તળાજાના પાદરી ગામ નજીક સિધ્ધનાથ મહાદેવ સમુદ્રમાં બિરાજમાન ઐતિહાસિક સિધ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં સોમવાર સવારથી પ્રારંભ થયેલા ભાતીગળ લોક મેળાનું આજે સવારે સમુદ્ર સ્નાન સાથે સમાપન થયું હતું. સોમવતી અમાસના પર્વે દૂર દૂરથી સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પહોંચી મહાદેવના દર્શન કરી સમુદ્રમાં સ્નાન કર્યું હતું અને પોતાની જાતને ધન્ય કરી હતી. ભાદરવી અમાસને લઈને પાદરીએ આવેલા ગામે સિધ્ધનાથ મહાદેવના દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગત સવારથી મેળાનો આરંભ થયો હતો. આધ્યાત્મિક આસ્થા ધરાવતા શિવભક્તો દૂર દૂર થી ઉમટી પડયા હતાં અને સવારેથી જાણે કિડિયારૂ ઉભરાયુ હોય એવું દૃશ્ય જોવા મળ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જૂના ડીસા phc દ્વારા હેલ્થ ચેકઅપ નું આયોજન કરાયું..
જુનાડીસામાં PHC દ્વારા ડીજે એન મહેતા હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરતા કિશોર અને કિશોરીઓ નું હેલ્થ ચેકપ...
સુરત: વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના
સુરત: વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના
હું ચૂંટણી ચોક્કસ લડીશ : સુખરામ રાઠવા
હું ચૂંટણી ચોક્કસ લડીશ : સુખરામ રાઠવા
Neeyat Release Date: 'नीयत' से पर्दे पर लौट रहीं विद्या बालन, सामने आई सस्पेंस और थ्रिलर फिल्म की रिलीज डेट
एक्ट्रेस विद्या बालन इन दिनों अपनी अपकमिंग फिल्म 'नीयत' (Neeyat) को लेकर काफी सुर्खियों में...
नगर पालिका निवाई रही स्वच्छता अभियान में द्वितीय स्थान जयपुर में नगरीय विकास मंत्री खर्रा ने ईओ जाट को किया सम्मानित
जयपुर में नगरीय विकास मंत्री खर्रा ने ईओ जाट को किया सम्मानित
निवाई- स्वच्छता ही सेवा अभियान में...