મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંસ્થાપક, શૂન્યમાંથી વિરાટ સંસ્થાનના સર્જનહાર, વિદેશની ધરા પર સૌપ્રથમ પધારનારા સંત, અનેકાનેક પદવીઓથી વિભૂષિત ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૪૫ મી પુણ્યતિથિ ઊજવવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર, સનાતન ધર્મસમ્રાટ, ધર્મધુરંધર ૧૦૦૮ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૪૫ મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે પ્રાર્થના, ધૂન્ય, આરતી તથા જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજે તથા મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી, તથા સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો અને હરિભકતોએ પાદપ્રક્ષાલન પૂજન અર્ચન કરી, આરતી ઉતારી હતી. અને વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસરમાં પૂજન અર્ચન કરીને આરતી, દર્શન વગેરે કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अल्फा कैडर ने सोनारी पुलिस में किया आत्मसर्पण
*अल्फा कैडर ने सोनारी पुलिस में किया आत्मसर्पण* अल्फा स्वाधीन के कैडर अनुज फुकन(42) पिता स्वर्गीय...
Manipur violence का सिरा poppy cultivation से कैसे जुड़ा, आरोप पर क्या बोले Kuki, Meitei । Netanagri
Manipur violence का सिरा poppy cultivation से कैसे जुड़ा, आरोप पर क्या बोले Kuki, Meitei । Netanagri
શ્રી પરમ શ્રધ્યેય અટલ બિહારી બાજપેઈજી ની જન્મ જયંતિ નિમિતે પ્રમુખ યુવા ભાજપ જસદણ શહેરના નિલેશ દુધરેજીયા એ જસદણ શહેર માં જરૂરિયાતમંદ લોકો ને ગરમ બ્લેન્કેટ વિતરણ કર્યું.
શ્રી પરમ શ્રધ્યેય અટલ બિહારી બાજપેઈજી ની જન્મ જયંતિ નિમિતે પ્રમુખ યુવા ભાજપ જસદણ શહેર નિલેશ...
મહેસાણા પાસે માલગાડીનો એક ડબ્બો ટ્રેક પરથી ઉતર્યો, અકસ્માતને પગલે રેલ વ્યવહાર ખોરવાયો
મહેસાણાઃ રેલવે સ્ટેશન નજીક બની ઘટનાઅમદાવાદ તરફ આવતી રેલવે ટ્રેક પાટા પર ઉતરીમાલગાડીનો એક ડબ્બો...