કેથોલિક ચર્ચ કઠલાલ માં માતા મરિયમ નું ઉદગ્રહણ માં પર્વ નિમિતે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો,તેમજ આર. સી. મિશન સ્કૂલ કઠલાલ અને ભાનેર માં ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો.બંને કાર્યક્રમો દરમિયાન બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્ર્મ માં બાળકો સાથે વાલીઓએ પણ ભાગ લીધો હતો.આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે રેલી નુ આયોજન કરવામાં આવ્યું જેમાં ફાધર અરૂલ, સિસ્ટર, સ્કૂલ ના આચાર્ય તથા પેરિસ ના ધર્મજનો તેમજ સ્કૂલ ના બાળકો એ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુરમાં પાણીની સુવિધા,ભૂગર્ભ ગટરો અને ઉબડ ખાબડ માર્ગોથી પ્રજા પરેશાન | SatyaNirbhay News Channel
રાધનપુરમાં પાણીની સુવિધા,ભૂગર્ભ ગટરો અને ઉબડ ખાબડ માર્ગોથી પ્રજા પરેશાન | SatyaNirbhay News Channel
Madhya Pradesh News: Shivraj Singh Chouhan का CM पद को लेकर बयान | Shivraj Singh Chouhan News
Madhya Pradesh News: Shivraj Singh Chouhan का CM पद को लेकर बयान | Shivraj Singh Chouhan News
कोयना प्रकल्पग्रस्तांचे प्रश्न सोडवा, मगच धरणातील पाणी अन्य गावांना द्या; प्रकल्पग्रस्तांचे मागणी
चिपळूण : तालुक्यातील नागावे येथील सुकाईदेवी मंदिरात कोयना जलविद्युत प्रकल्प टप्पा-3 अंतर्गत कोयना...
#Banaskantha | ડીસાની સીટ પર ભાજપમાંથી યુવા પ્રવીણ માળીની પસંદગી | Divyang News
#Banaskantha | ડીસાની સીટ પર ભાજપમાંથી યુવા પ્રવીણ માળીની પસંદગી | Divyang News
देवेंद्र नगर में जैन समाज द्वारा निकाली गई रैली!!
देवेंद्र नगर में जैन समाज द्वारा निकाली गई रैली!!