સોમવારે શોપિયાના છોટાપોરા વિસ્તારમાં સફરજનના બગીચામાં આતંકવાદીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આતંકવાદીઓના ગોળીબારમાં 1 વ્યક્તિના મોત અને 1 વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે. મૃતકો અને ઘાયલ બંને લઘુમતી સમુદાય (કાશ્મીરી પંડિતો)ના છે. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કાશ્મીર ઝોનની પોલીસનું કહેવું છે કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दक्षिण अफ्रीका में भारी बारिश ने मचाई तबाही, 6 लोगों की मौत; कई लापता
दक्षिण अफ्रीका में भारी बारिश के कारण छह लोगों की मौत हो गई है जबकि 10 अन्य लापता है।...
ઝેરડા ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાની અધ્યક્ષ સ્થાને ઝેરડા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો..
ડીસા તાલુકાના ઝેરડા ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા ની અધ્યક્ષ સ્થાને જેરડા પોલીસ સ્ટેશન...
મગફળીની આવકના શ્રીગણેશ: જૂનાગઢ માર્કેટીંગ
યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ, ખેડૂતોને
1100 થી 1300 રૂપિયાનો ભાવ મળ્યો
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સારા પ્રમાણમાં મગફળીની આવક
થઇ છે. ખેડૂતો પોતાની મગફળી ખુલ્લી...
সৰুপথাৰৰ অসম-নগালেণ্ড সীমান্তৰ দয়ালপুৰত যোৰহাট কৃষি বিশ্ববিদ্যালয়ৰ কৃষি সম্পৰ্কে সজাগতা সভা
সৰুপথাৰৰ অসম-নগালেণ্ড সীমান্তৰ দয়ালপুৰত যোৰহাট কৃষি বিশ্ববিদ্যালয়ৰ কৃষি সম্পৰ্কে সজাগতা সভা
ઊનાના સોંદરડીમાં રહેણાંક મકાનમાં 10 ફૂટનો અજગર આવી ચડતા અફડાતફડી; વનવિભાગે રેસ્કયુ કરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો
છેલ્લા અઠવાડીમાં ઉના તાલુકાના અલગ અલગ ગામની સીમ-વાડી વિસ્તારોમાં ચાર જેટલા મહાકાય અજગર આવી ચડતા...