ચોટીલા શહેરના બસ સ્ટેન્ડ રોડ પર વર્ષ ૨૦૧૭માં બે પિતરાઈ ભાઈઓ ઈકબાલ યુસુફ હમીરકા અને અકરમ સોકત હમીરકા વચ્ચે વડીલોપાર્જીત મિલ્કત બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં મામલો ઉગ્ર બનતા અકરમે ઈકબાલ પર છરીના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન રાજકોટ હોસ્પીટલ ખાતે ઈકબાલનું મોત નીપજ્યું હતું. જે અંગે ચોટીલા પોલીસ મથકે ફરિયાદના આધારે પોલીસે આરોપી અકરમને ઝડપી પાડયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જે અંગેનો કેસ ચાલી જતા સરકારી વકીલની દલીલો અને પુરાવાઓના આધારે સુરેન્દ્રનગર એડીશ્નલ સેશન્સ જજ એન.જી.શાહ દ્વારા હત્યાનીપજાવનાર અકરમ સોકત હમીરકાને આજીવન કેદની સજા ફટકારી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વ્યાજના ચક્કરમાં ફસાયેલાં બાબરા તાલુકાના કોટડાપીઠા ગામના ધોહાભાઇ ગોબરભાઇ ગજેરાએ વ્યાજના પૈસા ચૂકવવા પોતાની કિડની વેચવાની મંજૂરી માંગતી અરજીઓ કરી !!!
બાબરા તાલુકા ના કોટડાપીઠા ગામના ખેડુત વ્યાજ ના ચક્કરમાં ફસાઇ ગયેલ હોય જે વ્યાજ ની રકમ ચુકવવા માટે...
'मोदी के वोट ना देई' MP के Morena में गांववाले किस बात पर BJP और Narendra Tomar पर भड़के हुए हैं?
'मोदी के वोट ना देई' MP के Morena में गांववाले किस बात पर BJP और Narendra Tomar पर भड़के हुए हैं?
વરસાદને પગલે નર્મદા ડેમમાથી પાણી છોડતા પુર આવતાં ખેતી પાકોને નષ્ટ થતાં ખેડૂતોનુ હાલત કફોડી બની.
વરસાદને પગલે નર્મદા ડેમમાથી પાણી છોડતા પુર આવતાં ખેતી પાકોને નષ્ટ થતાં ખેડૂતોનુ હાલત કફોડી બની.