ઑગસ્ટ મહિના ની 9 તારીખ થી લઈને 15 તારીખ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમ આખા દેશ મા યોજાઈ રહ્યા છે તયારે આજે થરાદ તાલુકા ના ભોરોલ ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મારવાડી વાસ ખાતે તિરંગા રેલી નું આયોજન તેમજ વિવિધ પ્રવુતિઓ કરવામાં આવી હતી જેમાં ગામ મા થી મોટી સંખ્યામાં આગેવાનો તેમજ વડીલો વિદ્યાર્થીઓ સાથે રેલીમાં જોડાયા હતા જેમાં ગણેસાજી ગોહિલ. દેવિદાનજી ગઢવી. રામજીભાઈ ચૌહાણ. નારણભાઈ પટેલ. દોલભાઈ પટેલ. રામજીભાઈ મિસ્ત્રી . કેસરાજી સુથાર.રાણાજી ગોહિલ તેમજ શાળા ના ઇન્ચાર્જ આચાર્ય શ્રી છગનભાઇ દેસાઈ તેમજ ચરણવાસ પ્રા. શાળા ના આચાર્ય પી. ટી. નાઈ સહિત સ્ટાફ ગણ અને ગામ ના યુવાન મિત્રો તેમજ વડીલો દેશ ભક્તિ ના આ કાર્યક્રમ મા સહભાગી બન્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণত প্ৰশাসনৰ নিৰ্দেশ অমান্য কৰি চলিছে অবৈধ লটাৰী
মৰাণত প্ৰশাসনৰ নিৰ্দেশ অমান্য কৰি চলিছে অবৈধ লটাৰী
સાવરકુંડલા ના ખડસલી ગામે રોડ પાસે આવેલા ખુલ્લા પોલને અડકી જતા વીજશોક લાગવાથી ગાયમાતા નું મોત
ગત તારીખ ૧૬/૮/૨૨ ની સાંજના સમયે ખડસલી ગામમાં બનેલી ઘટના
સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામમાં PGVCL...
વડોદરા:અમીન પાર્ટી પ્લોટ પાસે ફોરવીલર અને બાઇકનો અકસ્માત એકનું મોત સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
વડોદરા:અમીન પાર્ટી પ્લોટ પાસે ફોરવીલર અને બાઇકનો અકસ્માત એકનું મોત સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
চামগুৰিৰ শালনাত চোৰাং গৰু ভৰ্তি বাহন জব্দ
চামগুৰিৰ শালনাত চোৰাং গৰু ভৰ্তি বাহন জব্দ।
Breaking News: Anand Mohan पर Lalu Yadav ने साधा निशाना, कहा- जितनी बुद्धि है उतनी ही बात करेंगे
Breaking News: Anand Mohan पर Lalu Yadav ने साधा निशाना, कहा- जितनी बुद्धि है उतनी ही बात करेंगे