મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંસ્થાપક, શૂન્યમાંથી વિરાટ સંસ્થાનના સર્જનહાર, વિદેશની ધરા પર સૌપ્રથમ પધારનારા સંત, અનેકાનેક પદવીઓથી વિભૂષિત ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૪૫ મી પુણ્યતિથિ ઊજવવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર, સનાતન ધર્મસમ્રાટ, ધર્મધુરંધર ૧૦૦૮ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૪૫ મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે પ્રાર્થના, ધૂન્ય, આરતી તથા જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજે તથા મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી, તથા સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો અને હરિભકતોએ પાદપ્રક્ષાલન પૂજન અર્ચન કરી, આરતી ઉતારી હતી. અને વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસરમાં પૂજન અર્ચન કરીને આરતી, દર્શન વગેરે કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
औरंगाबाद (आप्पासाहेब गोरे)अतिवृष्टी अथवा सतत पावसामुळे नुकसान ग्रस्त शेतकरयांना पीक विमा योजनेंतर्गत संयुक्त पाहणी द्वारे झालेल्या नुकसानीची सर्व क्षेत्रीय कर्मचारी यांनी प्रत्येक गावात बैठक घेऊन पीक विमा काढलेल्या HBशेतकरी बांधवांना माहिती द्यावी व नुकस
भारतीय कृषी विमा कंपनी कार्यालयाचे उद्घाटन गंगापूर खुलताबाद चे आमदार प्रशांत बंब यांच्या हस्ते...
अंतरिक्ष में नए साल का दिन 16 बार मनाया जाता है। उसकी वजह यहाँ है
यह अंतरिक्ष स्टेशन 15 देशों की पांच अंतरिक्ष एजेंसियों के बीच अंतरराष्ट्रीय साझेदारी का परिणाम...
શ્રાવણ માસનો પ્રથમ સોમવાર પ્રખ્યાત જ્યોર્તિલિંગ નાગેશ્વર ભક્તોની ભીડ.
માહિર કલમ ન્યૂઝ પેપર & ચેનલ માટેગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર,...
સમગ્ર બરવાળા માં પણ ગણપતિ ઉત્સવ ની ધામધૂમ થી ઉજવણી
સમગ્ર બરવાળા માં પણ ગણપતિ ઉત્સવ ની ધામધૂમ થી ઉજવણી