દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં ઉત્તરપ્રદેશનો એક પરિવાર પોતાના વતન ગયા હતાં ત્યારે દાહોદ મુકામે, ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા 9879106469 ) તેઓના ઘરે પોતાનો ૧૯ વર્ષિય પુત્ર મુસાબભાઈ અંસારી પોતાના ઘરે એકલો હતો ત્યારે અજાણ્યા ઈસમોએ કોઈક અદાવત કે કોઈક કારણોસર ૧૯ વર્ષિય મુસાબભાઈને તેના ઘરમાંજ મોતને ઘાટ ઉતારી અજાણ્યા હત્યારાઓ ફરાર થઈ ગયાં હતાં. ઘટનાને પગલે દાહોદ શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસ, એલસીબી પોલીસ, એસઓજી પોલીસને થતાં તમામ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મુસાબભાઈની હત્યા કરી અજાણ્યા હત્યારાઓએ યુવકને રૂમમાં બંધ કરી ફરાર થઈ ગયાં હતાં. વધુમાં જાણવા મળ્યાં અનુસાર, યુવક અભ્યાસની સાથે સાથે પીઓપીનું કામ પણ કરતો હતો ત્યારે પોલીસે યુવકના મૃતદેહને નજીકના દવાખાને મોકલી આપી હત્યારાઓનું પગેરૂ મેળવા માટે ચક્રોગતિમાન કર્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chandigarh Mayor Election: चुनाव पर SC का बड़ा आदेश, अदालत ने माना मतपत्र में गड़बड़ी नहीं | AAP | BJP
Chandigarh Mayor Election: चुनाव पर SC का बड़ा आदेश, अदालत ने माना मतपत्र में गड़बड़ी नहीं | AAP | BJP
અમરેલીના દ્વીચક્રી વાહન ધારકો પસંદગીના નંબર મેળવી શકશે
આર.ટી.ઓ.ની નવી સીરીઝ GJ 14 BC 0001 થી 9999 માટે ઈ-ઓક્શન
પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, અમરેલી કાર્યક્ષેત્રના તમામ ફોર વ્હીલ ધારકો માટે કાર માટેની નવી...
મોલબી પ્રદેશ ભાજપના મહામંત્રી અને રાજ્યના મંત્રીની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતીએન્કર
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા મોરબીની મુલાકાતે આવી રહ્યા છે અને આગામી મંગળવારે મોરબીમાં ભવ્ય રોડ શો યોજવાનો છે તેની માહિતી આપવા માટે પ્રદેશ ભાજપના મહામ
મોરબી પ્રદેશ ભાજપના મહામંત્રી અને રાજ્યના મંત્રીની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી
કાલોલ ખાતે ભાજપ,કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ કરી ૭૫ માં સંવિઘાન દિવસની ઉજવણી કરી
કાલોલ ખાતે ભાજપ,કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ...