સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા આવાવા જવા માટે ડેઇલી ટ્રેન ચલાવવામા આવે છે. જેમાં જિલ્લા મથક સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર અનેક લોકોને મુસાફરીનો લાભ મળે છે.ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી ટ્રેન નં. 09259 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેઇલી વન વે todનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ ટ્રેનને 11-09-2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.હવે તેની દોડવાની સમય મર્યાદા વધારીને 11-11-2024 કરવામાં આવી છે. હવે આ ટ્રેન 12 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર સુધી ચાલશે. આમ સુરેન્દ્રનગર તથા ધ્રાંગધ્રા મુસાફરી કરતા મુસાફરોને પશ્ચિમ આ સુવિધાનો લાભ મળશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मोरान नेहरू हिन्दी विद्यालय की विशाल तिरंगा रैली
मोरान नेहरू हिन्दी विद्यालय की विशाल तिरंगा रैली
देश के आजादी के 75 वर्ष पुरे होने के...
લોકસાહિત્યકાર મનસુખભાઈ વસોયાએ લંપી વાયરસને લઈને પ્રતિક્રિયા આપી જસદણમાં મળશે લંપી વાયરસનીમફતમાં દવા
લોકસાહિત્યકાર મનસુખભાઈ વસોયાએ લંપી વાયરસને લઈને પ્રતિક્રિયા આપી જસદણમાં મળશે લંપી વાયરસનીમફતમાં દવા
रत्नागिरी तालुक्यातील तीन ग्रामपंचायतीच्या निवडणूकीसाठी आज मतदान
रत्नागिरी : तालुक्यातील तीन ग्रामपंचायतीच्या निवडणूकीसाठी आज १६ ऑक्टोबर रोजी मतदान होत आहे. तीन...
गोलाघाट के रंगाजान चाय बागान में नवजात शिशु के भ्रूण मिलने से फैली सनसनी
असम के गोलाघाट जिला अंतर्गत रंगाजान चाय बागान में एक नवजात शिशु के भ्रूण मिलने से सनसनी फैल गई।...
Israel Hamas War : Netanyahu ने बताया कि Gaza में आगे क्या करने की योजना है? (BBC Hindi)
Israel Hamas War : Netanyahu ने बताया कि Gaza में आगे क्या करने की योजना है? (BBC Hindi)