ઑગસ્ટ મહિના ની 9 તારીખ થી લઈને 15 તારીખ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમ આખા દેશ મા યોજાઈ રહ્યા છે તયારે આજે થરાદ તાલુકા ના ભોરોલ ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મારવાડી વાસ ખાતે તિરંગા રેલી નું આયોજન તેમજ વિવિધ પ્રવુતિઓ કરવામાં આવી હતી જેમાં ગામ મા થી મોટી સંખ્યામાં આગેવાનો તેમજ વડીલો વિદ્યાર્થીઓ સાથે રેલીમાં જોડાયા હતા જેમાં ગણેસાજી ગોહિલ. દેવિદાનજી ગઢવી. રામજીભાઈ ચૌહાણ. નારણભાઈ પટેલ. દોલભાઈ પટેલ. રામજીભાઈ મિસ્ત્રી . કેસરાજી સુથાર.રાણાજી ગોહિલ તેમજ શાળા ના ઇન્ચાર્જ આચાર્ય શ્રી છગનભાઇ દેસાઈ તેમજ ચરણવાસ પ્રા. શાળા ના આચાર્ય પી. ટી. નાઈ સહિત સ્ટાફ ગણ અને ગામ ના યુવાન મિત્રો તેમજ વડીલો દેશ ભક્તિ ના આ કાર્યક્રમ મા સહભાગી બન્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Apple Watch Series 10 बड़ी डिस्प्ले और फास्ट चार्जिंग सपोर्ट के साथ हुई लॉन्च, कीमत और स्पेसिफिकेशन्स
Apple Watch Series 10 लॉन्च हो गई है। यह एपल की अब तक की सबसे बड़ी डिस्प्ले और हल्के वजन में...
ભાવનગર માં હીરાના વેપારી સાથે લાખો રૂપિયાનો ચીટીંગ નો બનાવ
ભાવનગર માં હીરાના વેપારી સાથે લાખો રૂપિયાનો ચીટીંગ નો બનાવ
সোণাৰিত দেশভক্তি দিৱস উদযাপন
সোণাৰিত দেশভক্তি দিৱস উদযাপন
সোণাৰি, ২৮ জুলাই: অসম চৰকাৰৰ সিদ্ধান্ত মৰ্মে সমগ্র ৰাজ্যৰ...