આઝાદીના અમૃત મહોત્સવને પ્રજાલક્ષી બનાવવાના ઉદ્દેશ્યથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 15મી ઓગસ્ટના રોજ આંકલાવ તાલુકાના ખડોલ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.પર્યાવરણની જાળવણીને લગતા આ કાર્યક્રમમાં જે ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું તેમણે આ વૃક્ષોનું જતન દીકરાની જેમ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે આશાદીપના ડાયરેક્ટર ફાધર જોન કેનેડી, સ્ટાફ, ગ્રામજનો તથા આંગણવાડી કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अशोक गहलोत के बेटे वैभव गहलोत को लेकर डिप्टी सीएम प्रेमचंद बैरवा का बड़ा बयान
राजस्थान की सभी 25 लोकसभा सीटों पर चुनाव संपन्न हो चुका है। ऐसे में राजनीतिक पार्टियों के नेता...
રાણકપુર પાટિયા પાસે ગોઝારા અક****સ્માતમાં ચાર યુવકોના પામેલ
રાણકપુર પાટિયા પાસે ગોઝારા અક****સ્માતમાં ચાર યુવકોના પામેલ
ચોરીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને બાતમીરાહે હકીકત મળેલ કે,ભાવનગર, વલ્લભીપુર પોલીસ...
અમરેલી : કોંગ્રેસના પીઢ નેતાઓએ ચૂંટણીનો બયુગ્લ ફૂક્યો
અમરેલી : કોંગ્રેસના પીઢ નેતાઓએ ચૂંટણીનો બયુગ્લ ફૂક્યો