સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા આવાવા જવા માટે ડેઇલી ટ્રેન ચલાવવામા આવે છે. જેમાં જિલ્લા મથક સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર અનેક લોકોને મુસાફરીનો લાભ મળે છે.ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી ટ્રેન નં. 09259 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેઇલી વન વે todનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ ટ્રેનને 11-09-2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.હવે તેની દોડવાની સમય મર્યાદા વધારીને 11-11-2024 કરવામાં આવી છે. હવે આ ટ્રેન 12 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર સુધી ચાલશે. આમ સુરેન્દ્રનગર તથા ધ્રાંગધ્રા મુસાફરી કરતા મુસાફરોને પશ્ચિમ આ સુવિધાનો લાભ મળશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આટકોટ પોલીસે દારૂ ની ખેપ મારતા પોલીસ કોન્સ્ટેબલ ને ઝડપી પાડ્યો, પ્રિન્સ ટ્રાવેલ્સ બસ માંથી 286 પેટીદારૂ ઝડપી પાડ્યો
જસદણના આટકોટ પોલીસે દારૂ ની ખેપ મારતા પોલીસ કોન્સ્ટેબલ ને ઝડપી પાડ્ય રાજકોટ રૂરલ પોલીસ...
પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ધરણાં
#buletinindia #gujarat #vadodara
Pakistan के हिंगलाज माता मन्दिर पहुंचे श्रद्धालुओं ने बताया क्यों है इतनी मान्यता? (BBC Hindi)
Pakistan के हिंगलाज माता मन्दिर पहुंचे श्रद्धालुओं ने बताया क्यों है इतनी मान्यता? (BBC Hindi)
ગુજરાત પ્રિ-મોન્સૂન કામગીરી અંગે CM ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો લીધો ઉધડો!
ગુજરાત પ્રિ-મોન્સૂન કામગીરી અંગે CM ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો લીધો ઉધડો!
Gujarat Rain News LIVE: ભારે પવન સાથે વરસશે વરસાદ | Rainyweather | Monsoon 2022 | News in gujarati
Gujarat Rain News LIVE: ભારે પવન સાથે વરસશે વરસાદ | Rainyweather | Monsoon 2022 | News in gujarati