કેથોલિક ચર્ચ કઠલાલ માં માતા મરિયમ નું ઉદગ્રહણ માં પર્વ નિમિતે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો,તેમજ આર. સી. મિશન સ્કૂલ કઠલાલ અને ભાનેર માં ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો.બંને કાર્યક્રમો દરમિયાન બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્ર્મ માં બાળકો સાથે વાલીઓએ પણ ભાગ લીધો હતો.આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે રેલી નુ આયોજન કરવામાં આવ્યું જેમાં ફાધર અરૂલ, સિસ્ટર, સ્કૂલ ના આચાર્ય તથા પેરિસ ના ધર્મજનો તેમજ સ્કૂલ ના બાળકો એ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાંતા નજીક રતનપુર ચોકડી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત બાઈક અને પીકઅપ ડાલા વચ્ચે બની અકસ્માતની
દાંતા નજીક રતનપુર ચોકડી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત બાઈક અને પીકઅપ ડાલા વચ્ચે બની અકસ્માતની
અમદાવાદ શહેરમાં છેલ્લા દિવસે પ્રમુખસ્વામી મહારાજ મહોત્સવનો છેલ્લા દિવસનો અદ્ભુત નજારો
અમદાવાદ શહેરમાં છેલ્લા દિવસે પ્રમુખસ્વામી મહારાજ મહોત્સવનો છેલ્લા દિવસનો અદ્ભુત નજારો
पर्यावरण दिवस पर विधायक चौधरी ने वितरित किए निशुल्क पौधे कृष्णा सेवा संस्थान द्वारा सेवा कार्यों के कार्यक्रम हुए आयोजित
पर्यावरण दिवस व पचपदरा विधायक अरुण चौधरी के जन्मदिन के अवसर पर कृष्णा सेवा संस्थान द्वारा सेवा के...
વડોદરા: ગોરવાના સ્વામી વિવેકાનંદ હાઈટસના રહીશો દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિરૂદ્ધ સુત્રોચાર
વડોદરા: ગોરવાના સ્વામી વિવેકાનંદ હાઈટસના રહીશો દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિરૂદ્ધ સુત્રોચાર
जयपुर कर यांची परिषदेच्या राज्य महिला संघटक पदी नियुक्ती
मुंबई : मराठी पत्रकार परिषदेच्या राज्य महिला संघटक म्हणून नागपूर येथील ज्येष्ठ पत्रकार आणि...