીરીજી બાપુ તેમજ ટેંટોડા રાજારામ ગૌધામના પૂજ્ય રામરતનજી મહારાજ ઉપસ્થિત રહેતાં