મહિલાઓ અને બાળકો સુપોષિત થાય તે હેતુસર માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા પોષણ માહ ની શરૂઆત કરવામાં આવી છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદ દ્વારા લાખણી તાલુકાના પેપળુ ગામે પોષણ માહની ઉજવણી અંતર્ગત એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં ડૉ. પ્રીતિબેન દવે, મદદનીશ પ્રાધ્યાપક, આસ્પી કોલેજ ઓફ ન્યુટ્રીશન અને કોમ્યુનિટી સાયન્સ દ્વારા ગ્રામીણ મહિલાઓ અને યુવતીઓને સમતોલ આહાર અને પોષણ ઉપર માર્ગદર્શન આપવામાં આવેલ. ખાસ કરીને મહિલાઓમાં લોહ તત્વની ઉણપ દૂર કરવા માટે કયા પ્રકારનો આહાર લેવો જોઈયે તે વિશે જણાવેલ. તેઓએ જણાવેલ કે લોકોએ આહરમાં પ્રોટીનયુક્ત આહાર નિયમિત લેવો જોઈયે. કાર્યક્રમમાં મહિલાઓ, યુવતીઓ, ભાઈઓ, આંગણવાડી કાર્યકર્તા મળીને ૪૭ લોકો હાજર રહેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી પી.બી.સિંહના માર્ગદર્શન નીચે કરવામાં આવેલ. કાર્યક્રમનું સફળ સંચાલન ડો. વી. કે. પટેલ દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bageshwar Dham: धीरेंद्र शास्त्री को क्लीन चिट, नागपुर पुलिस को नहीं मिले अंधविश्वास फैलाने के प्रमाण
पंडित धीरेंद्र शास्त्री ने नागपुर में रामकथा का आयोजन किया था। इसके बाद महाराष्ट्र में अंधश्रद्धा...
ડીસાના માલગઢમાં માળી સમાજનો 24 મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે
ડીસા તાલુકાના માલગઢ ગામમાં માળી સમાજનો 24 મો સમૂહ લગ્ન મહોત્સવ તા. 3 ફેબ્રુઆરીને સોમવારના રોજ...
বঙাইগাঁও জিলাৰ অভয়াপুৰী বাখলগাওত অবৈধ সুৰাৰ বিৰুদ্ধে আৰক্ষী
বঙাইগাঁও জিলাৰ অভয়াপুৰী বাখলগাওত অবৈধ সুৰাৰ বিৰুদ্ধে আৰক্ষী
विपक्ष को बिहार में ही करनी पड़ेगी सबसे ज्यादा मशक्कत, JDU को देनी पड़ सकती है बड़ी कुर्बानी
नई दिल्ली, महागठबंधन से जीतनराम मांझी की पार्टी हिंदुस्तानी आवाम मोर्चा (हम) के अलग हो जाने...