દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં ઉત્તરપ્રદેશનો એક પરિવાર પોતાના વતન ગયા હતાં ત્યારે દાહોદ મુકામે, ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા 9879106469 ) તેઓના ઘરે પોતાનો ૧૯ વર્ષિય પુત્ર મુસાબભાઈ અંસારી પોતાના ઘરે એકલો હતો ત્યારે અજાણ્યા ઈસમોએ કોઈક અદાવત કે કોઈક કારણોસર ૧૯ વર્ષિય મુસાબભાઈને તેના ઘરમાંજ મોતને ઘાટ ઉતારી અજાણ્યા હત્યારાઓ ફરાર થઈ ગયાં હતાં. ઘટનાને પગલે દાહોદ શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસ, એલસીબી પોલીસ, એસઓજી પોલીસને થતાં તમામ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મુસાબભાઈની હત્યા કરી અજાણ્યા હત્યારાઓએ યુવકને રૂમમાં બંધ કરી ફરાર થઈ ગયાં હતાં. વધુમાં જાણવા મળ્યાં અનુસાર, યુવક અભ્યાસની સાથે સાથે પીઓપીનું કામ પણ કરતો હતો ત્યારે પોલીસે યુવકના મૃતદેહને નજીકના દવાખાને મોકલી આપી હત્યારાઓનું પગેરૂ મેળવા માટે ચક્રોગતિમાન કર્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महिलाओं ने सड़क से परेशान कच्चे रास्ते के कीचड़ में धान की फसल लगाई केशोरायपाटन
सड़क से परेशान महिलाओं ने खराब सड़क के कीचड़ मे लगाया धान।*
केशोरायपाटन
तीरथ गांव मे...
भारतीय किसान संघ ने उपखण्ड अधिकारी को सौपा ज्ञापन.
उनियारा. उपखण्ड क्षेत्र के किसानो की संस्था भारतीय किसान संघ की बैठक आयोजन मदन कुमावत की...
કપડવંજ ખાતે ૩૧ ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ૧૩૦ કરોડથી વધુના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરશે.
કપડવંજ ખાતે તા. ૩૧ ઓગસ્ટના રોજ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કપડવંજ શહેર, તાલુકાના વિવિધ...
মৰাণত স্বাধীনতা দিৱসৰ উপলক্ষ্যে চিআৰপিএফ, আৰক্ষী আৰু ছাত্ৰ ছাত্ৰীৰ পতাকা লৈ পদযাত্ৰা
মৰাণত স্বাধীনতা দিৱসৰ উপলক্ষ্যে চিআৰপিএফ, আৰক্ষী আৰু ছাত্ৰ ছাত্ৰীৰ পতাকা লৈ পদযাত্ৰা
કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું એક કાશ્મીરી ભાજપમાં કઈ રીતે જોડાઈ શકે?હું પોતાની પાર્ટી બનાવીશ
ભારતની આઝાદી બાદ સૌથી વધારે વખત સરકારમાં રહેલી પાર્ટી આજે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી...