મહિલાઓ અને બાળકો સુપોષિત થાય તે હેતુસર માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા પોષણ માહ ની શરૂઆત કરવામાં આવી છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદ દ્વારા લાખણી તાલુકાના પેપળુ ગામે પોષણ માહની ઉજવણી અંતર્ગત એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં ડૉ. પ્રીતિબેન દવે, મદદનીશ પ્રાધ્યાપક, આસ્પી કોલેજ ઓફ ન્યુટ્રીશન અને કોમ્યુનિટી સાયન્સ દ્વારા ગ્રામીણ મહિલાઓ અને યુવતીઓને સમતોલ આહાર અને પોષણ ઉપર માર્ગદર્શન આપવામાં આવેલ. ખાસ કરીને મહિલાઓમાં લોહ તત્વની ઉણપ દૂર કરવા માટે કયા પ્રકારનો આહાર લેવો જોઈયે તે વિશે જણાવેલ. તેઓએ જણાવેલ કે લોકોએ આહરમાં પ્રોટીનયુક્ત આહાર નિયમિત લેવો જોઈયે. કાર્યક્રમમાં મહિલાઓ, યુવતીઓ, ભાઈઓ, આંગણવાડી કાર્યકર્તા મળીને ૪૭ લોકો હાજર રહેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી પી.બી.સિંહના માર્ગદર્શન નીચે કરવામાં આવેલ. કાર્યક્રમનું સફળ સંચાલન ડો. વી. કે. પટેલ દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર નાયબ મામલતદારનો વિદાય સમારંભ યોજાયો | SatyaNirbhay News Channel
રાધનપુર નાયબ મામલતદારનો વિદાય સમારંભ યોજાયો | SatyaNirbhay News Channel
দৰং জিলা সাহিত্য সভাৰ সৰাবাৰী অধিবেশনৰ আদৰণি সমিতিৰ খচৰা প্ৰস্তুত কৰণ সম্পৰ্কে সভা
জিলা সাহিত্য সভাৰ ৪৭ সংখ্যক অধিবেশনৰ আদৰণি সমিতিৰ পূৰ্ণাঙ্গ ৰূপ প্ৰদান আৰু অধিবেশনৰ খচৰা...
पोत्रा येथे मतिमंद मुलीवर अत्याचार;आरोपी अटक@india report
पोत्रा येथे मतिमंद मुलीवर अत्याचार;आरोपी अटक@india report
રિવરફ્રન્ટ પરના વોકવે પર ફરી વળ્યાં પાણી
#buletinindia #gujarat #ahmedabad
પાટણ: રાધનપુર જમીન લે વેચ કરતા વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી | SatyaNirbhay News Channel
પાટણ જમીન લે વેચ કરતા વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી | SatyaNirbhay News Channel