ઑગસ્ટ મહિના ની 9 તારીખ થી લઈને 15 તારીખ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમ આખા દેશ મા યોજાઈ રહ્યા છે તયારે આજે થરાદ તાલુકા ના ભોરોલ ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મારવાડી વાસ ખાતે તિરંગા રેલી નું આયોજન તેમજ વિવિધ પ્રવુતિઓ કરવામાં આવી હતી જેમાં ગામ મા થી મોટી સંખ્યામાં આગેવાનો તેમજ વડીલો વિદ્યાર્થીઓ સાથે રેલીમાં જોડાયા હતા જેમાં ગણેસાજી ગોહિલ. દેવિદાનજી ગઢવી. રામજીભાઈ ચૌહાણ. નારણભાઈ પટેલ. દોલભાઈ પટેલ. રામજીભાઈ મિસ્ત્રી . કેસરાજી સુથાર.રાણાજી ગોહિલ તેમજ શાળા ના ઇન્ચાર્જ આચાર્ય શ્રી છગનભાઇ દેસાઈ તેમજ ચરણવાસ પ્રા. શાળા ના આચાર્ય પી. ટી. નાઈ સહિત સ્ટાફ ગણ અને ગામ ના યુવાન મિત્રો તેમજ વડીલો દેશ ભક્તિ ના આ કાર્યક્રમ મા સહભાગી બન્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  व्यापार महासंघ ने नयापुरा चौराहे पर शुरू कियाORS का घोल  
 
                      व्यापार महासंघ ने नयापुरा चौराहे पर शुरू की विवेकानंद सर्किल पर लगाया ORS का घोल जल्द ही वाटर...
                  
   30 दिन में 5 बार डसा... यूपी के इस शख्स के पीछे हाथ धोकर पड़ा सांप, जान बचाने वाले डॉक्टर भी हैरान। 
 
                      उत्तर प्रदेश के फतेहपुर जिले से एक हैरान कर देने वाला मामला सामने आया. यहां एक युवक को सांप ने एक...
                  
   થરાદ તાલુકાના વડગામડા ખાતે મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાત્રી સભા- લોક સંવાદ કાર્યક્રમ યોજાયો 
 
                      પ્રજાના પ્રાણ પ્રશ્નોની લોકાભિમુખ વહીવટની જન પ્રતીતિ કરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
 ...
                  
   Gautam Adani News: अडानी समूह पर America में जांच की आंच, विपक्ष ने उठाए कई सवाल | BJP | Aaj Tak 
 
                      Gautam Adani News: अडानी समूह पर America में जांच की आंच, विपक्ष ने उठाए कई सवाल | BJP | Aaj Tak
                  
   
  
  
  
  