સોમવારે શોપિયાના છોટાપોરા વિસ્તારમાં સફરજનના બગીચામાં આતંકવાદીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આતંકવાદીઓના ગોળીબારમાં 1 વ્યક્તિના મોત અને 1 વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે. મૃતકો અને ઘાયલ બંને લઘુમતી સમુદાય (કાશ્મીરી પંડિતો)ના છે. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કાશ્મીર ઝોનની પોલીસનું કહેવું છે કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BOTAD-સમઢીયાળા ગામે SP અને જિલ્લા પોલીસ દ્વારા બાળકોને ગુડ ટચ બેડ ટચ વિશે માહિતી અપાઈ
BOTAD-સમઢીયાળા ગામે SP અને જિલ્લા પોલીસ દ્વારા બાળકોને ગુડ ટચ બેડ ટચ વિશે માહિતી અપાઈ
ગાયત્રી ફાઉન્ડેશન દ્રારા કોરોના યોધ્ધા પરવેજ સુમરાનુ કરાયુ સન્માન
ગાયત્રી ફાઉન્ડેશન દ્રારા કોરોના યોધ્ધા પરવેજ સુમરાનુ કરાયુ સન્માન
Lok Sabha Election 2024: PM Modi ने संपत्ति बांट देंगे वाले बयान को Manmohan Singh से क्यों जोड़ा?
Lok Sabha Election 2024: PM Modi ने संपत्ति बांट देंगे वाले बयान को Manmohan Singh से क्यों जोड़ा?
બોટાદ જિલ્લા માલધારી સમાજ દ્વારા દૂધ ડેરી ઉત્પાદન વેચાણ બંધ રાખી, વિરોધ પ્રદર્શન કરાયું,પડતર પ્રશ્નો
બોટાદ જિલ્લા માલધારી સમાજ દ્વારા દૂધ ડેરી ઉત્પાદન વેચાણ બંધ રાખી, વિરોધ પ્રદર્શન કરાયું,પડતર પ્રશ્નો
ડભોઇ ગણેશ મંડળ દ્વારા યોજાયો ગણેશ યાગ
ડભોઇ ગણેશ મંડળ દ્વારા યોજાયો ગણેશ યાગ