સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામે આવેલ જિનાલયમાં તસ્કરો ત્રાટકયા હતા અને તીર્થંકર ભગવાન શાંતિનાથ દાદાની પંચ ધાતુની મુર્તી તથા રોકડ મળી કુલ રૂ. 4 હજારની મત્તા ચોરી કરી લઈ ગયા છે. દેરાસરના ટ્રસ્ટીએ લખતર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ભગવાન અને માતાજીના મંદિરો પણ સુરક્ષિત નથી. જિલ્લાના ધ્રાંગધ્રામાં પ્રખ્યાત શીતળા માતાજીના મંદિરે અવારનવાર ચોરીનો બનાવ બને છે.જયારે થોડા દિવસ પહેલા લખતરના દેવળીયા ગામે પુજારીના ઘરેથી રામજી મંદિર અને ખોડીયાર માતાજીના મંદિરના ઘરેણાં ચોરાયા હતા. ત્યારે લખતરના વણામાં જિનાલયમાં ચોરીની ઘટના બની છે.મળતી માહિતી મુજબ લખતર તાલુકાના વણા ગામે આવેલ જિનાલયમાં રમેશભાઈ નરોત્તમભાઈ ચૌહાણ પુજારી તરીકે છે. તેઓ સાંજે જિનાલયને તાળુ મારી ચાવી સાથે લઈ જાય છે. તા. 12મીના રોજ સવારે તેઓ દેરાસરને જતા તાળા તુટેલા જોવા મળ્યા હતા. આથી તેઓએ સુરેન્દ્રનગર રહેતા જિનાલયના ટ્રસ્ટી પ્રકાશભાઈ ત્રંબકલાલ ધોળકીયાને ફોન કરતા તેઓ દોડી ગયા હતા.તપાસ કરતા તીર્થંકર ભગવાન શાંતીનાથ દાદાની પંચધાતુની મૂર્તી જેની કિંમત આંકી ન શકાય પરંતુ હાલ તેનું બજાર મુલ્ય 3 હજાર અને રોકડા રૂપીયા 1 હજાર મળી કુલ રૂપીયા 4 હજારની મત્તા ચોરાઈ હતી. ચોરી અંગે લખતર પોલીસ મથકે પ્રકાશભાઈ ધોળકીયાએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ વાય.પી.પટેલ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટણ જિલ્લા ૧૫૦ ગામો સહીત ગૂજરાત ના ૧૦૦૦ ગામો માં શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો જેમા ઈન્દ્ર નું પોસ્ટર મુકી મીણબત્તી જલાવી ગામે ગામ શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી
પાટણ જિલ્લા ૧૫૦ ગામો સહીત ગૂજરાત ના ૧૦૦૦ ગામો માં શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો જેમા ઈન્દ્ર નું...
September 13, 2022
દિયોદર ગ્રામ પંચાયત વી સી ઇ કર્મચારીઓ એ વિવિધ માંગણી ને લઈ આવેદનપત્ર પાઠવ્યું.
September 13, 2022 દિયોદર ગ્રામ પંચાયત વી. સી.ઈ કર્મચારીઓ એ વિવિધ માંગણી ને લઈને આવેદનપત્ર પાઠવ્યું
Sleep Apnea: नींद में खलल बना सकता है आपके दिल को बीमार, एक्सपर्ट से जानें इसके हानिकारक प्रभाव
स्लीप एपनिया एक स्लीपिंग डिसऑर्डर है जिससे कई लोग प्रभावित होते हैं। इस कंडिशन में रात को सोते...
‘एक कमरे में ₹100 Cr’ Patna के युवा,Startup में Bengaluru को कैसे दी टक्कर,Saurabh Dwivedi को बताया
‘एक कमरे में ₹100 Cr’ Patna के युवा,Startup में Bengaluru को कैसे दी टक्कर,Saurabh...