મહિલાઓ અને બાળકો સુપોષિત થાય તે હેતુસર માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા પોષણ માહ ની શરૂઆત કરવામાં આવી છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદ દ્વારા લાખણી તાલુકાના પેપળુ ગામે પોષણ માહની ઉજવણી અંતર્ગત એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં ડૉ. પ્રીતિબેન દવે, મદદનીશ પ્રાધ્યાપક, આસ્પી કોલેજ ઓફ ન્યુટ્રીશન અને કોમ્યુનિટી સાયન્સ દ્વારા ગ્રામીણ મહિલાઓ અને યુવતીઓને સમતોલ આહાર અને પોષણ ઉપર માર્ગદર્શન આપવામાં આવેલ. ખાસ કરીને મહિલાઓમાં લોહ તત્વની ઉણપ દૂર કરવા માટે કયા પ્રકારનો આહાર લેવો જોઈયે તે વિશે જણાવેલ. તેઓએ જણાવેલ કે લોકોએ આહરમાં પ્રોટીનયુક્ત આહાર નિયમિત લેવો જોઈયે. કાર્યક્રમમાં મહિલાઓ, યુવતીઓ, ભાઈઓ, આંગણવાડી કાર્યકર્તા મળીને ૪૭ લોકો હાજર રહેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી પી.બી.સિંહના માર્ગદર્શન નીચે કરવામાં આવેલ. કાર્યક્રમનું સફળ સંચાલન ડો. વી. કે. પટેલ દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Parliament Winter Session: Adani-Soros पर संग्राम...आज संसद में क्या होगा ? | Aaj Tak
Parliament Winter Session: Adani-Soros पर संग्राम...आज संसद में क्या होगा ? | Aaj Tak
14000 रुपये सस्ता मिल रहा iPhone 14, 12MP प्राइमरी कैमरा के साथ मिलता है सुपर रेटिना XDR डिस्प्ले, जानें ऑफर डिटेल्स
अगर आप नया फोन खरीदने की तैयारी कर रहा है और आईफोन आपकी लिस्ट में शामिल है तो यह सही मौका है। हम...
Elections 2024: जम्मू सीट का परिसीमन के बाद बदल गया है समीकरण, जनता से जानिए किसे देंगे वोट | AajTak
Elections 2024: जम्मू सीट का परिसीमन के बाद बदल गया है समीकरण, जनता से जानिए किसे देंगे वोट | AajTak
चौथमल शर्मा होंगे विश्व ब्राह्मण संगठन उपशाखा लाखेरी के अध्यक्ष
लाखेरी - विश्व बाह्मण संगठन की उपशाखा लाखेरी में अध्यक्ष पद पर चौथमल शर्मा (पंचोली/गुरु) को...
કલ્યાણપુર સરકારી વિનયન કોલેજ ખાતે જિલ્લા કાનૂની સેવા સતા મંડળદ્વારા આયોજિત કાનૂની શિબિર યોજવામાં આવી
કલ્યાણપુર સરકારી વિનયન કોલેજ ખાતે જિલ્લા કાનૂની સેવા સતા મંડળદ્વારા આયોજિત કાનૂની શિબિર યોજવામાં આવી