ઑગસ્ટ મહિના ની 9 તારીખ થી લઈને 15 તારીખ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમ આખા દેશ મા યોજાઈ રહ્યા છે તયારે આજે થરાદ તાલુકા ના ભોરોલ ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મારવાડી વાસ ખાતે તિરંગા રેલી નું આયોજન તેમજ વિવિધ પ્રવુતિઓ કરવામાં આવી હતી જેમાં ગામ મા થી મોટી સંખ્યામાં આગેવાનો તેમજ વડીલો વિદ્યાર્થીઓ સાથે રેલીમાં જોડાયા હતા જેમાં ગણેસાજી ગોહિલ. દેવિદાનજી ગઢવી. રામજીભાઈ ચૌહાણ. નારણભાઈ પટેલ. દોલભાઈ પટેલ. રામજીભાઈ મિસ્ત્રી . કેસરાજી સુથાર.રાણાજી ગોહિલ તેમજ શાળા ના ઇન્ચાર્જ આચાર્ય શ્રી છગનભાઇ દેસાઈ તેમજ ચરણવાસ પ્રા. શાળા ના આચાર્ય પી. ટી. નાઈ સહિત સ્ટાફ ગણ અને ગામ ના યુવાન મિત્રો તેમજ વડીલો દેશ ભક્તિ ના આ કાર્યક્રમ મા સહભાગી બન્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कांग्रेस-बीजेपी के लिए नई मुश्किल, क्या राजेंद्र गुढ़ा पलट देंगे बाजी ?
पूर्व मुख्यमंत्री अशोक गहलोत की सरकार के खिलाफ खुलकर मोर्चा खोलने वाले पूर्व मंत्री राजेंद्र गुढ़ा...
Lok Sabha Election 2024: Varun Gandhi पर Akhilesh Yadav की नजर, Pilibhit सीट को लेकर दिया बड़ा संकेत
Lok Sabha Election 2024: Varun Gandhi पर Akhilesh Yadav की नजर, Pilibhit सीट को लेकर दिया बड़ा संकेत
હિંન્દુ યુવા સંગઠન દ્વારા શિતળા સાતમ નીમીતે ફ્રી શરબ ની વ્યવસ્થા કરાય
હિંન્દુ યુવા સંગઠન દ્વારા શિતળા સાતમ નીમીતે ફ્રી શરબ ની વ્યવસ્થા કરાય