મહિસાગર જીલ્લાના વિરપુર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિરપુરના વિવિધ કચેરીઓના અધીકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી મંદિરના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમમાં વિરપુર મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી, વિરપુર પોલીસ સ્ટેશન પીએસઆઇ, વિરપુર ગ્રામ પંચાયતના વહીવટદાર સહિત મંદિરના સંતો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વીડિયો: આલિયા ભટ્ટે ‘કેસર’ ગીત ગાઈને આઈઆઈટીયનોને પ્રભાવિત કર્યા, પતિ રણબીર કપૂર તાળીઓ પાડતો અને ચીયર કરતો જોવા મળ્યો
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. આલિયા આ દિવસોમાં તેની પ્રેગ્નન્સીનો...
બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમતા ૧૦ પન્ટરો ને ૧૨૫૭૦ની રોકડ રકમ સાથે પકડી પાડતી બગસરા પોલીસ ટીમ
બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમતા ૧૦ પન્ટરો ને ૧૨૫૭૦ની રોકડ રકમ સાથે પકડી પાડતી બગસરા...
શ્રી પીઠેશ્વરી વિદ્યા મંદિર ખાતે ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામાં આવી.|| Nirnay media
શ્રી પીઠેશ્વરી વિદ્યા મંદિર ખાતે ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામાં આવી.|| Nirnay media
ડીસાના બીજેપી મીડિયા સેલ કન્વીનર અને સંદેશ ન્યુઝના બ્યુરો ચીફ, પત્રકાર દૈવત બારોટ નું નીધન
ડીસાના પીઢ પત્રકારની અણધારી વિદાયથી મિડીયા જગતમાં શોક નો માહોલ છવાઈ ગયો હતો, ડીસામાં બીજેપી...
মাকুমৰ 2nd APBN সমীপত পথ দুৰ্ঘটনা,যাত্ৰীবাহী বাছে খুন্দিয়ালে যাত্ৰীবাহী অ'টোক
মাকুমৰ 2nd APBN সমীপত পথ দুৰ্ঘটনা,যাত্ৰীবাহী বাছে খুন্দিয়ালে যাত্ৰীবাহী অ'টোক