ઑગસ્ટ મહિના ની 9 તારીખ થી લઈને 15 તારીખ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમ આખા દેશ મા યોજાઈ રહ્યા છે તયારે આજે થરાદ તાલુકા ના ભોરોલ ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મારવાડી વાસ ખાતે તિરંગા રેલી નું આયોજન તેમજ વિવિધ પ્રવુતિઓ કરવામાં આવી હતી જેમાં ગામ મા થી મોટી સંખ્યામાં આગેવાનો તેમજ વડીલો વિદ્યાર્થીઓ સાથે રેલીમાં જોડાયા હતા જેમાં ગણેસાજી ગોહિલ. દેવિદાનજી ગઢવી. રામજીભાઈ ચૌહાણ. નારણભાઈ પટેલ. દોલભાઈ પટેલ. રામજીભાઈ મિસ્ત્રી . કેસરાજી સુથાર.રાણાજી ગોહિલ તેમજ શાળા ના ઇન્ચાર્જ આચાર્ય શ્રી છગનભાઇ દેસાઈ તેમજ ચરણવાસ પ્રા. શાળા ના આચાર્ય પી. ટી. નાઈ સહિત સ્ટાફ ગણ અને ગામ ના યુવાન મિત્રો તેમજ વડીલો દેશ ભક્તિ ના આ કાર્યક્રમ મા સહભાગી બન્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কেন্দ্ৰীয় গৃহমন্ত্ৰী অমিত শ্বাহে সংসদত ভাৰতীয় ন্যায় সংহিতা, ২০২৩ উত্থাপন কৰে
কেন্দ্ৰীয় গৃহমন্ত্ৰী অমিত শ্বাহে সংসদত ভাৰতীয় ন্যায় সংহিতা, ২০২৩ উত্থাপন কৰে যিয়ে ভাৰতীয়...
Maserati ने 1.31 करोड़ रुपये में लॉन्च की Grecale SUV, 21 स्पीकर और ADAS के साथ मिलते हैं बेहतरीन फीचर्स
इटली की लग्जरी वाहन निर्माता Maserati की ओर से भारतीय बाजार में नई एसयूवी Grecale को...
ચોરીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર...