દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં ઉત્તરપ્રદેશનો એક પરિવાર પોતાના વતન ગયા હતાં ત્યારે દાહોદ મુકામે, ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા 9879106469 ) તેઓના ઘરે પોતાનો ૧૯ વર્ષિય પુત્ર મુસાબભાઈ અંસારી પોતાના ઘરે એકલો હતો ત્યારે અજાણ્યા ઈસમોએ કોઈક અદાવત કે કોઈક કારણોસર ૧૯ વર્ષિય મુસાબભાઈને તેના ઘરમાંજ મોતને ઘાટ ઉતારી અજાણ્યા હત્યારાઓ ફરાર થઈ ગયાં હતાં. ઘટનાને પગલે દાહોદ શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસ, એલસીબી પોલીસ, એસઓજી પોલીસને થતાં તમામ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મુસાબભાઈની હત્યા કરી અજાણ્યા હત્યારાઓએ યુવકને રૂમમાં બંધ કરી ફરાર થઈ ગયાં હતાં. વધુમાં જાણવા મળ્યાં અનુસાર, યુવક અભ્યાસની સાથે સાથે પીઓપીનું કામ પણ કરતો હતો ત્યારે પોલીસે યુવકના મૃતદેહને નજીકના દવાખાને મોકલી આપી હત્યારાઓનું પગેરૂ મેળવા માટે ચક્રોગતિમાન કર્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gadhada||લીંબાળી સિંચાઈ ડેમના નીરના વધામણાં અને ડેમનું લોકાર્પણ કરતા MLA આત્મારામભાઈ પરમાર #news
Gadhada||લીંબાળી સિંચાઈ ડેમના નીરના વધામણાં અને ડેમનું લોકાર્પણ કરતા MLA આત્મારામભાઈ પરમાર #news
Karimganj Police seized 4,728 kg ganja hidden under sheets of natural rubber
In largest seizure in a while by Assam Police, Karimganj Police seized 4,728 kg ganja hidden...
મધા નક્ષત્ર ના વરસાદ થી ધરતી માતાની પાણીની તરસ બુઝી જાય છે
મઘા નક્ષત્રના વરસાદ થી ધરતી માતાની પાણીની તરસ બુઝી જાય છે જનાથી પાક પણ ખુબજ સારો થાય છે....
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. બળવંતરાય મહેતાની પુણ્યતિથિ નિમિત્તે સ્મારક પર કાર્યક્રમ યોજાયો | SWATANTRA TV
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. બળવંતરાય મહેતાની પુણ્યતિથિ નિમિત્તે સ્મારક પર કાર્યક્રમ યોજાયો | SWATANTRA TV
સુરત શહેરના માંડવી પોલીસ મથકના પીએસઆઈની બદલે થતા વિદાય સમારોહ યોજાયો.
સુરત શહેરના માંડવી પોલીસ મથકના પીએસઆઈની બદલે થતા વિદાય સમારોહ યોજાયો.
સુરતના માંડવી પોલીસ મથકના...