કેથોલિક ચર્ચ કઠલાલ માં માતા મરિયમ નું ઉદગ્રહણ માં પર્વ નિમિતે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો,તેમજ આર. સી. મિશન સ્કૂલ કઠલાલ અને ભાનેર માં ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો.બંને કાર્યક્રમો દરમિયાન બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્ર્મ માં બાળકો સાથે વાલીઓએ પણ ભાગ લીધો હતો.આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે રેલી નુ આયોજન કરવામાં આવ્યું જેમાં ફાધર અરૂલ, સિસ્ટર, સ્કૂલ ના આચાર્ય તથા પેરિસ ના ધર્મજનો તેમજ સ્કૂલ ના બાળકો એ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
माजी सैनिकांचा देशहितासाठी मोलाचा वाटा...........मिलिंद वानखडे
वंचित बहुजन आघाडीचे वतीने भव्य सत्कार
भारत देशासाठी आपले सर्वस्व अर्पण केलेले आपले माजी सैनिकांचा सन्मानपूर्वक सत्कार सोहळा दि.२० ऑगष्ट...
Delhi Crime: कई बैंक से 20 करोड़ ठगने वाला दिल्ली पुलिस के हत्थे चढ़ा, कैब ड्राइवर बनकर दे रहा था धोखा
दिल्ली की क्राइम ब्रांच ने जालसाजी मामलों में वांछित एक व्यक्ति को गिरफ्तार करने में सफलता हासिल...
પોલીસ હેડ ક્વાર્ટર, અમરેલી ખાતે અમરેલી નગર સેવા સદન અમરેલીના સહયોગથી ‘‘ફાયર & ઇમરજન્સી સર્વીસ’’ નું આયોજન કરવામાં આવ્યુ
શ્રી હિમકરસિંહ, પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.વી.જાધવ તથા શ્રી જે.પી.ભંડારી નાઓની...
NRI દાતાંશ્રી સહયોગથી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા 800 બાળકો માટે ભાવતા ભોજનનું આયોજન...
NRI દાતાંશ્રી સહયોગથી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા 800 બાળકો માટે ભાવતા ભોજનનું આયોજન...