મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંસ્થાપક, શૂન્યમાંથી વિરાટ સંસ્થાનના સર્જનહાર, વિદેશની ધરા પર સૌપ્રથમ પધારનારા સંત, અનેકાનેક પદવીઓથી વિભૂષિત ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૪૫ મી પુણ્યતિથિ ઊજવવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર, સનાતન ધર્મસમ્રાટ, ધર્મધુરંધર ૧૦૦૮ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૪૫ મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે પ્રાર્થના, ધૂન્ય, આરતી તથા જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજે તથા મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી, તથા સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો અને હરિભકતોએ પાદપ્રક્ષાલન પૂજન અર્ચન કરી, આરતી ઉતારી હતી. અને વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસરમાં પૂજન અર્ચન કરીને આરતી, દર્શન વગેરે કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Asian Games : इस बार 100 पर का नारा हुआ सच, 10 अक्टूबर को खिलाड़ियों से मिलेंगे PM | Sports LIVE
Asian Games : इस बार 100 पर का नारा हुआ सच, 10 अक्टूबर को खिलाड़ियों से मिलेंगे PM | Sports LIVE
Chandipura Virus ने जिन बच्चों की जान ली, उनके परिवारों का हाल Ground Report (BBC Hindi)
Chandipura Virus ने जिन बच्चों की जान ली, उनके परिवारों का हाल Ground Report (BBC Hindi)
জামুগুৰিহাটৰ নিজবস্তিত দিকৰাই নদীত উদ্ধাৰ কৰা হৈছে এটা মৃতদেহ
জামুগুৰিহাটৰ নিজবস্তিত দিকৰাই নদীত উদ্ধাৰ কৰা হৈছে এটা মৃতদেহ
Aprilia RS 457 पर आया Festive Offer, 31 October तक क्विक शिफ्टर के साथ 4.17 लाख रुपये में खरीदें बाइक
इटली की दो पहिया निर्माता Aprilia की ओर से भारतीय बाजार में RS 457 को बिक्री के लिए उपलब्ध...