કાલોલ તાલુકાના વેજલપુરમાં આવેલા મોટા પરા વિસ્તારમાં અચાનક કાળોતરો સાપ બાઇક માં ભરાતા તેની જાણ બાઇક ના માલિક ને થતાં તાત્કાલિક ધોરણે તેમને રાતના સાડા અગિયાર વાગ્યાના અરસામાં બાઇક માલિક દ્વારા જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલનો ટેલીફોનીક સંપર્ક કરીને જણાવ્યું હતું કે એક બાઈક માં સાપ ભરાય ગયો છે ત્યારે જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલ તાત્કાલિક ત્યાં પોહચી ને ત્યાં જઈને જોતા બાઇક માં કાળોતરો સાપ ભરાયો હોય તે કાળોતરા સાપના ઝેર વિશે અને તે કરડે તો તેની શું અસર થાય તેની સમજ આપતા જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલે જણાવ્યું હતું કે કે આ સાપ રાત્રિ દરમ્યાન બહુ સક્રિય હોય છે.ને સાપ કરડે તે જ્ગ્યા પર મચ્છર કરડે તેવું મહેસુસ થાય છે અને તરત કોઈ લક્ષણ જણાતાં નથી.પેહલા ૧૫ મિનિટ માં આંખો રોશની છીનવી લે છે ત્યારબાદ ની બીજી ૧૫ મિનિટ માં માણસ ને કોમા ની સ્થિતીમાં નાખી દે છે અને આ સાપ ચોમાસા માં જ વધુ જોવા મળે છે જ્યારે આ સાપ કરડવાના બનાવો વધુ ઘરમાં બને છે અને જમીન પર સૂતા હોય ત્યારે બને છે ત્યારે આ સાપ નેયુરોટોક્સિન નામ નું ઝેર છોડે છે અને આ સાપ બેથી પાંચ ફૂટ સુધી ની લંબાઈ નો જ હોય છે.જેની સચોટ કાળોતરા સાપ વિશે માહિતી આપી હતી ત્યાર બાદ આખી મોટરસાયકલ ખોલીને ને કાળોતરા સાપ ને પકડીને ખુલ્લા જંગલ માં છોડી મૂકવામાં આવ્યો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના બ્રહ્મપુરી વિસ્તારમાં આવેલ પૌરાણિક શિતળા માતાના મંદિરે લોકોએ દર્શન પૂજા કરી..
ડીસાના બ્રહ્મપુરી વિસ્તારમાં આવેલ પૌરાણિક શિતળા માતાના મંદિરે લોકોએ દર્શન પૂજા કરી..
श्री अग्रसेन जी महाराज की भव्य शोभायात्रा गुरूवार को, पूर्व संध्या पर सजा खाटू का दरबार
श्री अग्रसेन जी महाराज की भव्य शोभायात्रा निकलेगी गुरूवार कोअग्रसेन जयंती महोत्सव के तहत...
भारतीय जनता पार्टीं के प्रत्याशी कृपाशंकर सिंह, मंत्री यादव ने किया डोर टू डोर जनसंपर्क।
जनपद जौनपुर में,भारतीय जनता पार्टीं के प्रत्याशी कृपाशंकर सिंह मंत्री यादव ने किया डोर टू डोर...
રાધનપુર:કલ્યાણપુરા ખાતે 10 દિવસથી ગંદુ પાણી આવતા રોગચાળો ફેલાવાની દહેશત
રાધનપુર:કલ્યાણપુરા ખાતે 10 દિવસથી ગંદુ પાણી આવતા રોગચાળો ફેલાવાની દહેશત
ભવન્સ કૉલેજ ડાકોર માં "ભારતનો ગૌરવશાળી ઈતિહાસ" વિષય પર વ્યાખ્યાન યોજાયું.
*ભવન્સ કૉલેજ ડાકોરમાં "ભારતનો ગૌરવશાળી ઇતિહાસ" વિષય પર વ્યાખ્યાન યોજાયું.*
ભારતીય...