મહિસાગર જીલ્લાના વિરપુર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિરપુરના વિવિધ કચેરીઓના અધીકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી મંદિરના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમમાં વિરપુર મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી, વિરપુર પોલીસ સ્ટેશન પીએસઆઇ, વિરપુર ગ્રામ પંચાયતના વહીવટદાર સહિત મંદિરના સંતો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुसळधार पावसाने मोरगाव शिवारात शेतपिकांना तलावाचे स्वरूप@india report
मुसळधार पावसाने मोरगाव शिवारात शेतपिकांना तलावाचे स्वरूप@india report
ઉદ્ધવના હાથમાંથી સત્તા ગઈ, હવે મહાગઠબંધન પર સંકટ? કોંગ્રેસે કહ્યું- અમારું નુકસાન
એકનાથ શિંદેના બળવાને કારણે મહારાષ્ટ્રની સત્તા પરથી હાંકી કાઢવામાં આવેલા ઉદ્ધવ ઠાકરે હવે મહા વિકાસ...
शमशान में स्वच्छता का कार्य कर पौधारोपण किया गया
सांगोद(बीएम राठौर). भारतीय जनता पार्टी सांगोद देहात मंडल की ओर से ऊर्जा मंत्री हीरालाल नागर के...
લોક સાહિત્યકાર પોપટભાઈ માલધારી.પરેશ દાન ગઢવી અપેક્ષા પંડ્યા નો જોરદાર સંતવાણી ડાયરો
લોક સાહિત્યકાર પોપટભાઈ માલધારી.પરેશ દાન ગઢવી અપેક્ષા પંડ્યા નો જોરદાર સંતવાણી ડાયરો