ઑગસ્ટ મહિના ની 9 તારીખ થી લઈને 15 તારીખ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમ આખા દેશ મા યોજાઈ રહ્યા છે તયારે આજે થરાદ તાલુકા ના ભોરોલ ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મારવાડી વાસ ખાતે તિરંગા રેલી નું આયોજન તેમજ વિવિધ પ્રવુતિઓ કરવામાં આવી હતી જેમાં ગામ મા થી મોટી સંખ્યામાં આગેવાનો તેમજ વડીલો વિદ્યાર્થીઓ સાથે રેલીમાં જોડાયા હતા જેમાં ગણેસાજી ગોહિલ. દેવિદાનજી ગઢવી. રામજીભાઈ ચૌહાણ. નારણભાઈ પટેલ. દોલભાઈ પટેલ. રામજીભાઈ મિસ્ત્રી . કેસરાજી સુથાર.રાણાજી ગોહિલ તેમજ શાળા ના ઇન્ચાર્જ આચાર્ય શ્રી છગનભાઇ દેસાઈ તેમજ ચરણવાસ પ્રા. શાળા ના આચાર્ય પી. ટી. નાઈ સહિત સ્ટાફ ગણ અને ગામ ના યુવાન મિત્રો તેમજ વડીલો દેશ ભક્તિ ના આ કાર્યક્રમ મા સહભાગી બન્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદરમાં ધીંગાણું થતા યુવાન ગંભીર રીતે ઘવાયો
દિયોદરમાં ધીંગાણું થતા યુવાન ગંભીર રીતે ઘવાયો
દિયોદર શહેરમા ધીંગાણું એક યુવક ઉપર જીવલેણ હુમલો.....
મહુવા તાલુકાના જાબુંડા ગામે ભગવા આર્મી સંગઠન દ્વારા ગાયમાતાને સમાધિ અપાઈ.
મહુવા તાલુકાના જાબુંડા ગામે ભગવા આર્મી સંગઠન દ્વારા ગાયમાતાને સમાધિ અપાઈ.
શંકર ચૌધરી એ બજટ સત્ર શરૂ થાય તે પહેલાં જાતે સાફ સફાઈ કરાઈ..
શંકર ચૌધરી એ બજટ સત્ર શરૂ થાય તે પહેલાં જાતે સાફ સફાઈ કરાઈ..
બજેટ સત્ર શરૂ થાય તે પહેલાં ઝાડુ...
રાધનપુર વિધાનસભામાં ભાજપની ભવ્ય જીત | SatyaNirbhay News Channel
રાધનપુર વિધાનસભામાં ભાજપની ભવ્ય જીત | SatyaNirbhay News Channel
शिरूर येथील शेतकरी पुत्राची शिंदे-फडणवीस सरकारकडे मदतीसाठी आर्त हाक..
शिरूर येथील शेतकरी पुत्राची शिंदे-फडणवीस सरकारकडे मदतीसाठी आर्त हाक..