મહિલાઓ અને બાળકો સુપોષિત થાય તે હેતુસર માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા પોષણ માહ ની શરૂઆત કરવામાં આવી છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદ દ્વારા લાખણી તાલુકાના પેપળુ ગામે પોષણ માહની ઉજવણી અંતર્ગત એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં ડૉ. પ્રીતિબેન દવે, મદદનીશ પ્રાધ્યાપક, આસ્પી કોલેજ ઓફ ન્યુટ્રીશન અને કોમ્યુનિટી સાયન્સ દ્વારા ગ્રામીણ મહિલાઓ અને યુવતીઓને સમતોલ આહાર અને પોષણ ઉપર માર્ગદર્શન આપવામાં આવેલ. ખાસ કરીને મહિલાઓમાં લોહ તત્વની ઉણપ દૂર કરવા માટે કયા પ્રકારનો આહાર લેવો જોઈયે તે વિશે જણાવેલ. તેઓએ જણાવેલ કે લોકોએ આહરમાં પ્રોટીનયુક્ત આહાર નિયમિત લેવો જોઈયે. કાર્યક્રમમાં મહિલાઓ, યુવતીઓ, ભાઈઓ, આંગણવાડી કાર્યકર્તા મળીને ૪૭ લોકો હાજર રહેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી પી.બી.સિંહના માર્ગદર્શન નીચે કરવામાં આવેલ. કાર્યક્રમનું સફળ સંચાલન ડો. વી. કે. પટેલ દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ - બી ડિવિઝન પોલીસ સ્ટેશન તરફ જવા ત્રણ રસ્તા થી સમીર હઠીલાના દવાખાન સુધી નો-વ્હીકલ ઝોન જાહેર
તા. ૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારે કલાક.૦૫:૦૦ થી મત ગણતરી પુર્ણ ન થાય ત્યાં સુધી દાહોદ બી ડિવિઝન પો.સ્ટે...
ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ નજીકથી પોષડોડાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપ્યા
બનાસકાંઠા જિલ્લાની નેનાવા ચેકપોસ્ટ પાસેથી ધાનેરા પોલીસે ડુંગળીના કટ્ટાની આડમાં મહારાષ્ટ્રના...
હેડીગ
*શ્રી ઉમિયા ચંન્દ્રક એનાયત:169 તેજસ્વિ કડવા પાટીદાર દિકરા-દિકરી સન્માનિત*
સ્ટોરી કન્ટેન્ટ
દેવાધીદેવ પ્રભુ શિવજીના અર્ધાંગીની મા કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન, તિર્થસ્થાન અને કરોડો શ્રધ્ધાળુઓના અતુટ આસ્થા-શ્રધ્ધાનું કેન્દ્ર ગણાતા મા
ઉમિયા કેમ્પસ અમદાવાદ ખાતે કડવા પાટીદાર સમાજ ના તેજસ્વી તારલા ઓ નુ સન્માન કરવા મા આવ્યુ
INS Vikrant : Indian Navy Logo चं Shivaji Maharaj यांच्या आरमाराशी कनेक्शन काय आहे?
INS Vikrant : Indian Navy Logo चं Shivaji Maharaj यांच्या आरमाराशी कनेक्शन काय आहे?