સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર - દૂધરેજ - વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા “ સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪“ પખવાડિયા અંતર્ગત “વોલ પેઈન્ટીંગ“ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા અને રાજપુતાના આર્ટ એન્ડ પેન્ટિંગ સ્ટુડીયોના સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા કચેરીની દિવાલો ઉપર “સ્વચ્છ ભારત” તેમજ સ્વચ્છતાને લગતા સંદેશાઓ આપતા ભીંતચિત્રો બનાવવામાં આવ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લામાં આ અભિયાન અન્વયે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશની સાથે લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા તથા સ્વચ્છતામાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ઠેર ઠેર અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અનુરાગ ઠાકુરે સંદેશ ન્યૂઝ સાથે કરી વાતચીત@Sandesh News
અનુરાગ ઠાકુરે સંદેશ ન્યૂઝ સાથે કરી વાતચીત@Sandesh News
চামগুৰিৰ আৰক্ষীৰ জালত দূধৰ্ষ ড্ৰাগছ পেডলাৰ
চামগুৰিৰ আৰক্ষীৰ জালত দূধৰ্ষ ড্ৰাগছ পেডলাৰ।
মৰাণৰ দি কিট্চেনৰ সন্মুখত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা। থিতাতে নিহত এজন যুৱক
মৰাণৰ দি কিট্চেনৰ সন্মুখত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা। থিতাতে নিহত এজন যুৱকমৰানৰ ৩৭ নং ৰাষ্ঠীয় ঘাই...
India के दो रास्तों को जोड़ने के लिए Bangladesh से निकलेगी रेल! Agartala Akhaura Railway line
India के दो रास्तों को जोड़ने के लिए Bangladesh से निकलेगी रेल! Agartala Akhaura Railway line