ઑગસ્ટ મહિના ની 9 તારીખ થી લઈને 15 તારીખ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમ આખા દેશ મા યોજાઈ રહ્યા છે તયારે આજે થરાદ તાલુકા ના ભોરોલ ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મારવાડી વાસ ખાતે તિરંગા રેલી નું આયોજન તેમજ વિવિધ પ્રવુતિઓ કરવામાં આવી હતી જેમાં ગામ મા થી મોટી સંખ્યામાં આગેવાનો તેમજ વડીલો વિદ્યાર્થીઓ સાથે રેલીમાં જોડાયા હતા જેમાં ગણેસાજી ગોહિલ. દેવિદાનજી ગઢવી. રામજીભાઈ ચૌહાણ. નારણભાઈ પટેલ. દોલભાઈ પટેલ. રામજીભાઈ મિસ્ત્રી . કેસરાજી સુથાર.રાણાજી ગોહિલ તેમજ શાળા ના ઇન્ચાર્જ આચાર્ય શ્રી છગનભાઇ દેસાઈ તેમજ ચરણવાસ પ્રા. શાળા ના આચાર્ય પી. ટી. નાઈ સહિત સ્ટાફ ગણ અને ગામ ના યુવાન મિત્રો તેમજ વડીલો દેશ ભક્તિ ના આ કાર્યક્રમ મા સહભાગી બન્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विश्व मानसिक स्वास्थ्य दिवस पर विधिक जागरूकता शिविर आयोजित कानून से जुडे़ विविध पहलुओं के बारे में अवगत कराया।
बाड़मेर,10 अक्टूबर। राजस्थान राज्य विधिक सेवा प्राधिकरण जयपुर के निर्देशानुसार गुरूवार को तालुका...
Manipur Violence: राघव चड्ढा ने जमकर लगाई फटकार, 'क्यों हुआ ये?' | Manipur Viral | Raghav Chadha
Manipur Violence: राघव चड्ढा ने जमकर लगाई फटकार, 'क्यों हुआ ये?' | Manipur Viral | Raghav Chadha
રાણપુર : ગૌચર જમીન પર ના દબાણો હટાવવા ની કામગીરી શરૂ કરવામાં આવી, પોલીસ ના ટોળે ટોળા ખડકાયા
રાણપુર : ગૌચર જમીન પર ના દબાણો હટાવવા ની કામગીરી શરૂ કરવામાં આવી, પોલીસ ના ટોળે ટોળા ખડકાયા
ધારી તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં સંચાલકની માનદવેતનથી નિમણુક
તા.૧૭ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી
---
અમરેલી, તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ (મંગળવાર) અમરેલી જિલ્લાના...
ગીર સોમનાથ : કોંગ્રેસમાં પડ્યું ભંગાણ, સાથે 5 વાગ્યાના મહત્વના સમાચાર | Gstv
ગીર સોમનાથ : કોંગ્રેસમાં પડ્યું ભંગાણ, સાથે 5 વાગ્યાના મહત્વના સમાચાર | Gstv