મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંસ્થાપક, શૂન્યમાંથી વિરાટ સંસ્થાનના સર્જનહાર, વિદેશની ધરા પર સૌપ્રથમ પધારનારા સંત, અનેકાનેક પદવીઓથી વિભૂષિત ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૪૫ મી પુણ્યતિથિ ઊજવવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર, સનાતન ધર્મસમ્રાટ, ધર્મધુરંધર ૧૦૦૮ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૪૫ મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે પ્રાર્થના, ધૂન્ય, આરતી તથા જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજે તથા મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી, તથા સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો અને હરિભકતોએ પાદપ્રક્ષાલન પૂજન અર્ચન કરી, આરતી ઉતારી હતી. અને વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસરમાં પૂજન અર્ચન કરીને આરતી, દર્શન વગેરે કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'पन्नू मामले से जुड़े भारत के सुरक्षा हित', विदेश मंत्री जयशंकर ने US राजदूत के बयान पर किया पलटवार
नई दिल्ली। खालिस्तानी आतंकवादी गुरपतवंत सिंह पन्नू की हत्या के मामले पर विदेश मंत्री एस...
ভয়ংকৰ পথ দুৰ্ঘটনা; দুগৰাকী মহিলাৰ থিতাতে মৃত্য়ু
তিনিচুকীয়া জিলাৰ লংছোৱালৰ গুৰুকুল সমীপত সংঘটিত পথ দুৰ্ঘটনাত থিতাতে নিহত হৈছে দুগৰাকী মহিলা। ...
जेसीआई कोटा उड़ान ने पौधारोपण के साथ पर्यावरण जागरूकता के लिए चलाया अभियान
जेसीआई कोटा उड़ान ने जेसी डायमंड सप्ताह के तीसरे दिन बुधवार को पर्यावरण को ध्यान में रखते हुए...
ડીસા નગરપાલિકા હોલ ખાતે મોરબી ખાતે બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગત આત્માનેઓને શ્રદ્ધાંજલિ આપેલ
આજરોજ ડીસા નગરપાલિકા હોલ ખાતે ડીસા નગરપાલિકા પ્રમુખશ્રી રાજુભાઈ ઠકકર અને નગરપાલિકા ના સદસ્યો હાજર...
LCB પોલીસે ઓવિયાણથી વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડયો.
જિલ્લા ગ્રામ્ય એલસીબીને મળેલી બાતમીના આધારે કામરેજ તાલુકાના ઓવીયાણ ગામેથી વિદેશી દારૂના...