આઝાદીના અમૃત મહોત્સવને પ્રજાલક્ષી બનાવવાના ઉદ્દેશ્યથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 15મી ઓગસ્ટના રોજ આંકલાવ તાલુકાના ખડોલ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.પર્યાવરણની જાળવણીને લગતા આ કાર્યક્રમમાં જે ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું તેમણે આ વૃક્ષોનું જતન દીકરાની જેમ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે આશાદીપના ડાયરેક્ટર ફાધર જોન કેનેડી, સ્ટાફ, ગ્રામજનો તથા આંગણવાડી કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આવતીકાલે મોગલધામ પ્રાસલી ગામ ખાતે શરદપૂજન ના દિવસે ભવ્ય લોકડાયરો યોજાશે
આવતીકાલે મોગલધામ પ્રાસલી ગામ ખાતે શરદપૂજન ના દિવસે ભવ્ય લોકડાયરો યોજાશે. સમસ્ત પ્રાંસલી ગામ...
उदगीर ते पुणे रात राणी बससेवा माजी राज्यमंत्री बनसोडे यांच्या उपस्थितीत शुभारंभ नवीन 30 बसेस येनार
उदगीर ते पुणे रात राणी बससेवा माजी राज्यमंत्री बनसोडे यांच्या उपस्थितीत शुभारंभ नवीन 30 बसेस येनार
પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે પોલીસ તેમજ ટ્રાફિકના જવાનોએ કર્યું રક્તદાન
પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે પોલીસ તેમજ ટ્રાફિકના જવાનોએ કર્યું રક્તદાન
PM आवास में गाय ने बछिया को जन्म दिया:मोदी ने दीपज्योति नाम रखा
दिल्ली में लोक कल्याण मार्ग स्थित प्रधानमंत्री आवास में एक गाय ने बछिया को जन्म दिया है। पीएम...
बीड पंचायत समितीमध्ये राष्ट्रध्वज विक्री केंद्राचे
जिल्हाधिकारी राधाबिनोद शर्मा यांच्या हस्ते उद्घाटन
बीड – "स्वातंत्र्याचा अमृत महोत्सव" अंतर्गत जनतेच्या मनात स्वातंत्र्य लढ्याच्या स्मृती तेवत...