વડીયા શ્રી વિનાયક વિદ્યામંદિરમાં શિક્ષક શ્રી સ્વ ભુપતસિંહ સિંધવના શિષ્ય નિવૃત્ત આર્મી મેન રાઠોડ ભાઈ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને તારીખ 14 8 20 22 ની સાંજે આજ કી સામ શહીદો કે નામ વિનાયકોત્સવ 2022 નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શાળાના પ્રત્યેક બાળકો શિક્ષકો અને સમગ્ર વડિયા શહેરના ગ્રામજનો હરગર તિરંગા ફરકાવી દેશના નાગરિકત્વની ફરજ અદા કરી હતી પ્રત્યેક બાળક મહત્વપૂર્ણ હોવાથી પ્લે હાઉસથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરેલ હતી તેમજ શાળાના તમામ બાળકો અને શિક્ષકોને શાળા દ્વારા સિલ્ડ એનાયત કરવામાં આવેલ હતા અને શાળાના તમામ સ્ટાફને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આગેવાનો હોદ્દેદારો શાળાના વાલીશ્રીઓ નિવૃત્ત શિક્ષકો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષકો પધાર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ શાળાના સંચાલક શ્રી ઇન્દ્ર રાજસિંહ ભુપતસિંહ સિંધવના માર્ગદર્શન નીચે યોજાયો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી તથા તમામ ખૂબ જ મહેનત ઉઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  વિનાયક ચોથ: જાણો ધાર્મિક મહત્ત્વ.  
 
                      25 ઓક્ટોબર, કારતક મહિનાની સુદ પક્ષ ની ચતુર્થી (ચોથ) તિથિ છે, જેને વિનાયક ચતુર્થી તરીકે પણ...
                  
   Ahmedabad के शहर कोटडा police station के पी आई, और वहिवहटदार के हफ्ता राज पर SMC की रेड, #aiv 
 
                      Ahmedabad के शहर कोटडा police station के पी आई, और वहिवहटदार के हफ्ता राज पर SMC की रेड, #aiv
                  
   'Adani को पहले थाली में परोस कर दिया पोर्ट, अब कांग्रेस कर रही नौटंकी', राहुल गांधी पर सीतारमण का तीखा हमला 
 
                      नई दिल्ली,  राहुल गांधी पर केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण ने आज जमकर निशाना साधा...
                  
   Indian Armyৰ porterত বৃহৎ নিযুক্তি 
 
                      Indian Armyৰ porterত বৃহৎ নিযুক্তি
                  
   
  
  
  
  
   
  