સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ લાઈનના એલ્યુમિનિયમના વાયરની ચોરીના બનાવો વધતા સુરેન્દ્રનગર એલસીબીએ તપાસ હાથ ધરી હતી. જેમાં વાયર ચોરીમાં કચ્છના નાના વરનોરા ગામની ગેંગ સંડોવાયેલી હોવાની બાતમીના આધારે એલસીબીએ લીંબડી હાઈવે પર વોચ ગોઠવી હતી. એલસીબીએ ગેંગના સિકંદરભાઇ મામદભાઇ મોખા, નદીમ અલીમામદભાઇ મોખા, અસલમભાઇ ઉર્ફે અસલીમભાઇ રાણાભાઇ મોખા અને મામદભાઇ જુસબભાઇ ત્રાયા (તમામ રહે. નાના વરનોરા, કચ્છ)ને વીજ લાઈનના ૧,૧૬૦ મીટર વાયર સાથે ઝડપી પાડયા હતા. શખ્સોની પુછપરછ કરતા લીંબડીના ચોરણીયા ગામના પાટિયા પાસે જેટકો સબ સ્ટેશનની લાઈનમાંથી આ વાયર ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી. જેથી એલસીબીએ વાયર, પીકઅપ ગાડી, મોબાઈલ સહિત કુલ રૃ. ૧૨,૪૩,૦૮૦નો મુદ્દામાલ જપ્ત કરી ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.આ ગેંગના સભ્યો વિરૃદ્ધ અગાઉ ભુજ, દુધઇ, માનકુવા, ગાંધીધામ, નલીયા, ભચાઉ, નિરોણા, ખાવડા અને માધાપર પોલીસ મથકે પણ ગુનાઓ નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nepal President: नेपाल के राष्ट्रपति पौडेल के स्वास्थ्य में सुधार नहीं, काठमांडु से दिल्ली के एम्स किया रेफर
नई दिल्ली, नेपाल के राष्ट्रपति राम चंद्र पौडेल के स्वास्थ्य स्तर में सुधार न होने के...
माझी खाजदार सुरेश जाधव यांची शिवसेना शिंदे गटाच्या संपर्क प्रमुख पदी निवड झाल्याबद्दल गंगाखेड येथे सत्कार
माजी खासदार सुरेश जाधव यांची शिवसेना शिंदे गटाच्या संपर्कप्रमुख पदी निवड झाल्याबद्दल गंगाखेड येथे...
અમદાવાદના ખાનપુર ખાતે પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિક્રેટર યુસુફ પઠાણે કાર્યક્રમમાં હાજરી આપી ચાર ચાંદ લગાડ્યા
દેશમાં 75માં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે ભારતમા ધામધૂમપૂર્વક સ્વતંત્રદિવસની ઉજવણી કરવામાં...
CAA का Islam पर क्या असर होगा? Amit Shah के मंत्रालय ने जवाब देकर डिलीट किया, ये कहा था
CAA का Islam पर क्या असर होगा? Amit Shah के मंत्रालय ने जवाब देकर डिलीट किया, ये कहा था