ડીસાના પીઢ પત્રકારની અણધારી વિદાયથી મિડીયા જગતમાં શોક નો માહોલ છવાઈ ગયો હતો, ડીસામાં બીજેપી મીડિયા સેલ કન્વીનર અને સંદેશ ન્યુઝના બ્યુરો ચીફ઼ દૈવતભાઈ બારોટ ટૂંકી માંદગી બાદ નીધનના દુખદ સમાચારથી પત્રકાર જગતમાં શોક નો માહોલ છાવાયો હતો. પરમાત્મા તેઓની આત્માના ચીર શાંતિ અર્પે. ડીસાના પત્રકાર જગતના જાણીતા ચહેરા સ્વ. દૈવતભાઇ બારોટની વિદાય પર વિશ્વાસ કરવો કઠીન છે. ન્યૂઝ ઈંડીયા પરિવાર સદ્ગતને શ્રધ્ધાંજલી પાઠવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  MCN NEWS|  वैजापूर कृषी उत्पन्न बाजार समितीच्या आवारात व्यापारी आणि शेतकऱ्यांमध्ये वाद 
 
                      MCN NEWS| वैजापूर कृषी उत्पन्न बाजार समितीच्या आवारात व्यापारी आणि शेतकऱ्यांमध्ये वाद
                  
   ‘અમને ગેટઆઉટ કહીને બહાર કાઢી મુકાયા...તમને હું સસ્પેન્ડ કરી દઈશ...’, કોંગ્રેસ કાર્યકરોનો હોબાળો 
 
                      ‘અમને ગેટઆઉટ કહીને બહાર કાઢી મુકાયા...તમને હું સસ્પેન્ડ કરી દઈશ...’, કોંગ્રેસ...
                  
   મહુવા તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારની બહેનોએ પોતાના પડતર પ્રશ્નોના લઈને આવેદનપત્ર 
 
                      મહુવા તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારની બહેનોએ પોતાના પડતર પ્રશ્નોના લઈને આવેદનપત્ર
                  
   શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ચાની હોટેલના ધંધાર્થીને વ્યાજખોરે ધોકાવ્યો 
 
                       કોઠારીયા રોડ પર શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલી ચાની હોટેલના ધંધાર્થી પોતાની હોટેલ પર...
                  
   केजरीवाल के इस्तीफे को BJP ने बताया 'पीआर स्टंट', कहा- वे सोनिया गांधी का मॉडल लागू करना चाहते हैं 
 
                      : जैसे ही अरविंद केजरीवाल ने रविवार को दो दिनों में दिल्ली के सीएम पद से इस्तीफा देने की घोषणा...
                  
   
  
  
   
   
   
  