દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં ઉત્તરપ્રદેશનો એક પરિવાર પોતાના વતન ગયા હતાં ત્યારે દાહોદ મુકામે, ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા 9879106469 ) તેઓના ઘરે પોતાનો ૧૯ વર્ષિય પુત્ર મુસાબભાઈ અંસારી પોતાના ઘરે એકલો હતો ત્યારે અજાણ્યા ઈસમોએ કોઈક અદાવત કે કોઈક કારણોસર ૧૯ વર્ષિય મુસાબભાઈને તેના ઘરમાંજ મોતને ઘાટ ઉતારી અજાણ્યા હત્યારાઓ ફરાર થઈ ગયાં હતાં. ઘટનાને પગલે દાહોદ શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસ, એલસીબી પોલીસ, એસઓજી પોલીસને થતાં તમામ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મુસાબભાઈની હત્યા કરી અજાણ્યા હત્યારાઓએ યુવકને રૂમમાં બંધ કરી ફરાર થઈ ગયાં હતાં. વધુમાં જાણવા મળ્યાં અનુસાર, યુવક અભ્યાસની સાથે સાથે પીઓપીનું કામ પણ કરતો હતો ત્યારે પોલીસે યુવકના મૃતદેહને નજીકના દવાખાને મોકલી આપી હત્યારાઓનું પગેરૂ મેળવા માટે ચક્રોગતિમાન કર્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી
દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી
વઢવાણનો લોકમેળો આજે ખુલ્લો મુકવામાં આવ્યો
વઢવાણ: છેલ્લા બે વર્ષથી કોરોનાના કપરા સમયના કારણે સુરેન્દ્રનગર અને વઢવાણમાં લોકમેળા ન થઈ શક્યા...
અમરેલી શહેરના સિનિયર સિટીજન પાસે અમરેલી જિલ્લાના તમામ વિભાગના કર્મચારીઓ દ્વારા રેલી દ્વારા માનનીય કલેકટર સાહેબને આવેદન પત્ર પાઠવ્યું
સિનિયર સિટીજન પાસે અમરેલી જિલ્લાના તમામ વિભાગના કર્મચારીઓ દ્વારા રેલી દ્વારા માનનીય કલેકટર...
সৰু জাতৰ ছোৱালীক বিয়া পতাৰ অজুহাতত ৫ বছৰে এঘৰীয়া কৰি ৰাখিছে এটা পৰিয়ালক
সৰু জাতৰ ছোৱালীক বিয়া পতাৰ অজুহাতত ৫ বছৰে এঘৰীয়া কৰি ৰাখিছে এটা পৰিয়ালক ।।
મોરબી કલેકટર દ્વારા લોકોને અપીલ: સામખિયાળી થી માળીયા નેશનલ હાઈવે બંધ કરાયો
મોરબી કલેકટર દ્વારા લોકોને અપીલ: સામખિયાળી થી માળીયા નેશનલ હાઈવે બંધ કરાયો