ચોટીલા શહેરના બસ સ્ટેન્ડ રોડ પર વર્ષ ૨૦૧૭માં બે પિતરાઈ ભાઈઓ ઈકબાલ યુસુફ હમીરકા અને અકરમ સોકત હમીરકા વચ્ચે વડીલોપાર્જીત મિલ્કત બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં મામલો ઉગ્ર બનતા અકરમે ઈકબાલ પર છરીના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન રાજકોટ હોસ્પીટલ ખાતે ઈકબાલનું મોત નીપજ્યું હતું. જે અંગે ચોટીલા પોલીસ મથકે ફરિયાદના આધારે પોલીસે આરોપી અકરમને ઝડપી પાડયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જે અંગેનો કેસ ચાલી જતા સરકારી વકીલની દલીલો અને પુરાવાઓના આધારે સુરેન્દ્રનગર એડીશ્નલ સેશન્સ જજ એન.જી.શાહ દ્વારા હત્યાનીપજાવનાર અકરમ સોકત હમીરકાને આજીવન કેદની સજા ફટકારી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिरुर पोलिसांची मोठी कारवाई 650 किलो गोमांस जप्त करत दोन जणांना अटक
शिरुर: पुण्यातून अहमदनगरला गोमांस विक्रीसाठी येणार असल्याचे शिरुर पोलिसांना पुणे ग्रामीण कंट्रोल...
मौसम विशेषज्ञ अंबालाल पटेलकी भविष्यवाणी मिलेजुले मौसम के बीच मार्चमें तापमान 40 डिग्री तक पहुच जाएगा
अंबालाल पटेल की बड़ी भविष्यवाणी मिलेजुले मौसम के बीच मौसम विशेषज्ञ अंबालाल पटेल ने कहा कि 12 और...
પાલનપુર વિધાનસભા પર 9 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં
પાલનપુર વિધાનસભા પર 9 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં
lok sabha election|ઝઘડિયા વિધાનસભામાં ભાજપની મતોની લીડ કેમ ઘટી?
lok sabha election|ઝઘડિયા વિધાનસભામાં ભાજપની મતોની લીડ કેમ ઘટી?