મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંસ્થાપક, શૂન્યમાંથી વિરાટ સંસ્થાનના સર્જનહાર, વિદેશની ધરા પર સૌપ્રથમ પધારનારા સંત, અનેકાનેક પદવીઓથી વિભૂષિત ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૪૫ મી પુણ્યતિથિ ઊજવવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર, સનાતન ધર્મસમ્રાટ, ધર્મધુરંધર ૧૦૦૮ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૪૫ મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે પ્રાર્થના, ધૂન્ય, આરતી તથા જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજે તથા મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી, તથા સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો અને હરિભકતોએ પાદપ્રક્ષાલન પૂજન અર્ચન કરી, આરતી ઉતારી હતી. અને વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસરમાં પૂજન અર્ચન કરીને આરતી, દર્શન વગેરે કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  स्वच्छता ही सेवा पखवाड़े के तहत बून्दी पुलिस का सफाई अभियान जिला पुलिस अधीक्षक सहित पुलिस अधिकारीगण व जवानो ने साफ सफाई कर स्वच्छता का दिया संदेश 
 
                      जिला पुलिस अधीक्षक राजेन्द्र कुमार मीणा ने बताया की आज दिनांक 29.09.2024 स्वच्छता ही सेवा पखवाड़े...
                  
   চৰাইদেউ  জিলাৰ  সাপেখাটীত বিভিন্ন বুথত  বিজেপিৰ  নিৰ্বাচনী প্ৰচাৰ সভাত  অংশ গ্ৰহন কৰে বিধায়কে। 
 
                      আজি চৰাইদেউ জিলাৰ সাপেখাটীৰ বিভিন্ন বুথত বিজেপিৰ নিৰ্বাচনী প্ৰচাৰ সভাত অংশ গ্ৰহন কৰে সোনাৰী...
                  
   आमदार कुमार आयलानी जी की और से हर घर तिरंगा अभियान के तहत निकली गयी भव्य रैली Pci news 
 
                      आमदार कुमार आयलानी जी की और से हर घर तिरंगा अभियान के तहत निकली गयी भव्य रैली Pci news
                  
   बीजेपी विधायक के बयान से चौंक गया पूरा सदन, "टीकाराम जूली एक दिन सीएम बनेंगे" 
 
                      सदन में बजट सत्र की कार्यवाही के दौरान भाजपा विधायक डॉ. जसवंत सिंह यादव के एक बयान से पूरा सदन...
                  
   શ્રી મુળુભાઇ બેરા ના સમર્થન મા જામ ખંભાળિયા શહેર ભાજપ દ્વારા વૉર્ડ 7 અને શકિતનગર (રામનાથ સોસાયટી)વૉર્ડ મિટિંગ યોજાઈ 
 
                      81 જામ ખંભાળિયા ના લોકપ્રિય ઉમેદવાર શ્રી મુળુભાઇ બેરા ના સમર્થન મા પ્રચાર અર્થે શહેર ભાજપ દ્વારા...
                  
   
  
  
  
  
  
  