મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંસ્થાપક, શૂન્યમાંથી વિરાટ સંસ્થાનના સર્જનહાર, વિદેશની ધરા પર સૌપ્રથમ પધારનારા સંત, અનેકાનેક પદવીઓથી વિભૂષિત ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૪૫ મી પુણ્યતિથિ ઊજવવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર, સનાતન ધર્મસમ્રાટ, ધર્મધુરંધર ૧૦૦૮ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૪૫ મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે પ્રાર્થના, ધૂન્ય, આરતી તથા જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજે તથા મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી, તથા સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો અને હરિભકતોએ પાદપ્રક્ષાલન પૂજન અર્ચન કરી, આરતી ઉતારી હતી. અને વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસરમાં પૂજન અર્ચન કરીને આરતી, દર્શન વગેરે કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আলফাত যোগদানৰ প্ৰচেষ্টা চলোৱাৰ অভিযোগত এজন যুৱকক গ্ৰেপ্তাৰ
আলফাত যোগদানৰ প্ৰচেষ্টা চলোৱাৰ অভিযোগত এজন যুৱকক গ্ৰেপ্তাৰ ।
ৰূপহীহাট আৰক্ষীয়ে তাৰাবাৰীৰ পৰা...
Kahani Kursi Ki: इस बार कितने राज्यों में बजेगा कांग्रेस कांग्रेस का डंका ? | BJP vs Congress | News
Kahani Kursi Ki: इस बार कितने राज्यों में बजेगा कांग्रेस कांग्रेस का डंका ? | BJP vs Congress | News
ડીસાના આસેડા નજીક કારમાંથી દારૂ ઝડપાયો : શખ્સ ફરાર
ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અનેકવાર પોલીસ બાતમીના આધારે ઇંગ્લિશ દારૂ ભરેલી ગાડીઓ ઝડપી...
Lok Sabha Election Results 2024 Live: 100 से ज्यादा सीटों के रुझान आए | Rahul Gandhi | PM Modi
Lok Sabha Election Results 2024 Live: 100 से ज्यादा सीटों के रुझान आए | Rahul Gandhi | PM Modi
Amit Shah on Adani: 'गलती पर किसी को माफ नहीं किया जाना चाहिए', अदाणी मामले में पहली बार बोले अमित शाह
नई दिल्ली, केंद्रीय गृह मंत्री अमित शाह ने बीते दिन जांच एजेंसियों की जांच और अदाणी...