મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંસ્થાપક, શૂન્યમાંથી વિરાટ સંસ્થાનના સર્જનહાર, વિદેશની ધરા પર સૌપ્રથમ પધારનારા સંત, અનેકાનેક પદવીઓથી વિભૂષિત ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૪૫ મી પુણ્યતિથિ ઊજવવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર, સનાતન ધર્મસમ્રાટ, ધર્મધુરંધર ૧૦૦૮ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૪૫ મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે પ્રાર્થના, ધૂન્ય, આરતી તથા જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજે તથા મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી, તથા સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો અને હરિભકતોએ પાદપ્રક્ષાલન પૂજન અર્ચન કરી, આરતી ઉતારી હતી. અને વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસરમાં પૂજન અર્ચન કરીને આરતી, દર્શન વગેરે કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરા સ્ટેટ રાજવી પરિવારે પિતા ના સ્મરણઆર્થે શાળા માં આપ્યું દાન
થરા સ્ટેટ રાજવી પરિવારે શાળા માં પિતા ના સ્મરણઆર્થે શાળા માં આપ્યું દાન..
...
ধৰ্মপুৰৰ বিধ্বস্ত বাট পথে জ্বলাকলা খুৱাইছে সাধাৰণ জনতাক
নলবাৰী জিলাৰ ৬১নং ধৰ্মপুৰ বিধানসভা সমষ্টিৰ বাট পথে জ্বলা কলা খুৱাইছে সাধাৰণ জনতাক।কেবিনেট মন্ত্ৰী...
जल जीवन मिशन की के लक्ष्यों को मिशन मोड में पूरा करे : जिला कलक्टर जिला कलक्टर की अध्यक्षता में डीडब्ल्यूएसएम् की मासिक बैठक हुई सम्पन्न
बाड़मेर,24 अक्टूबर l जल जीवन मिशन के तहत जिले के सभी परिवारों को नल से जल मुहैया कराया जा रहा...
फुलंब्री शिवारातील नागेश्वर मंदिरावरील पुजारी यांचा विहिरीत पंडुन मृत्यु तर त्याची पत्नी गंभीर जखमी
फुलंब्री शिवारातील रेलगाव रोडवरील नागेश्वर मंदिरावर पुजारी म्हणून काम पाहत असलेल्या
संतोष...