ઑગસ્ટ મહિના ની 9 તારીખ થી લઈને 15 તારીખ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમ આખા દેશ મા યોજાઈ રહ્યા છે તયારે આજે થરાદ તાલુકા ના ભોરોલ ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મારવાડી વાસ ખાતે તિરંગા રેલી નું આયોજન તેમજ વિવિધ પ્રવુતિઓ કરવામાં આવી હતી જેમાં ગામ મા થી મોટી સંખ્યામાં આગેવાનો તેમજ વડીલો વિદ્યાર્થીઓ સાથે રેલીમાં જોડાયા હતા જેમાં ગણેસાજી ગોહિલ. દેવિદાનજી ગઢવી. રામજીભાઈ ચૌહાણ. નારણભાઈ પટેલ. દોલભાઈ પટેલ. રામજીભાઈ મિસ્ત્રી . કેસરાજી સુથાર.રાણાજી ગોહિલ તેમજ શાળા ના ઇન્ચાર્જ આચાર્ય શ્રી છગનભાઇ દેસાઈ તેમજ ચરણવાસ પ્રા. શાળા ના આચાર્ય પી. ટી. નાઈ સહિત સ્ટાફ ગણ અને ગામ ના યુવાન મિત્રો તેમજ વડીલો દેશ ભક્તિ ના આ કાર્યક્રમ મા સહભાગી બન્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આજ રોજ મોંઘવારીના , બેરોઝગારી નસાખોરી ના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના આદેશ અનુસાર ગુજરાત સાંકેતિક બંધનું એલાન માં સુરત શહર યુવક કોંગ્રેસ દ્વારા લિંબાયત અને ટેકસટાઇલ માર્કેટો અને સુરતના તમામ અલગ અલગ વિસ્તારોમાં દુકાનદારો ને મળી સાંકેતિક બંધ ના એ
કોંગ્રેસ દ્વારા લિંબાયત અને ટેકસટાઇલ માર્કેટો અને સુરત ના તમામ અલગ અલગ વિસ્તારો માં...
আফলমুখ অভিমুখী ফেৰী বালিত আবদ্ধ
আফলমুখ অভিমুখী ফেৰী বালিত আবদ্ধ
মাহমৰাৰ আমগুৰিত মৰাণ মহাবিদ্যালয়ৰ NSS-গোটৰ ৭ দিনীয়া কাৰ্য্যসূচী; মন্ত্ৰী যোগেন মহনে উদ্বোধন কৰিলে প্ৰশিক্ষণ কাৰ্য্যসূচী
ঐতিহ্য মণ্ডিত শিক্ষানুষ্ঠান মৰাণ মহাবিদ্যালয়ৰ NSS গোটে মাহমৰাৰ সৰ্বোদয় গাওঁ পঞ্চায়তৰ অন্তৰ্গত...