કેથોલિક ચર્ચ કઠલાલ માં માતા મરિયમ નું ઉદગ્રહણ માં પર્વ નિમિતે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો,તેમજ આર. સી. મિશન સ્કૂલ કઠલાલ અને ભાનેર માં ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો.બંને કાર્યક્રમો દરમિયાન બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્ર્મ માં બાળકો સાથે વાલીઓએ પણ ભાગ લીધો હતો.આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે રેલી નુ આયોજન કરવામાં આવ્યું જેમાં ફાધર અરૂલ, સિસ્ટર, સ્કૂલ ના આચાર્ય તથા પેરિસ ના ધર્મજનો તેમજ સ્કૂલ ના બાળકો એ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આજ થી તલાટીઓ હડતાળ પર
તલાટીઓ ની પડતર માંગણીઓ પુરી ન થતા આજ થી તલાટીઓ હડતાળ પર
અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસ કર્મીના પરિવાર ને 1.16 કરોડનો ચેક આપવામાં આવ્યો..
અકસ્માત માં મૃત્યુ પામેલા પોલીસ કર્મીના પરિવાર ને 1.16 કરોડ નો ચેક અપાયો..
બનાસકાંઠા...
Ajit Pawar यांचा Devendra Fadnavis यांना टोला, 'सरकार पाडायला कोण वेश बदलून जायचं?'
Ajit Pawar यांचा Devendra Fadnavis यांना टोला, 'सरकार पाडायला कोण वेश बदलून जायचं?'
ঢকুৱাখনা মহাবিদ্যালয়ৰ ৫৬ সংখ্যক প্ৰতিষ্ঠা দিৱসৰ কাৰ্যসূচীত গীত পৰিৱেশন উদীয়মাণ কণ্ঠশিল্পী বনমালি পাঞাঙৰ
ঢকুৱাখনা মহাবিদ্যালয়ৰ ৫৬ সংখ্যক প্ৰতিষ্ঠা দিৱসৰ কাৰ্যসূচীত গীত পৰিৱেশন উদীয়মাণ কণ্ঠশিল্পী বনমালি...