કાલોલ તાલુકાના વેજલપુરમાં આવેલા મોટા પરા વિસ્તારમાં અચાનક કાળોતરો સાપ બાઇક માં ભરાતા તેની જાણ બાઇક ના માલિક ને થતાં તાત્કાલિક ધોરણે તેમને રાતના સાડા અગિયાર વાગ્યાના અરસામાં બાઇક માલિક દ્વારા જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલનો ટેલીફોનીક સંપર્ક કરીને જણાવ્યું હતું કે એક બાઈક માં સાપ ભરાય ગયો છે ત્યારે જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલ તાત્કાલિક ત્યાં પોહચી ને ત્યાં જઈને જોતા બાઇક માં કાળોતરો સાપ ભરાયો હોય તે કાળોતરા સાપના ઝેર વિશે અને તે કરડે તો તેની શું અસર થાય તેની સમજ આપતા જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલે જણાવ્યું હતું કે કે આ સાપ રાત્રિ દરમ્યાન બહુ સક્રિય હોય છે.ને સાપ કરડે તે જ્ગ્યા પર મચ્છર કરડે તેવું મહેસુસ થાય છે અને તરત કોઈ લક્ષણ જણાતાં નથી.પેહલા ૧૫ મિનિટ માં આંખો રોશની છીનવી લે છે ત્યારબાદ ની બીજી ૧૫ મિનિટ માં માણસ ને કોમા ની સ્થિતીમાં નાખી દે છે અને આ સાપ ચોમાસા માં જ વધુ જોવા મળે છે જ્યારે આ સાપ કરડવાના બનાવો વધુ ઘરમાં બને છે અને જમીન પર સૂતા હોય ત્યારે બને છે ત્યારે આ સાપ નેયુરોટોક્સિન નામ નું ઝેર છોડે છે અને આ સાપ બેથી પાંચ ફૂટ સુધી ની લંબાઈ નો જ હોય છે.જેની સચોટ કાળોતરા સાપ વિશે માહિતી આપી હતી ત્યાર બાદ આખી મોટરસાયકલ ખોલીને ને કાળોતરા સાપ ને પકડીને ખુલ્લા જંગલ માં છોડી મૂકવામાં આવ્યો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rahul Gandhi ने प्रियंका के 'तिरंगे' वाले भाषण को सोशल मिडिया पर किया शेयर, कहा- 'यह हमारी विरासत है'
नई दिल्ली, कांग्रेस के वरिष्ठ नेता राहुल गांधी ने रविवार को अपने आधिकारिक...
প্ৰতিমা বিসৰ্জনেৰে শাৰদীয় দুৰ্গোৎসব সম্পন্ন।জনপ্ৰিয় কন্ঠশিল্পী প্ৰিয়ংকা ভৰালী,ৰাজীৱ নাথৰ গীতৰে মুখৰিত ৰহা।ৰহা পুৰনাচাৰিআলী দুৰ্গা পুজা উদযাপন সমিতিৰ ৰূপালী জয়ন্তী বৰ্ষ উপলক্ষে স্মাৰক গ্ৰন্থ "সিদ্ধিদাত্ৰী"উন্মোচন।
সমগ্ৰ ৰাজ্যৰ লগতে ৰহা,চাপৰমুখতো মংগলবাৰে প্ৰতিমা বিসৰ্জনেৰে চাৰিদিনীয়া শাৰদীয় দুৰ্গা পুজা...
રાધનપુર: ઉતરાયણ પર્વ ને લઇને જલેબી ફાફડા ઉંધીયું ખરીદવા લોકોની લાંબી લાઈનો..
રાધનપુર ઉતરાણના પર્વને લઈને ઊંધિયું જલેબી ફાફડા ચીકી જેવી અન્ય વેરાઈટીઓ ખરીદવા માટે સાંતલપુરના...
વિશ્વાસથી વિકાસ યાત્રાનો પ્રારંભ
12 સપ્ટેમ્બરના રોજ ઈપ્કોવાલા હોલ, નડિયાદ ખાતે કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના...
રાધનપુર : આસ્થા હોસ્પિટલ ખાતે નિઃશુલક વિના મૂલ્યે કેમ્પ યોજાયો | SatyaNirbhay News Channel
રાધનપુર : આસ્થા હોસ્પિટલ ખાતે નિઃશુલક વિના મૂલ્યે કેમ્પ યોજાયો | SatyaNirbhay News Channel