મહિલાઓ અને બાળકો સુપોષિત થાય તે હેતુસર માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા પોષણ માહ ની શરૂઆત કરવામાં આવી છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદ દ્વારા લાખણી તાલુકાના પેપળુ ગામે પોષણ માહની ઉજવણી અંતર્ગત એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં ડૉ. પ્રીતિબેન દવે, મદદનીશ પ્રાધ્યાપક, આસ્પી કોલેજ ઓફ ન્યુટ્રીશન અને કોમ્યુનિટી સાયન્સ દ્વારા ગ્રામીણ મહિલાઓ અને યુવતીઓને સમતોલ આહાર અને પોષણ ઉપર માર્ગદર્શન આપવામાં આવેલ. ખાસ કરીને મહિલાઓમાં લોહ તત્વની ઉણપ દૂર કરવા માટે કયા પ્રકારનો આહાર લેવો જોઈયે તે વિશે જણાવેલ. તેઓએ જણાવેલ કે લોકોએ આહરમાં પ્રોટીનયુક્ત આહાર નિયમિત લેવો જોઈયે. કાર્યક્રમમાં મહિલાઓ, યુવતીઓ, ભાઈઓ, આંગણવાડી કાર્યકર્તા મળીને ૪૭ લોકો હાજર રહેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી પી.બી.સિંહના માર્ગદર્શન નીચે કરવામાં આવેલ. કાર્યક્રમનું સફળ સંચાલન ડો. વી. કે. પટેલ દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના માલગઢ ગામમાં ધર્મપરિવર્તનનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો..! BANAS LIVE NEWS
ડીસાના માલગઢ ગામમાં ધર્મપરિવર્તનનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો..! BANAS LIVE NEWS
DEESA // ડીસા GIDC માંથી શંકાસ્પદ ભેળસેળ યુક્ત 2100 કિલો મરચાનો જથ્થો સિલ કરાયો..
ડીસાના GIDC વિસ્તાર માંથી શંકાસ્પદ ભેળસેળ યુક્ત મરચું ઝડપાયું હોવાની ઘટના સામે આવી છે, જેમાં ફૂડ...
Citroen कर रही Electric Basalt लाने की तैयारी, टेस्टिंग के दौरान हुई स्पॉट, मिलेगी Tata Curvv EV को चुनौती
फ्रांस की वाहन निर्माता Citroen की ओर से भारतीय बाजार में कई बेहतरीन फीचर्स के साथ कार और एसयूवी...
ભાવનગર ખાતે પત્રકાર એકતા પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાહતા.
ભાવનગર ખાતે પત્રકાર એકતા પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાહતા.
ડીસાના યાવરપુરાના યુવકને વ્યાજખોરોના ચૂંગાલમાંથી છોડાવ્યો
ડીસા તાલુકાના યાવરપુરાના એક યુવકે ભડથના વ્યાજખોરો પાસેથી સાત મહિના પહેલા 50,000 ઉછીના લીધા હતા....