મહિસાગર જીલ્લાના વિરપુર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિરપુરના વિવિધ કચેરીઓના અધીકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી મંદિરના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમમાં વિરપુર મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી, વિરપુર પોલીસ સ્ટેશન પીએસઆઇ, વિરપુર ગ્રામ પંચાયતના વહીવટદાર સહિત મંદિરના સંતો ઉપસ્થિત રહ્યા હતા...