આઝાદીના અમૃત મહોત્સવને પ્રજાલક્ષી બનાવવાના ઉદ્દેશ્યથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 15મી ઓગસ્ટના રોજ આંકલાવ તાલુકાના ખડોલ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.પર્યાવરણની જાળવણીને લગતા આ કાર્યક્રમમાં જે ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું તેમણે આ વૃક્ષોનું જતન દીકરાની જેમ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે આશાદીપના ડાયરેક્ટર ફાધર જોન કેનેડી, સ્ટાફ, ગ્રામજનો તથા આંગણવાડી કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળની બંને મહત્વની માંગણીનો સ્વીકારાઈ : પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
જાહેર રજાના દિવસોમાં બજાવેલ ફરજનો રજા પગાર તેમજ વોશિંગ એલાઉન્સની માંગણીઓનો સ્વીકાર થતાં હડતાળ...
ডিব্ৰুগড়ৰ চিৰিংচাপৰিত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা।
ডিব্ৰুগড় চহৰৰ চিৰিংচাপৰিত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা। দুখন বাইকৰ মুখামুখি সংঘৰ্ষ।এখন বাইক ঘটনাস্থলীতেই...
છ માસ થી બે વર્ષના બાળકને ઉપરી આહાર અંગે સમજ અપાઇ
આજ રોજ પેમપુર સબ સેન્ટર પીપોદર ગામે આંગણવાડી મા 6 માસ 2 વષૅ ના બાળક ને ઉપરી આહાર બાળક ની ઉમર...
Shriram Finance Consolidates Its Green Finance Business under Shriram Green Finance
A vertical dedicated to financing a range of sustainable solutions
The Green Finance...