ઑગસ્ટ મહિના ની 9 તારીખ થી લઈને 15 તારીખ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમ આખા દેશ મા યોજાઈ રહ્યા છે તયારે આજે થરાદ તાલુકા ના ભોરોલ ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મારવાડી વાસ ખાતે તિરંગા રેલી નું આયોજન તેમજ વિવિધ પ્રવુતિઓ કરવામાં આવી હતી જેમાં ગામ મા થી મોટી સંખ્યામાં આગેવાનો તેમજ વડીલો વિદ્યાર્થીઓ સાથે રેલીમાં જોડાયા હતા જેમાં ગણેસાજી ગોહિલ. દેવિદાનજી ગઢવી. રામજીભાઈ ચૌહાણ. નારણભાઈ પટેલ. દોલભાઈ પટેલ. રામજીભાઈ મિસ્ત્રી . કેસરાજી સુથાર.રાણાજી ગોહિલ તેમજ શાળા ના ઇન્ચાર્જ આચાર્ય શ્રી છગનભાઇ દેસાઈ તેમજ ચરણવાસ પ્રા. શાળા ના આચાર્ય પી. ટી. નાઈ સહિત સ્ટાફ ગણ અને ગામ ના યુવાન મિત્રો તેમજ વડીલો દેશ ભક્તિ ના આ કાર્યક્રમ મા સહભાગી બન્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
क्या होता है बायबैक, क्यों जारी करती हैं कंपनियां, निवेशकों को इससे क्या होता है फायदा?
नई दिल्ली, बिजनेस डेस्क: शेयर बाजार और बिजनेस समाचारों में आपने अकसर बायबैक शब्द...
Hubli Campus Murder: Karnataka के हुबली में Congress नेता की बेटी की हत्या पर सियासत तेज | Aaj Tak
Hubli Campus Murder: Karnataka के हुबली में Congress नेता की बेटी की हत्या पर सियासत तेज | Aaj Tak
160 रुपयांपासून करोडोंच्या बिझनेसचा प्रवास | Business Story | Somnath Shelar
160 रुपयांपासून करोडोंच्या बिझनेसचा प्रवास | Business Story | Somnath Shelar
તિરંગા યાત્રા : વડોદરા પોસ્ટ વિભાગ દ્વારા કાઢવામાં આવેલ તિરંગા યાત્રાનું આયોજન આકર્ષણનું કેન્દ્ર બન્યું
વડોદરા દક્ષિણ ગુજરાત પોસ્ટલ ઝોનની પહેલના ભાગરૂપે, RMS W ડિવિઝનના કર્મચારીઓ અને અધિકારીઓએ સોમવારે...