મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંસ્થાપક, શૂન્યમાંથી વિરાટ સંસ્થાનના સર્જનહાર, વિદેશની ધરા પર સૌપ્રથમ પધારનારા સંત, અનેકાનેક પદવીઓથી વિભૂષિત ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૪૫ મી પુણ્યતિથિ ઊજવવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર, સનાતન ધર્મસમ્રાટ, ધર્મધુરંધર ૧૦૦૮ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૪૫ મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે પ્રાર્થના, ધૂન્ય, આરતી તથા જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજે તથા મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી, તથા સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો અને હરિભકતોએ પાદપ્રક્ષાલન પૂજન અર્ચન કરી, આરતી ઉતારી હતી. અને વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસરમાં પૂજન અર્ચન કરીને આરતી, દર્શન વગેરે કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चोरट्यांचा पोलिसांवर वॉच ,दरोड्याचा डाव हाणून पाडला
चोरट्यांचा पोलिसांवर वॉच ,दरोड्याचा डाव हाणून पाडला
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં હવે દર્દીઓને એન્ડોસ્કોપી ની સારવાર મળશે,લીવર,આંતરડા જેવા રોગોની થશે તપાસ
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં હવે દર્દીઓને એન્ડોસ્કોપી ની સારવાર મળશે,લીવર,આંતરડા જેવા રોગોની થશે તપાસ
મોરબી દુર્ઘટના દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપતા કલેક્ટર શ્રી સહિત કર્મયોગીઓ....
મોરબી દુર્ઘટનાના દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપતા કલેક્ટરશ્રી સહિતના કર્મયોગી, મોરબી દુર્ધટનાના...
Weather Updates Today: दिल्ली का मौसम बना पहेली, कई राज्यों में होगी बारिश
दिल्ली का पल-पल बदलता मौसम आम लोगों के लिए सिरदर्द और वैज्ञानकों के लिए पहले बना हुआ है। कोहरे और...
આજે ગુજરાત વિધાનસભા ખાતે ધુળેટીની ઉજવણી કરી. #2025 #happyholi #dhuleti #gujarat #gandhinagar
આજે ગુજરાત વિધાનસભા ખાતે ધુળેટીની ઉજવણી કરી. #2025 #happyholi #dhuleti #gujarat #gandhinagar