મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંસ્થાપક, શૂન્યમાંથી વિરાટ સંસ્થાનના સર્જનહાર, વિદેશની ધરા પર સૌપ્રથમ પધારનારા સંત, અનેકાનેક પદવીઓથી વિભૂષિત ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૪૫ મી પુણ્યતિથિ ઊજવવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર, સનાતન ધર્મસમ્રાટ, ધર્મધુરંધર ૧૦૦૮ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૪૫ મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે પ્રાર્થના, ધૂન્ય, આરતી તથા જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજે તથા મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી, તથા સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો અને હરિભકતોએ પાદપ્રક્ષાલન પૂજન અર્ચન કરી, આરતી ઉતારી હતી. અને વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસરમાં પૂજન અર્ચન કરીને આરતી, દર્શન વગેરે કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Market Opening Bell: Nifty 21365 के करीब, Bank Nifty में कितने अंकों की बढ़त नजर आई? | Business News
Market Opening Bell: Nifty 21365 के करीब, Bank Nifty में कितने अंकों की बढ़त नजर आई? | Business News
આ...લે...લે ....૫૦ હઝારની ચોરી કરી ગઠીયો પલાયન-પોલીસ સ્ટેશનમાં રાવ
બગસરામાં રહેતા એક પ્રૌઢે તેમનું બાઇક સથવારા સમાજની વાડી પાસે પાર્ક કર્યુ હતું. જેની ડિકીમાં...
🔸ডিমাকুছিত বানত এজনৰ মৃত্যু🔸ভূটানৰ পৰা বৈ অহা নালা নদীত উটুৱাই নিলে বিৰছা বাগ যুৱকজনক
🔸ডিমাকুছিত বানত এজনৰ মৃত্যু🔸ভূটানৰ পৰা বৈ অহা নালা নদীত উটুৱাই নিলে বিৰছা বাগ যুৱকজনক
મહેમદાવાદ ;સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે અંગારકી ચોથ નિમિતે વિવિધ કાર્યક્રમ
મહેમદાવાદ ;સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે અંગારકી ચોથ નિમિતે વિવિધ કાર્યક્રમ
কামৰূপৰ পূৱ বাৰাংহাটীত একাংশ মহিলাই পথত ভূই ৰুই প্ৰতিবাদ কৰিলে,বোকাময় পথত ৰাইজৰ যন্ত্ৰণা
কামৰূপ জিলাৰ হাজো সমষ্টিৰ অন্তৰ্গত পূৱ বাৰাংহাটীৰ এটি পথৰ বোকাময় অৱস্থাই ৰাইজক যন্ত্ৰণা ভোগাই...