મહિલાઓ અને બાળકો સુપોષિત થાય તે હેતુસર માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા પોષણ માહ ની શરૂઆત કરવામાં આવી છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદ દ્વારા લાખણી તાલુકાના પેપળુ ગામે પોષણ માહની ઉજવણી અંતર્ગત એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં ડૉ. પ્રીતિબેન દવે, મદદનીશ પ્રાધ્યાપક, આસ્પી કોલેજ ઓફ ન્યુટ્રીશન અને કોમ્યુનિટી સાયન્સ દ્વારા ગ્રામીણ મહિલાઓ અને યુવતીઓને સમતોલ આહાર અને પોષણ ઉપર માર્ગદર્શન આપવામાં આવેલ. ખાસ કરીને મહિલાઓમાં લોહ તત્વની ઉણપ દૂર કરવા માટે કયા પ્રકારનો આહાર લેવો જોઈયે તે વિશે જણાવેલ. તેઓએ જણાવેલ કે લોકોએ આહરમાં પ્રોટીનયુક્ત આહાર નિયમિત લેવો જોઈયે. કાર્યક્રમમાં મહિલાઓ, યુવતીઓ, ભાઈઓ, આંગણવાડી કાર્યકર્તા મળીને ૪૭ લોકો હાજર રહેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી પી.બી.સિંહના માર્ગદર્શન નીચે કરવામાં આવેલ. કાર્યક્રમનું સફળ સંચાલન ડો. વી. કે. પટેલ દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
64MP कैमरा और 3D कर्व्ड AMOLED डिस्प्ले के साथ इस दिन लॉन्च होगा Vivo V29e स्मार्टफोन, इतनी होगी कीमत
Vivo V29e India Launch Confirm Vivo V29e भारत में 28 अगस्त को लॉन्च हो रहा है यानी अब से दो हफ्ते...
Top Headlines of the Day: Odisha Train Accident | Wrestlers Protest | Haryana News | Anurag Thakur
Top Headlines of the Day: Odisha Train Accident | Wrestlers Protest | Haryana News | Anurag Thakur
जिले में "सांस अभियान" का संचालनआगामी 28 फरवरी तक होगा संचालित
चिकित्सा एवं स्वास्थ्य विभाग की ओर से 5 वर्ष तक के समस्त बच्चों में निमोनिया की स्क्रीनिंग व उससे...
મહુવા સૌરાષ્ટ્ર ના કિનારા સ્થિત આવેલું બથેશ્વર મહાદેવ #mahuva#mahuvasamachar#news#gujartinews
મહુવા સૌરાષ્ટ્ર ના કિનારા સ્થિત આવેલું બથેશ્વર મહાદેવ #mahuva#mahuvasamachar#news#gujartinews
હિંમતનગરમાં વિજયા દસમીએ નિકળેલી શોભાયાત્રા સંપન્ન, શોભાયાત્રમાં અખાડીયનો ધ્વારા વિવિધ કરતબો રજૂ કરાયા,મહેતાપુરા ઓવરબ્રિજ નીચે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો
(રાહુલ પ્રજાપતિ)
વિજયાદશમી નિમિત્તે મંગળવારે હિંમતનગરમાં વિહિપ તથા અન્ય સંગઠનો ધ્વારા ભગવાનની...