મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંસ્થાપક, શૂન્યમાંથી વિરાટ સંસ્થાનના સર્જનહાર, વિદેશની ધરા પર સૌપ્રથમ પધારનારા સંત, અનેકાનેક પદવીઓથી વિભૂષિત ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૪૫ મી પુણ્યતિથિ ઊજવવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર, સનાતન ધર્મસમ્રાટ, ધર્મધુરંધર ૧૦૦૮ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૪૫ મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે પ્રાર્થના, ધૂન્ય, આરતી તથા જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજે તથા મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી, તથા સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો અને હરિભકતોએ પાદપ્રક્ષાલન પૂજન અર્ચન કરી, આરતી ઉતારી હતી. અને વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસરમાં પૂજન અર્ચન કરીને આરતી, દર્શન વગેરે કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Morbi Tragedy incidence is not to affect the winning ratio of BJP: party leader Vajubhai Vala |TV9
Morbi Tragedy incidence is not to affect the winning ratio of BJP: party leader Vajubhai Vala |TV9
સાયલામાં જુગાર રમતા ૬ ઝડપાયા
સાયલા :હિતેષભાઇ બળદેવભાઇ સોળમીયા પોલીસ હેડ કોન્સ. નોકરી સાયલા પોલીસ સ્ટેશનનાએ ફરીયાદ નોંધાવેલ છે...
ભાભરમાં સગીરા ઉપર શખ્સે દુષ્કર્મ આચરતાં ચકચાર
ભાભરની એક 16 વર્ષની સગીરા પોતાના મામાના ઘરે કુવાળા આઠેક મહિના પહેલા માસીનું અકસ્માતે મોત થયું હોઈ...
শিৱসাগৰত বিক্ষোভ প্ৰদৰ্শনৰ বাবে জিলা প্ৰশাসনৰ নিৰ্দ্ধাৰিত স্থান টাই আহোম সাংস্কৃতিক বিকাশ কেন্দ্ৰৰ খেলপথাৰ
সাৱধান..শিৱসাগৰত এতিয়া য’তে ত’তে প্ৰতিবাদী কাৰ্য্যসূচী গ্ৰহণ কৰিব নোৱাৰিব ৷...
પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોવાથી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ
#buletinindia #gujarat #vadodara